Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 174
________________ : O - --- ------------ [ ૧૪૧ ] જે આ રીતે ૬૪ હજાર કેડ સમાઈ શકે તે આ તે માત્ર વીશ કોડ જ હતા. તેથી સહેલાઈથી સમાઈ શકે. તે યુક્તિસંગત છે. પ્રદક્ષિણાએ ૧. દેઢ ગાઉની પ્રદક્ષિણ-રામપળથી નીકળી કિલ્લાની બાજુએ ફરી નવટુંકની પ્રદક્ષિણા કરી, બારીએથી હનુમાન દ્વાર પર આવી દાદાની ટૂંકમાં દર્શન કરવાથી દોઢ ગાઉની પ્રદક્ષિણ પૂર્ણ થાય છે. ૨, છ ગાઉની પ્રદક્ષિણ-રામપિળની બારીથી છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તે છે. ફાસુ-૧૩ ના દિવસે કૃષ્ણના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડા ત્રણ કોડ મુનિઓ સાથે મુક્તિ પામ્યા તેથી છ ગાઉની પ્રદક્ષિણને મહિમા છે. એ દિવસે હજારો યાત્રિકે આવે છે. માર્ગમાં ઉલકાજલ પિલાણ, ચિલ્લણ તળાવડી આવે છે. - શ્રી સુધર્માસ્વામીના એક શિષ્ય ચિલણમુનિ સંઘસહિત શત્રુંજયની યાત્રાએ આવતા હતા. માર્ગમાં ઉનાળાને લઈ સંઘ તૃષાતુર થયે. સંઘે જલમાટે પ્રાર્થના કરી. ચિલણ મુનિએ લબ્ધિથી મેટું તળાવ બનાવ્યું. સંઘ જલપાન કરી તૃપ્ત થયે.” અહીંનું જળ પવિત્ર છે. અહીં બે દેરીઓ છે તેમાં અજિતનાથ અને શાંતિનાથના પગલાં છે. પાસે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194