Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 175
________________ . : :: બજાજ છે [ ૧૪૨ ] સિદ્ધશિલા છે. ત્યાં ભાવિક જ ૧૦૮ લેગસ્સને કાઉસ્સગ કરે છે. ત્યાંથી આગળ જતાં ભાડવા ડુંગર છે. અહીં શાંબ–પ્રદ્યુન સાડા ત્રણ ક્રોડ મુનિઓ સાથે મુક્તિ પામ્યા છે. અહીં એક દેરી છે. નીચે ઉતરતાં સિદ્ધવડ આવે છે. અનેક મુનિએ મુક્તિ પામ્યા હોવાથી સિદ્ધવડ નામે પ્રસિદ્ધ છે. અહીં આદિનાથ ભગવાનના પગલાંની રી છે. અહીં ફા. સુ. ૧૩ ના દિવસે અનેક ભાતાના પાલ (તંબૂઓ) પડે છે. યાત્રિકની દહીં, ઢેબરા આદિથી ભક્તિ કરવામાં આવે છે. ૩. બાર ગાઉની યાત્રા-શેત્રુંજી પર બંધ બંધતાં આ યાત્રા બંધ થઈ છે. તેથી હાલ યાત્રાળુઓ શેત્રુંજીડેમ, ચેક, કદંબગિરિ, હસ્તગિરિ અને ઘેટીની યાત્રા કરી બાર ગાઉની યાત્રા કરે છે. સિદ્ધાચળની પંચતીથી (૧) મહુવા, (૨) તળાજા, (૩) દાઠા, (૪) ઘોઘા અને (૫) ભાવનગર. રૈવતગિરિની પંચતીથી - (૧) પ્રભાસપાટણ, (૨) ઉના, અજાહરા, (૪) દેલવાડા અને (૫) દીવ. * * * ::: કજીગર જ કમક : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194