Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 177
________________ ક * સ્વર્ગ ગય નમસ્કાર કરે [ ૧૪૪ ]. કરી પાલિતાણાથી તળાજા જતાં વચ્ચે શેત્રુંજી ડેમ બંધાયેલ છે. ત્યાં વિશાળ જગ્યા લઈ પૂ આ. શ્રી વિજયનંદનસૂરિ મ. ના ઉપદેશથી અહીં વિશાળ જિનમંદિર બાંધવામાં આવેલ છે. મૂળનાયક શ્રી શત્રુંજય પાર્શ્વનાથ છે. વિશાળ સગવડતાવાળી ધર્મશાળા તથા ભેજનશાળા આદિની સગવડ છે. ૩૧. હસ્તગિરિ ભરત ચક્રવતીને હાથી આ તીર્થમાં અનશન કરી મરણ પામી સ્વર્ગે ગયે. તે હાથીએ એકવાર સ્વર્ગમાંથી નીચે ઉતરી ભરત મહારાજાને નમસ્કાર કરી જણાવ્યું કેઆ તીર્થના પ્રભાવે મને દેવગતિ પ્રાપ્ત થઈ છે. આથી આ તીર્થને હસ્તગિરિ કહેવાય છે. બાર ગાઉની પ્રદક્ષિણામાં હસ્તગિરિની યાત્રા કરવામાં આવે છે. એક ટેકરી ઉપર પ્રાચીન દેરી છે તેમાં પગલાં છે. હાલ જાળીયા ગામથી ઉપર જવાય છે. હમણાં પૂ. આ. શ્રી માનતુંગસૂરિ મ. ના ઉપદેશથી આ તીર્થને જીર્ણોદ્ધાર થાય છે. ક્રોડે રૂ. ના ખર્ચે ગિરિ ઉપર વિશાળ જિનમંદિર તૈયાર થઈ રહ્યું છે. ચઢવા માટે પગથીયાં તૈયાર થાય છે. નીચે તળેટીમાં પણ સુંદર જિનમંદિર બનાવેલ છે. રહેવા માટે સુંદર ધર્મશાળા તથા ભોજનશાળા છે. પાટણનિવાસી ધર્મનિષ્ઠ શેઠ શ્રી છે ? ૧ : : : : : : : : : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194