Book Title: Shastramaryada
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ શાસ્ત્રમર્યાદા [ ૧૯ ] શાસ્ત્ર એટલે શું ? વિષયનું, જે શિક્ષણ આપે એટલે કે જે કાઈ વિષયની માહિતી અને અનુભવ આપે તે, તે વિષયનું શાસ્ત્ર. માહિતી અને અનુભવ જેટજેટલા પ્રમાણમાં ઊંડા તથા વિશાળ તેટતેટલા પ્રમાણમાં તે શાસ્ત્ર તે વિષય પરત્વે વધારે મહુત્ત્વનું. આમ મહત્ત્વને આધાર ઊંડાણુ અને વિશાળતા પર હોવા છતાં તે શાસ્ત્રની પ્રતિષ્ઠાના આધાર તેા તેની યથાર્થતા ઉપર જ છે. અમુક શાસ્ત્રમાં માહિતી ખૂબ હ્રાય, ઊંડી હાય, અનુભવ વિશાળ હોય છતાં તેમાં જો દૃષ્ટિદોષ કે બીજી ભ્રાંતિ હેાય તે તે શાસ્ત્ર ફરતાં તે જ ઘેાડી પણ યથાર્થ માહિતી આપનાર અને સત્ય અનુભવ પ્રકટ કરનાર, વધારે મહત્ત્વનું છે, અને તેની જ ખરી પ્રતિષ્ઠા બંધાય શબ્દમાં શાસ્ર્ અને ત્ર એવા એ શબ્દો છે. શબ્દોમાંથી અર્થ અતિજનૂની રીતને આગ્રહ છેડવા ન જ હાય शास् એ શબ્દ માહિતી અને અનુભવ પૂરા અને ત્ર શબ્દ ત્રાણુશક્તિના ભાવ સૂચવે છે. શાસ્ત્રની આડે રસ્તે જતાં અટકાવી માણસને અચાવી લેવા અને તેની શક્તિને સાચે રસ્તે દોરવી. આવી ત્રાણુશક્તિ માહિતી કે અનુભવની વિશાળતા ઉપર અગર તા ઊંડાણ ઉપર અવલ ંબિત નથી, પણ એ માત્ર સત્ય ઉપર અવલંબિત છે. તેથી એકદર રીતે વિચારતાં ચેાખ્યુ એ ફલિત થાય છે કે જે કાઇ પણ વિષયની સાચી માહિતી અને સાચા અનુભવ પૂરો પાડે તે જ શાસ્ત્ર કહેવાનું તેઈ એ. તો એમ પાડવાને કહેવું ભાવ સૂચવે છે, ત્રાણુશક્તિ એટલે Jain Education International બીજું શાસ્ત્ર છે. શાસ્ત્ર આવું શાસ્ત્ર તે કર્યુ ? ઉપર કહેલ વ્યાખ્યા પ્રમાણે તે! કાઈ ને શાસ્ત્ર કહેવું એ જ મુશ્કેલ છે; કારણ કે, કાઈ પણ એક શાસ્ત્ર અત્યાર સુધીની દુનિયામાં એવું નથી જન્મ્ય કે જેની માહિતી અને અનુભવ કાઈ પણ રીતે ફેરફાર પામે તેવાં ન જ હાય કે જેની વિરુદ્ધ કાઈ ને કદીયે કહેવાને પ્રસંગ જ ન આવે. ત્યારે ઉપરની વ્યાખ્યા પ્રમાણે જેને શાસ્ત્ર કહી શકાય એવું કઈ પણ છે કે નહિ ? For Private & Personal Use Only ઘટાવવાની જોઈ એ કે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 15