________________
૧૯૬
આઠ ક॰ક્ષય ઉપશમે હાય નિયમાદિક સહુ રૂઢિ કરે મિથ્યાં ગુણુઠાણું જિહાં હૈાય રાગદ્વેષ મ પરિણામ અનુગ ને ઇચ્છાસાર દ્વીપકપરે કરે ઘરને પ્રકાશ દીપ્રાદષ્ટિ કહીજે તાસ અલા ચાથી દૃષ્ટિ કહાય ગ્રંથીભે જખ કરે સુજાણ્ વિષયકષાય ક્રમી કરે યા પ્રભા દૃષ્ટિથી સકલ વિવેક કાંતા ષ્ટિ સહુને નમે નિરતિચાર ક્રિયાનુષ્ઠાન ધર્માદ્યમ કરવા ઉજમાળ ધ્યાનાદિક સમવસ્થા કરે નિર્વિકલ્પ ગુણ ધ્યાનાર્ઢ તૃણુ, ગામયર કાષ્ઠાનિલ ચંદ્ર સમાન પ્રભા એહુની પ્રથમ ચાર અનુસારે ક્રિયા અંતિમ ચાર થકી સુખ લહૈ અતિમ એક પુલ સ’સાર અધ પૂગલે સ્થિરાદિક હાય જ્ઞાનદૃષ્ટિ સહુ એહવી દૃષ્ટિ ચેતન જ્ઞાન લહી અમ ચેત
સજ્ઝાયાદિ સમ
એઘદૃષ્ટિ જાણા સહુ કાય ગ્ર'થી પાસે તે ફિવુ કરે મિત્રાદષ્ટિ કહીજે સાય નિયમ કરે પણ નહિં મન ઠામ તારાષ્ટિ કહીજે સાર
ર
૪
ઇહુઇ માક્ષ પણ પઢમ ગુણુવાસ જસ વાંછક ને ક્રિયા અભ્યાસ શાસ્ત્રોધ પણ નહીં નિરમાય હું સ્થિરાદ્ભષ્ટિ તવ પામે ભાણુ સર્વ જીવસ્યું રાખી મયા પ્રગટે જ્ઞાનદીપક તવ છેક પ્રમાદ પાંચે ને વળી ક્રમે શુદ્ધ ઉપયાગ સઘળે સાવધાન શુદ્ધવિધ કરણીને ઢાળ જે કુવિકલ્પ સવિ પરિહરે પરાદ્રષ્ટિ જિહાં કિરિયા ગૂઢ લેશ' દ્વીપશિખા પ તારાકે રવિ દેશ આઠે દૃષ્ટિ પ્રભા તેહની કરતાં પામે ભવ વિક્રિયા દર્શીન જ્ઞાન ચિરત જહાં કહે ભન્ય લહે મિત્રાદિક ચાર અભષ્ય જીવ ન લહે એ કાય જેહ વિચારે તેહ વિશિષ્ટ જ્ઞાન વિમલસૂરિ કહે ભવિ હેત
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૫
G
૮
૯
* આઠ યાગદૃષ્ટિનું સ્વરૂપ [૧૯૨]
સજીવાને સુખ મેળવવાની ઇચ્છા હોય છે. પાતાની વર્તમાન સ્થિતિ કરતાં વિશેષ સારી સ્થિતિ પ્રાપ્ત કરવાનું તેનુ ધ્યેય હાય છે અને તે માટે સાધના એકઠા કરવા તે મથે છે.
એવી સાધ્યદશા પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા મનુષ્યના બે ભાગ પાડી શકાય. ૧ હિરાત્મા, ૨ અંતરાત્મા.
(૧) અહિરામ દશામાં વતા જીવા શરીરને જ આત્મા સમજે છે.