________________
૧૪
~.
એ ધન તેં પણ વાયુ કીધા ધરમીને કાજ જમણે હાથે ખરચ્યું નહીં નશે રાજ્ય દ્વાર... ઠમ-પાખી ન એળખી ન કર્યો વરત પચ્ચખાણ નવકાર શ્રવણે ન સાંભળ્યા મેં' એકમને ધ્યાન... આઠ દિન જીવ ! તે ન એળખ્યાં પ` પોસણુ સાર નવે વખાણ સાંભળ્યા નહિં સૂત્ર સિદ્ધાંત શુભ ધ્યાન... અણુગળ પાણી તે. વાવર્યા આળસ કીધી અપાર દેવગુરૂ નવિ એળખ્યા જાશે જીવ નરકવાર... કૂં કાટલે જેખીઆ કીધેા વિસવાસ બાત એમ અધર્મ તુ વીટીએ ભાંગ્યા તે વિસવાસ પાંચ પા નવ પાળીયા કીધા સુખ સાદ કાચા રી’ગણુા તાડીયા તે તે અગ્નિમાં ભાર ફુલની કળીયું તે' ત્રાડીયુ' ત્રોયા ફુલ અનેક અન તા જીવને તે ૢહવ્યા કીયા ભત્રને રે કાજ... પચેન્રી જીવ પામીયેા પામ્યા. મનખા ૨ દેહ તે તે મેલ્યા છે માકળા ચંપકવરણી છે દેહ... ગાંગજી કહે-જે પાળશે પામસે સુખ સવાદ ભવના ફેરા તે ટાળશે ધન ધન તેને અપાર...
સજ્ઝાયાદિ સંગ્રહ
[૩૧]
ચેતન ! તું તારૂ સંભાળ કે કયાં રે જવાના વિચાર કે ઘર સળગ્યુ છે તારુ કે પછી વળી થાશે વિનાશ કે તેર કાઢીયા નિત્ય કે ક્રોધ-માન-માયા ને લેાલકે એના માલ-ખજાના અનગલ કે આપણે કરીને વિચારકે મેહરાયની ધાડ પડી. જ્ઞાન દ્રશ્ય તેણે લીધુ પછી થયા નિન જ્ઞાની ખેલે એમ વાણી
એને ઘેર જઈ
ત્રણે રત્ન સહી કેદારિદ્ર દુ:ખિયા થયા એને માલ બહુ ગયા
કે
કે
કે
કયાંથી આવીચે ? કેમ બેસી રહ્યો? આલવતા કાં નથી ? ચેરના ભય થકી તારૂ ધન હરે જઇને એમ કહે ચાકી વિના રહે
જઇએ એને ઘરે
.
20
20
,,
૫
૬
..
૧૧
૧૨
૧૩