________________
सत्त्वोपनिषद्
बहुलासु अत्यन्तमशुचिष्वप्यध्युपपन्नता । आस्तां दर्शनम्, नामाप्यासा ब्रह्मप्राणापहारक्षमम्, यदाह- नामाऽपि स्त्रीति संलादि, विकरोत्येव मानसम् । किं पुनदर्शनं तासां, विलासोल्लालितभ्रुवम् ? - इति । अत
રુરીના દર્શનની વાત તો જવા દો, પ્રીનું નામ પણ બ્રહાચર્યના પ્રાણ હરી લેવા સમર્થ છે. શાસ્ત્રકારો કહે છે- ‘સી’ આટલું નામ પણ આનંદ આપે છે. મનને વિકૃત કરે જ છે, તો પછી ભવાં ઉલાળીને વાત કરતી એવી સ્ત્રીના દર્શનની તો વાત જ શી કરવી ?
“પ્રભુદર્શન સુખ સંપદા’ નો દુહો છે ને ?... એના જેવો એક બીજો દુહો યાદ રાખવા જેવો છે. ‘નારી - દર્શન દુઃખ આપદા, નારી દર્શન દશ પીડ, નારી દર્શનથી પામીએ, ભવ ભ્રમણની ભીડ.’
શું બન્યું હતું ત્રીઓમાં ? જોઈ લો સ્ત્રી વિષે શાસ્ત્રોના અભિપ્રાયો - ઉત્તરાધ્યયન સૂત્ર - રાક્ષસી. પ્રબોઘચિન્તામણિ - શાશ્વભૂમિ. દશવૈકાલિક સૂત્ર - વાંત
અધ્યાત્મકલ્પદ્રુમ - વાઘણ. (ઉલ્ટીમાં નીકળેલ વસ્તુ). | ઉપદેશશતક - માંસભાજન. ઈન્દ્રિયપરાજયશતક - દુઃખખાણ. જ્ઞાનસાર - મળ-મૂત્રનો ઘડો. ભક્તપરિજ્ઞા - નાગણ.
યોગશાસ્ત્ર - નરકની દીવડી. તંદૂલવૈચારિક - અજોડ બુ. પુષ્પમાલા - પિશાચણી. અધ્યાત્મસાર - જવાળામુખી. યોગશતક - ચંચળ રાગવાળી. કલાસૂત્ર - કજીયાપ્રિય.
હૃદયપ્રદીપ - શબ. સંવેગધ્રુમકંદલી - કુટિલા.
ધર્મશિક્ષા - સર્પશ્રેણિ. પદ્માનંદશતક - શાકિની.
તસ્વામૃત - વૈતરણી. ભાવનાશતક - સ્વાર્થસિદ્ધિસખી. સામ્યશતક - ઈન્દ્રજાલિકા. સમાધિસામ્યદ્વાઝિશિકા - મૂત્રવિષ્ઠાપિઠરી.
ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે - બસ, એક વાર તમે આ ત્રીસમુદ્રને
૩૬
-सत्त्वोपनिषद् एवागमे दृष्टिविषविषधरदृष्टिपरिहारवन्नयनशरविनाशितचारित्रप्राणानां रमणीनां दृष्टिपरिहार उक्तः । यद्यपि त्रिगुप्तिगुप्तानां महासत्त्वानां दोषविरहसम्भवः तथापीत्थमेवाकान्तहितम्, तदाह- ‘एगंतहियं ति नच्चा'ત્તિ ||99 ||
अथ नारीनयनविषमदुर्गसंश्रितविषमशरशरसम्पातविधुरितसत्त्वानां शोच्यदशामाविष्कुर्वन् वृत्तचतुष्कमाहતરી જાઓ. પછી તમને મોક્ષે જતાં કોઈ અટકાવી શકે તેમ નથી. જે માણસ દરિયો તરી જાય, એના માટે નદી ને તળાવો તો શું વિસાતમાં ? આ કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, પણ સ્ત્રીનું વર્જન કરવાથી-નિમિતોનું વર્જન કરવાથી ખૂબ જ સરળ બની જાય છે.
એટલે જ ઈન્દ્રિયપરાજયશતકમાં કહ્યું છે કે જે રીતે દૃષ્ટિવિષ સાપની નજરનો પરિહાર કરવામાં આવે. એના માટે જેટલી સાવધાનીઅપ્રમત્તતા રાખવામાં આવે, એવી જ સાવધાની સ્ત્રીની દૃષ્ટિનો પણ પરિહાર કરવામાં રાખવી જોઈએ.
જેમનામાં આટલો પરિહાર કરવાનું પણ સત્ત્વ નથી એમને સ્ત્રીસંસર્ગ પછી ય મન અડગ રહે એવા સત્ત્વની તો ક્યાં આશા રહે ? યાદ રહે, ચાર-ચાર મહિનાના ચોવિયાર ઉપવાસ, એ પણ સિંહની ગુફામાં કરવાનું અદ્ભુત સત્ત્વ દાખવનારા મુનિવર... અરે, એમના આ પરાક્રમે પેલા સિંહને પણ પાળેલા કૂતરાની જેમ પૂંછડી પટપટાવતો કરી દીધેલ.. એવા મહાપુરુષ પણ પેલી વેશ્યાના દર્શનની સાથે જ પાણી પાણી થઈ ગયાં... સત્ત્વનું સુરસુરિયું થઈ ગયું. ધૈર્ય પીગળી ગયું. લાજ ઓગળી ગઈ અને નટ થઈને ભોગયાચના કરી બેઠા. નિમિત્ત પ્રત્યેની ઉપેક્ષા જ ભાવિ અનર્થની સૂચક છે. એ ઉપેક્ષા જ મોહનીય પ્રકૃતિના વિશિષ્ટ રસબંધનું કારણ છે. ll૧૧//
હવે પરમર્ષિ કર્મના ઉદયના ભોગ બનેલા, રુરીને પ્રસાર