________________
-सत्त्वोपनिषद्
सत्त्वोपनिषद्
पणया वीरा महावीहिं - इति । सिद्धिमार्गो हि सत्त्वशालिनामित्याशयः। द्रव्याद्यपायेष्वपि विहिताचारप्रतिबद्धहृदयोऽनिगृहितपराक्रमधृतिवलव्यवसायः कूटचरित्रविनिर्मुक्तोऽशठः सर्वथा चारित्रीति पारमर्षम् । नात्राऽपवादपदसम्भवः, तच्च्युतेः रागादिकार्यत्वात् । एवं च निःसत्त्वस्य चारित्रासम्भवः, तस्य संहननाद्यालम्बनस्यापि मायाचारमात्रत्वात् । तुर्यारेऽप्यस्य पराक्रमादेरसम्भवः। इतरेषां त्वद्यापि प्रत्यक्षवोપ્રવૃત્તિ રૂ9 ||
હરિનો માર્ગ છે શૂરાનો... અહીં માયકાંગલાનું કામ નથી. જેને યથાશક્તિ સાધના પણ કરવી નથી, એને ચારિત્રી કહેવા માટે શાસ્ત્રકારો હરગીઝ તૈયાર નથી. શાસ્ત્રોમાં ઉત્સર્ગો ય છે ને અપવાદો ય છે. પણ શાસ્ત્રકારોએ તો સંયમીની એક કાયમી વ્યાખ્યા બાંધી છે, અને એમાંથી છટકીને કોઈ જ પોતાને “સંયમી’ કહી શકે તેમ નથી. આ રહી એ વ્યાખ્યા – ‘જે પોતાના ધૃતિ, સત્ત્વ અને વ્યવસાયને ગોપવ્યા વિના માયા છોડીને સંયમમાં યત્ન કરે એ જ અવશ્ય ચારિત્રી છે. શાસ્ત્રકારોનું આ એલાન છે – ‘કાસદો સબૂત્ય વારિત્તી’ આ ચારિત્રી વધુમાં વધુ સાત-આઠ ભવમાં મોક્ષમાં જશે જ એવી શાસ્ત્રકારો ખાતરી આપે છે.
પણ આ ત્યારે જ શક્ય બને જ્યારે આત્મામાં સર્વ પ્રતિષ્ઠિત થઈ જાય. કાળ, સંઘયણ વગેરેના બહાનાથી નિઃસત્વતાને ઢાંકવી એટલે હાથે કરીને આપણા આત્માને સિદ્ધિથી વંચિત કરવો. સત્વ વિના ચોથા આરામાં ય મરીચિની શું દશા થઈ હતી ? અને આજના કાળમાં ય આપણી આસપાસ મહાસત્ત્વશાળીઓનો ક્યાં તોટો છે ? સિદ્ધિલક્ષ્મી જાણે વરમાળા લઈને એ સત્ત્વશાળીઓની રાહ જ જોઈ રહી છે. ચાલો, આપણે ય સિંહસર્વાના સ્વામિ બનીએ અને એમનામાં આપણો પણ નંબર લગાડી દઈએ. ll૩૧ી. ૨. આચારંગસૂત્ર.
किं सुखेन सिद्धेरसम्भव एव इत्यारेकायामाहएवमेव सुखेनैव, सिध्यन्ति यदि कौलिकाः । तद् गृहस्थादयोऽप्येते, किं न सिध्यन्ति कथ्यताम् ।।३२ ।। सुखाभिलाषिणोऽत्यर्थं, ग्रस्ता ऋद्ध्यादिगौरवैः । प्रवाहवाहिनो ह्यत्र, दृश्यन्ते सर्वजन्तवः ।।३३।। एवमेव सुखेनैव, सिद्धिर्यदि च मन्यते। तत्प्राप्ती सर्वजन्तूनां, तदा रिक्तो भवेद् भवः ।।३४ ।। अभ्यासता प्रकर्ष इति सुखेऽपि योजयन्ति कौलिकाः। तन्न,
પણ જો સુખ ન જ છૂટે તો ? સત્ત્વ ન જ જાગે તો ? સિદ્ધિનો બીજો પણ કો'ક ઉપાય હશે ને ? એનો જવાબ આપતા પરમર્ષિ કહે છે –
જો સત્વ ફોરવ્યા વિના આમ ને આમ સુખશીલ (વામમાર્ગી) જીવો સિદ્ધિ પામી શકતા હોય તો પછી આ ગૃહસ્થોએ શું ગુનો કર્યો છે ? એમનો મોક્ષ કેમ થતો નથી એ તો કહો.IIBશા
આખી દુનિયા તો સુખની અત્યંત અભિલાષી છે, ઋદ્ધિ, રસ અને શાતા ગારવમાં લપટાયેલી છે. એક નદીનો પ્રવાહગાડરિયા ટોળાની માફક ચાલ્યો જાય છે. તેમાં બધાં નિઃસર્વોપણે તણાતા જાય છે.133II.
અને આ રીતે સુખ ભોગવતાં ભોગવતાં જ જો મોક્ષ મળતો હોય, તો તો બધાનો મોક્ષ થઈ જાય. અને આ આખો સંસાર સાવ ખાલી થઈ જાય.IIB૪ll
કહ્યું છે ને ? ‘મુખ મુદે મિત્ર’ જેટલાં માથા એટલા અભિપ્રાય. ઠીક છે, પણ એ અભિપ્રાયમાં જ્યારે કદાગ્રહ ભળે છે, એમાં પાછો સ્વાર્થ ભળે છે અને એને માયાનો સાથ મળે છે, ત્યારે ૨. * - ક્રોનિ*TI ૨. T - દાત્રા રૂ. 1 - Dા |