Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 234
________________ ५. स्थैर्य प्रभावना भक्तिः, कौशलं जिनशासने । तीर्थसेवा भवन्त्येता, भूषाः सम्यग्दृशो ध्रुवम् ।। ધર્મમાં સ્થિરતા, પ્રભાવના- ધર્મનું મહત્ત્વ વધે એવું કાર્ય કરવું, ધર્મ કે ધર્મગુરુ પ્રત્યે ભક્તિ રાખવી, જૈનશાસનમાં કુશળતા પ્રાપ્ત કરવી અને તીર્થસેવા-ચુતર્વિધ સંઘને ધાર્મિક સહયોગ આપવોવગેરે સમ્યકત્વનાં પાંચ ભૂષણ છે. (૫) ६. भारवाही यथाश्वासान्, भाराक्रान्तेऽश्नुते यथा । तथारम्भभराक्रान्त, आश्वासान् श्रावकोऽश्नुते ।। જેવી રીતે ભારથી લદાયેલો ભારવાહક વિશ્રામ લે છે એ જ રીતે આરંભ-હિંસાના ભારથી આક્રાંત શ્રાવક વિશ્રામ લે છે. (૬) ૭. ન્દ્રિયામધીનત્વ, વર્તતેડવર્મળ ! तथापि मानसे खेदं, ज्ञानित्वाद् वहते चिरम् ।। ઈન્દ્રિયોને અધીન થવાને કારણે તે પાપકર્મ-હિંસાત્મક ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, છતાં જ્ઞાનવાન હોવાને કારણે તે એ કાર્યમાં આનંદ નથી પામતો, ઉદાસીન રહે છે. (૭) ૮. મારી પ્રથમ તોડ્યું, શીતારીનું પ્રતિપદ્યતે | સામાયિકં મોતીતિ, દ્વિતીય સોડપિ નાતે || વ્રત વગેરેનો સ્વીકાર કરવો એ શ્રાવકનો પ્રથમ વિશ્રામ છે. સામાયિક કરવું એ બીજો વિશ્રામ છે. (૮) ૧. પ્રતિપૂર્ણ પૌષધષ્ય, તૃતીય સ્થાવતુર્થઃ | संलेखनां श्रितो यावज्जीवमनशनं सृजेत् ।। ઉપવાસપૂર્વક પૌષધ કરવો એ ત્રીજો વિશ્રામ છે અને સંલેખનાપૂર્વક આમરણ અનશન કરવું તે ચોથો વિશ્રામ છે. (૯) १०. परिग्रहं प्रहास्यामि, भविष्यामि कदा मुनिः ।। त्यक्ष्यामि च कदा भक्तं, ध्यात्वेदं शोधयेन्निजम् ।। સંબોધિ - ૨૩૨ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264