Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 245
________________ ૨. સંગ્રહ દાન- કષ્ટમાં સહાયતા આપવા માટે દાન આપવું. ૩. ભય દાન- ભયથી દાન આપવું. ૪. કારુણ્ય દાન- શોકના પ્રસંગે દાન આપવું. ૫. લજ્જા દાન- લજ્જાથી દાન આપવું. ૬. ગર્વદાન- યશગાથા સાંભળીને તથા બરાબરીની ભાવનાથી દાન આપવું. ૭. અધર્મ દાન- હિંસા વગેરે પાંચ આસ્રવ-દ્વારના સેવન માટે દાન આપવું. ૮. ધર્મ દાન- જીવ માત્રને અભય, સંયમીને વિશુદ્ધ ભિક્ષા, કોઈને જ્ઞાન, સમ્યક્ત્વ અને ચારિત્રની પ્રાપ્તિ કરાવવી. ૯. કરિષ્યતિ દાન- લાભના બદલાની ભાવનાથી દાન આપવું. ૧૦. કૃત દાન- કરેલા ઉપકારો યાદ કરીને દાન આપવું. (૫૮, ૫૯) ૬૦. ધર્મો વશવિધ: પ્રોો, મયા મેઘ ! વિજ્ઞાનતા । तत्र श्रुतञ्च चारित्रं, मोक्षधर्मो व्यवस्थितः ।। હે મેઘ ! મેં દસ પ્રકારના ધર્મ કહ્યા છે ૧. ગ્રામ ધર્મ- ગામની વ્યવસ્થા- આચાર પરંપરા. ૨. નગર ધર્મ- નગરની વ્યવસ્થા- આચાર પરંપરા. ૩. રાષ્ટ્ર ધર્મ- રાષ્ટ્રની વ્યવસ્થા- આચાર પરંપરા. ૪. પાખંડ ધર્મ- વિવિધ સંપ્રદાયો દ્વારા આચારવ્યવસ્થા. પં. કુલ ધર્મ- કુળનો આચાર. ૬. ગણ ધર્મ- ગણરાજ્યની આચારમર્યાદા. Jain Education International ૭. સંઘ ધર્મ- સંઘ-ગણ સમૂહની સામાચારી-આચારમર્યાદા. ૮, ૯. શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ- આત્મ-ઉત્થાનના હેતુભૂત ધર્મ, મોક્ષના સાધક ધર્મ. ૧૦. અસ્તિકાય ધર્મ- પંચાસ્તિકાયનો સ્વભાવ. (૬૦) સંમત સંબોધિ ૨૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264