Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
" તું જીવનકાળમાં, મૃત્યકાળમાં તથા ઈન્દ્રિયોનો વ્યાપાર કરતી વખતે આત્માની લેગ્યા-ભાવધારાથી પ્રભાવિત થઈને ઉત્તમ માનસિક પ્રસાદ પ્રાપ્ત કરીશ. (૪)
५. आत्मस्थित आत्महित, आत्मयोगी ततो भव ।
आत्मपराक्रमो नित्यं, ध्यानलीनः स्थिराशयः ।। તું આત્મામાં સ્થિર, આત્મા માટે હિતકર, આત્મયોગી, આત્મા માટે પરાક્રમ કરનાર, ધ્યાનમાં લીન અને સ્થિર આશયવાળો બન. (૫)
૬. સમિતી મનસા વાવા, ચેન નવ સન્તતમ્ |
गुप्तश्च मनसा वाचा, कायेन सुसमाहितः ।। તું મન, વચન અને કાયાથી નિરંતર સમિત-સમ્યક્ પ્રવૃત્તિ કરનાર તથા મન, વચન અને કાયાથી ગુમ તથા સુસમાહિત બન. (૬)
७. अनुत्पन्नानकुर्वाणः, कलहांश्च पुराकृतान् ।
नयन्नुपशमं नूनं, लप्स्यसे मनसः सुखम् ।। તું નવા છેડેથી કલહોને ઉત્પન્ન ન કરીશ અને અગાઉ કરેલા કલહોને ઉપશાંત કર, આ રીતે તું માનસિક સુખ પ્રાપ્ત કરીશ. (૭)
૮ વાવી માનવીનું વેન, પૃ8માંસ તથા |
परित्यज्याऽसहिष्णुत्वं, लप्स्यसे मनः स्थितिम् ।। ક્રોધ વગેરે માનસિક વેગો, ચાડી-ચુગલી અને અસહિષ્ણુતા છોડ, આ રીતે તને મનની સ્થિરતા પ્રાપ્ત થશે. (૮)
. પર્યુષ્ય સંહત્ય, પ્રસારિતપુનમઃ |
વત્રતઃ સ્થિષ્ટિર્નસ્થ મનનો તિમ્ II * બંને પગ ભેગા રાખીને, બંને હાથ ફેલાવીને, થોડોક મૂકીને દૃષ્ટિને સ્થિર બનાવ. આમ કરવાથી માનસિક વૈર્ય પ્રાપ્ત થશે. (૯)
સંબોધિ - ૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264