Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 261
________________ નિર્ચન્થોના અધિપતિ ભગવાન મહાવીરના આ મહાન પ્રવચનને તથા મેઘકુમારને પ્રદત્ત પ્રતિબોધને જે સાંભળે છે, તેમાં શ્રદ્ધા ધરાવે છે તેની દષ્ટિ નિર્મળ બને છે, તેને સભ્યશ્માર્ગની પ્રાપ્તિ થાય છે, તેનાં મોહનાં બંધન તૂટી જાય છે અને તે મુક્ત બની જાય છે. (૪૮, ૪૯). સંબોધિ . ર૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264