SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ " તું જીવનકાળમાં, મૃત્યકાળમાં તથા ઈન્દ્રિયોનો વ્યાપાર કરતી વખતે આત્માની લેગ્યા-ભાવધારાથી પ્રભાવિત થઈને ઉત્તમ માનસિક પ્રસાદ પ્રાપ્ત કરીશ. (૪) ५. आत्मस्थित आत्महित, आत्मयोगी ततो भव । आत्मपराक्रमो नित्यं, ध्यानलीनः स्थिराशयः ।। તું આત્મામાં સ્થિર, આત્મા માટે હિતકર, આત્મયોગી, આત્મા માટે પરાક્રમ કરનાર, ધ્યાનમાં લીન અને સ્થિર આશયવાળો બન. (૫) ૬. સમિતી મનસા વાવા, ચેન નવ સન્તતમ્ | गुप्तश्च मनसा वाचा, कायेन सुसमाहितः ।। તું મન, વચન અને કાયાથી નિરંતર સમિત-સમ્યક્ પ્રવૃત્તિ કરનાર તથા મન, વચન અને કાયાથી ગુમ તથા સુસમાહિત બન. (૬) ७. अनुत्पन्नानकुर्वाणः, कलहांश्च पुराकृतान् । नयन्नुपशमं नूनं, लप्स्यसे मनसः सुखम् ।। તું નવા છેડેથી કલહોને ઉત્પન્ન ન કરીશ અને અગાઉ કરેલા કલહોને ઉપશાંત કર, આ રીતે તું માનસિક સુખ પ્રાપ્ત કરીશ. (૭) ૮ વાવી માનવીનું વેન, પૃ8માંસ તથા | परित्यज्याऽसहिष्णुत्वं, लप्स्यसे मनः स्थितिम् ।। ક્રોધ વગેરે માનસિક વેગો, ચાડી-ચુગલી અને અસહિષ્ણુતા છોડ, આ રીતે તને મનની સ્થિરતા પ્રાપ્ત થશે. (૮) . પર્યુષ્ય સંહત્ય, પ્રસારિતપુનમઃ | વત્રતઃ સ્થિષ્ટિર્નસ્થ મનનો તિમ્ II * બંને પગ ભેગા રાખીને, બંને હાથ ફેલાવીને, થોડોક મૂકીને દૃષ્ટિને સ્થિર બનાવ. આમ કરવાથી માનસિક વૈર્ય પ્રાપ્ત થશે. (૯) સંબોધિ - ૨૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004934
Book TitleSambodhi
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1999
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy