Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 239
________________ જેને તું પીડિત કરવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી. તમામ જીવોમાં સંવેદન-કષ્ટાનુભૂતિ હોય છે, એમ જાણીને કોઈને મારવાની ઇચ્છા ન કરવી જોઈએ. (૨૯, ૩૦, ૩૧) ३२. परिणामिनि विश्वेऽस्मिन्, अनादिनिधने ध्रुवम् । सर्वे विपरिवर्तन्ते, चेतना अप्यचेतनाः ।। આ સંસાર વિવિધ રૂપોમાં નિરંતર પરિણમનશીલ તથા આદિઅંતરહિત છે. તેમાં ચેતન અને અચેતન-તમામ પદાથોની અવસ્થાઓ પરિવર્તિત થયા કરે છે. (૩૨) मेघः प्राह ३३. उत्पादव्ययधर्माणो, भावा ध्रौव्यान्विताः तदा । किमात्मा शाश्वतो देहोऽशाश्वतो विद्यते विभो ! મેઘ બોલ્યો, પ્રભુ ! તમામ પદાર્થો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યધર્મયુક્ત છે, તો પછી આત્મા શાશ્વત અને શરીર અશાશ્વત શા માટે ? (૩૩) भगवान् प्राह - રૂ૪. પર્યાયવેક્ષય થીમનું! માત્માવેષ ન શાશ્વતઃ | पुद्गलापेक्षया नूनं, शरीरञ्चापि शाश्वतम् ।। ભગવાને કહ્યું, ધીમદ્ ! પર્યાયની અપેક્ષાએ આત્મા પણ શાશ્વત નથી અને પુગલની અપેક્ષાએ શરીર પણ શાશ્વત છે. (૩૪) मेघः प्राह ३५. . आत्मास्तित्वमुपेतोऽपि, कथं दृश्यो न चक्षुषा ? भगवान् प्राह जीवपुद्गलयोगेन, दृश्यं जगदिदं भवेत् ।। સંબોધિ ૨૩૭. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264