Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 238
________________ मेघः प्राह ર૭. વિશાનવપુઃ તિ, જિતુ તુચ્છશરીરઃ | મિતિ શો રોષ:, તેષાં પ્રાણાતિપાતને? મેઘ બોલ્યો, કેટલાક જીવોનું શરીર વિશાળ હોય છે અને કેટલાક જીવોનું શરીર ખૂબ નાનું હોય છે. શું તેમની હિંસામાં દોષ એકસરખો જ લાગે છે ? (૨૭) भगवान् प्राह २८. ये केचित् क्षुद्रका जीवा, ये च सन्ति महालयाः । तद्वधे सदृशो दोषोऽसदृशो वेति नो वदेत् ।। ભગવાને કહ્યું, કેટલાક જીવોને શરીર નાનું હોય છે અને કેટલાક જીવોને મોટું. તેમને મારવામાં સમાન પાપ લાગે છે કે અસમાન- એમ ન કહેવું જોઈએ. (૨૮) २९. हन्तव्यं मन्यसे यं त्वं, स त्वमेवासि नापरः । यमाज्ञापयितव्यञ्च, स त्वमेवासि नापरः । રૂ. परितापयितव्यं यं, स त्वमेवासि नापरः । यञ्च परिग्रहीतव्यं, स त्वमेवासि नापरः ।। ३१. अपद्रावयितव्यं यं, स त्वमेवासि नापरः । अनुसंवेदनं ज्ञात्वा, हन्तव्यं नाभिप्रार्थयेत् ।। (afમર્વિશેષH) જેને તું મારવા ઇચ્છે છે એ તું જ છે, કોઈ બીજું નથી. જેના ઉપર તું અનુશાસન લાદવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી. જેને તું સંતપ્ત કરવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી. જેને તું દાસ-દાસી તરીકે પોતાને અધીન કરવા ઇચ્છે છે, એ તું જ છે, કોઈ બીજું નથી. સંબોધિ ૨૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264