Book Title: Sambodhi
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 237
________________ આત્મા ન પુરુષ છે, ન સ્ત્રી છે અને ન નપુસંક છે. તે વિચિત્ર પરિણતિઓ દ્વારા શરીરમાં પરિવર્તિત થતો રહે છે. (૨૧) २२. असवर्णः सवर्णों वा, नासौ क्वचन विद्यते । મનન્તજ્ઞાન-સમ્પન્ન, પતિ શુભાશુમ || આત્મા ન સવર્ણ છે અને ન તો અસવર્ણ છે. તે સ્વરૂપની દૃષ્ટિએ અનંત જ્ઞાનથી યુક્ત છે. શુભ, અશુભ કર્મો દ્વારા બદ્ધ હોવાને કારણે તે સંસારમાં પરિભ્રમણ કરે છે. (૨૨) ૨૩. રાત્રાન્ત યાનિ, મનુગા હર્તિનઃ | देहाद् देहान्तरं यान्ति, प्राणिनो देहवर्तिनः । ઘરમાં રહેનાર મનુષ્ય જેવી રીતે એક ઘર છોડીને બીજા ઘરમાં જાય છે, એવી જ રીતે શરીરમાં રહેનાર પ્રાણ એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે. (૨ ૩) ર૪. નારી નવો નવા ની, નવો િર પુતિને ! आद्या द्रव्यार्थिकी दृष्टिः, पर्यायार्थगता परा ।। આત્મા ન તો નવો છે કે ન જૂનો છે- તે દ્રવ્યાર્થિક દૃષ્ટિ છે. આત્મા નવો પણ છે અને જૂનો પણ છે- આ પર્યાયાર્થિક દૃષ્ટિ છે. (૨૪) રક. નવોડ િર પુરાણોડપિ, રેરો મવતિ હિનામું ! शैशवं यौवनं तत्र, वार्धक्यञ्चापि जायते ।। જીવોનું શરીર નવું પણ હોય છે અને જૂનું પણ હોય છે. શરીરમાં શૈશવ, યૌવન અને વાક્ય- ઘડપણ પણ આવે છે. (૨૫) २६. देहस्योपाधिभेदेन, यो वात्मानं जुगुप्सते । नात्मा तेनावबुद्धोऽस्ति, नात्मवादी स मन्यताम् ।। શરીરની ભિન્નતા હોવાને કારણે જે બીજા આત્માઓની ધૃણા કરે છે, તેણે આત્માને જાણ્યો નથી. તેને આત્મવાદી ન માનવો જોઈએ. (૨૬) સંબોધિ , ૨૩૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264