________________
આત્મા ન પુરુષ છે, ન સ્ત્રી છે અને ન નપુસંક છે. તે વિચિત્ર પરિણતિઓ દ્વારા શરીરમાં પરિવર્તિત થતો રહે છે. (૨૧)
२२. असवर्णः सवर्णों वा, नासौ क्वचन विद्यते ।
મનન્તજ્ઞાન-સમ્પન્ન, પતિ શુભાશુમ || આત્મા ન સવર્ણ છે અને ન તો અસવર્ણ છે. તે સ્વરૂપની દૃષ્ટિએ અનંત જ્ઞાનથી યુક્ત છે. શુભ, અશુભ કર્મો દ્વારા બદ્ધ હોવાને કારણે તે સંસારમાં પરિભ્રમણ કરે છે. (૨૨)
૨૩. રાત્રાન્ત યાનિ, મનુગા હર્તિનઃ |
देहाद् देहान्तरं यान्ति, प्राणिनो देहवर्तिनः । ઘરમાં રહેનાર મનુષ્ય જેવી રીતે એક ઘર છોડીને બીજા ઘરમાં જાય છે, એવી જ રીતે શરીરમાં રહેનાર પ્રાણ એક શરીરને છોડીને બીજા શરીરમાં જાય છે. (૨ ૩)
ર૪. નારી નવો નવા ની, નવો િર પુતિને !
आद्या द्रव्यार्थिकी दृष्टिः, पर्यायार्थगता परा ।। આત્મા ન તો નવો છે કે ન જૂનો છે- તે દ્રવ્યાર્થિક દૃષ્ટિ છે. આત્મા નવો પણ છે અને જૂનો પણ છે- આ પર્યાયાર્થિક દૃષ્ટિ છે. (૨૪)
રક. નવોડ િર પુરાણોડપિ, રેરો મવતિ હિનામું !
शैशवं यौवनं तत्र, वार्धक्यञ्चापि जायते ।। જીવોનું શરીર નવું પણ હોય છે અને જૂનું પણ હોય છે. શરીરમાં શૈશવ, યૌવન અને વાક્ય- ઘડપણ પણ આવે છે. (૨૫)
२६. देहस्योपाधिभेदेन, यो वात्मानं जुगुप्सते ।
नात्मा तेनावबुद्धोऽस्ति, नात्मवादी स मन्यताम् ।। શરીરની ભિન્નતા હોવાને કારણે જે બીજા આત્માઓની ધૃણા કરે છે, તેણે આત્માને જાણ્યો નથી. તેને આત્મવાદી ન માનવો જોઈએ. (૨૬)
સંબોધિ , ૨૩૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org