________________
५. स्थैर्य प्रभावना भक्तिः, कौशलं जिनशासने ।
तीर्थसेवा भवन्त्येता, भूषाः सम्यग्दृशो ध्रुवम् ।। ધર્મમાં સ્થિરતા, પ્રભાવના- ધર્મનું મહત્ત્વ વધે એવું કાર્ય કરવું, ધર્મ કે ધર્મગુરુ પ્રત્યે ભક્તિ રાખવી, જૈનશાસનમાં કુશળતા પ્રાપ્ત કરવી અને તીર્થસેવા-ચુતર્વિધ સંઘને ધાર્મિક સહયોગ આપવોવગેરે સમ્યકત્વનાં પાંચ ભૂષણ છે. (૫)
६. भारवाही यथाश्वासान्, भाराक्रान्तेऽश्नुते यथा ।
तथारम्भभराक्रान्त, आश्वासान् श्रावकोऽश्नुते ।। જેવી રીતે ભારથી લદાયેલો ભારવાહક વિશ્રામ લે છે એ જ રીતે આરંભ-હિંસાના ભારથી આક્રાંત શ્રાવક વિશ્રામ લે છે. (૬)
૭. ન્દ્રિયામધીનત્વ, વર્તતેડવર્મળ !
तथापि मानसे खेदं, ज्ञानित्वाद् वहते चिरम् ।। ઈન્દ્રિયોને અધીન થવાને કારણે તે પાપકર્મ-હિંસાત્મક ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, છતાં જ્ઞાનવાન હોવાને કારણે તે એ કાર્યમાં આનંદ નથી પામતો, ઉદાસીન રહે છે. (૭)
૮. મારી પ્રથમ તોડ્યું, શીતારીનું પ્રતિપદ્યતે |
સામાયિકં મોતીતિ, દ્વિતીય સોડપિ નાતે || વ્રત વગેરેનો સ્વીકાર કરવો એ શ્રાવકનો પ્રથમ વિશ્રામ છે. સામાયિક કરવું એ બીજો વિશ્રામ છે. (૮)
૧. પ્રતિપૂર્ણ પૌષધષ્ય, તૃતીય સ્થાવતુર્થઃ |
संलेखनां श्रितो यावज्जीवमनशनं सृजेत् ।। ઉપવાસપૂર્વક પૌષધ કરવો એ ત્રીજો વિશ્રામ છે અને સંલેખનાપૂર્વક આમરણ અનશન કરવું તે ચોથો વિશ્રામ છે. (૯)
१०. परिग्रहं प्रहास्यामि, भविष्यामि कदा मुनिः ।।
त्यक्ष्यामि च कदा भक्तं, ध्यात्वेदं शोधयेन्निजम् ।।
સંબોધિ - ૨૩૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org