Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti
View full book text
________________
ર૬૦
સમસુત્ત
આત્મા–વ્યકિતનું નિજત્વ અથવા એનું આસવ-મન, વચન અને કાયાની
જ્ઞાન-દર્શન-પ્રધાન ચેતન તથા અમૂર્ત પ્રવૃત્તિ દ્વારા શુભાશુભ કર્મોનું
અંતસ્તત્ત્વ (૧૮૫) (સૂત્ર ૧૫) આવવું (૬૦૧-૬૦૪). આદાન-નિક્ષેપણ-સમિતિ- વસ્તુઓને આસવ-અનુપ્રેક્ષા-વૈરાગ્ય વધારવા
લેવા – મૂકવામાં વિવેક – યતનાચાર મહજન્ય ભાવોની તથા મન, વચન (૪૧૦)
અને કાયાની પ્રવૃત્તિઓની હેયતાનું આધાકર્મચક્કી-ચૂલો વગેરેના અધિક ચિંતવન (૫૨૨) :
આરંભ દ્વારા કરવામાં આવતું આસદ્ધાર-કર્માગમનનું મૂળ કારણહિંસાયુક્ત ભેજન (૪૦૯ )
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને આભિનિધિક-જ્ઞાન- ઈંદ્રિયાભિમુખ યોગ (૬૦૫) .
વિષયોનું ગ્રહણ. મતિજ્ઞાનનું બીજું ઈન્દ્રિય-જ્ઞાનના પાંચ કરણ–સ્પર્શન, નામ (૬૭૭)
રસના, ઘાણ નેત્ર તથા શ્રોત્ર આયુકમ–આત્માને શરીરમાં રોકી (૪૭).
રાખવાવાળું કર્મ (૬૬) ઈહલોક-મનુષ્ય લોક કે તીરછા લોક આરમ્ભ-પ્રાણીઓને દુ:ખ પહોંચાડે (૧૨૭)
એવી હિંસક પ્રવૃત્તિ (૪૧૨, ૪૧૪) ઈર્યા-સમિતિ-ગમનાગમનવિષયક યતનાઆર્જવ-નિષ્કપટતા તથા સરળતા (૯૧) ચાર (૩૯૬) - આ ધ્યાન- ઇષ્ટવિયોગ, અનિષ્ટ- ઉચ્ચાર-સમિતિ–જુઓ૦ પ્રતિષ્ઠાપના
સંયોગ તથા વેદના વગેરેના કારણે સમિતિ ઉત્પન્ન થનારું દુ:ખ અથવા ખેદ- ઉત્માથકાલ–સંલેખનીયુક્ત મરણકાળ
યુક્ત મનની સ્થિતિ (૩૨૮) . (૫૭૮) આલોચના-સરળ ભાવ પૂર્વક પોતાના
ઉત્પાદ-દ્રવ્યની નિત્ય નવીન પર્યાયોની દોષોનું આત્મનિંદા કરતાં કરેલું
ઉત્પત્તિ (૬૬૬-૬૬૭) પ્રકટીકરણ (૪૬૧-૪૬૫) આવશ્યક-સાધુ દ્વારા નિત્ય કરણીય ઉપાદન-દોષ-ગૃહસ્થોને એમની ઇચ્છા પ્રતિક્રમણાદિ છે કર્તવ્ય (૬૧૮,
પ્રમાણે વિદ્યા, સિદ્ધિ અથવા ૬૨૦, ૬૨૪)
ચિકિત્સા વગેરેના ઉપાય બતાવવાથી આસન-ધ્યાન તથા તપ વગેરે માટે પ્રાપ્ત થઈ શકે એવી સદોષ સાધુએ પાળવાની કે કરવાની
ભિક્ષા (૪૦૫) બેસવા, ઊભા રહેવાની વિધિ. ઉત્સર્ગજ્ઞાનાદિ કાર્યની સફળતાને પલ્યકાસન (૪૮૯), વીરાસન સર્વથા નિર્દોષ અતિ કર્કશ માર્ગ (૪૫ર) આદિ ભેદને લઈ ઘણા જેમાં સાધુ કોઈ પણ પ્રકારનો પરિગ્રહ પ્રકારની.
ગ્રહણ નથી કરતો (૪૪)

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300