Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti

View full book text
Previous | Next

Page 285
________________ ખેચર–વિદ્યાના બળ વડે આકાશમાં સમ એવા જાતિ-વિશેષ, વિચરણ કરવામાં મનુષ્યોની એક વિદ્યાધર (૨૦૪) પારિભાષિક શઢકાશ ખરકમ –કોયલા બનાવવા, પશુ પાસે ભાર વહન કરાવવા વગેરે વગેરે એવા વ્યાપાર જે પ્રાણીઓને પીડા પહેોંચાડયા વિના થઇ શકતા જ નથી (૩૨૫). ગચ્છત્રણથી અધિક પુરુષો અથવા સાધુએના સમૂહ (૨૬) ગણુ-ત્રણ પુરુષો અથવા સાધુઓના સમૂહ અથવા વિર સાધુઓની પરંપરા (૨૬) ગણધર—તીર્થ કરના સાધુસમુદાયના નાયક જે અહં તાપદિષ્ટ જ્ઞાનને શબ્દબદ્ધ કરે છે (૧૯) . ગતિ એક ભવથી બીજે ભવ વું તે. આવી ગિત ચાર છે નારક, તિ``ચ, મનુષ્ય, તથા દેવ (૫૨) ગહ ણુ–રાગાદિનો ત્યાગ કરી કરેલા દોષોને ગુરુની સમક્ષ પ્રકટ કરવા (૪૩૦) ૨૩ ભૂમિકાઓ (૫૪૬-૫૪૮) ( વિશેષ જુઓ સૂત્ર ૩૨) ગુપ્તિ-સમિતિમાં સહાયક માનસિક, વાચનિક તથા કાયિક પ્રવૃત્તિઓનુ ગોપન (૩૮૪, ૩૮૬) ( વિશેષ જુઓ સૂત્ર ૨૬ ઇ) ગુરુ-સમ્યક્ત્વાદિ ગુણે। દ્રારા મહાન બન્યા હોવાને કારણે અહંત, સિદ્ધ આદિ પંચ પરમેષ્ઠી (૬) ગૃહિતમિથ્યાત્વ-જુઓ અભિગૃહીત મિથ્યાત્વ ગુણ–દ્રવ્યના સંપૂર્ણ પ્રદેશામાં તથા એની સમસ્ત પર્યાયામાં વ્યાપી રહેલા ધ દા. ત. મનુષ્યમાં જ્ઞાન અને કેરીમાં રસ (૬૬૧) ગુણવ્રત-શ્રાવકના પાંચ અણુવ્રતોમાં વૃદ્ધિ કરનારાં દિક્, દેશ તથા અને દંડ નામનાં ત્રણ વ્રત (૩૧૮) ગુણસ્થાન-કર્મના ઉદયને કારણે ઉત્પન્ન થતી સાધકની ઉત્તરોત્તર ઉન્નત ચૌદ ગાત્રક-જે કર્મના કારણે જીવ ઉચ્ચ તથા નીચ કુળમાં જન્મ લે છે (૬૬) ગૌરવ-વચન, કલા, ઋદ્ધિ તથા સમૃદ્ધિને લઈને વ્યકિતમાં ઉત્પન્ન થનારું અભિમાન (૩૪૮) જ્ઞાનાવરણ–જીવના જ્ઞાન ગુણને ઢાંકનારુ અથવા મંદ કરનારું કર્મ (૬૬) ગ્રન્થ-૨૪ પ્રકારના પરિગ્રહ (૧૪૩) ઘાતીક–જીવના જ્ઞાનાદિ અનુજીવી ગુણાના ઘાત કરનાર જ્ઞાનાવરણ, દ નાવરણ, મેાહનીય અને અંતરાય નામનાં ચાર ક (૭) ચતુ−૧. અર્થ-નય, ૨. ૪. નિક્ષેપ, ૫. કષાય, ૩. ગતિ, પર્યાયાર્થિ ક નય, ૬. શિક્ષાવ્રત–આ બધાં ચાર-ચાર હાય છે. ચતુરિન્દ્રિય-સ્પર્શન, રસના, ધ્રાણ તથા નેત્ર આ ચાર ઈન્દ્રિયાવાળા ભ્રમર વગેરે જીવ (૬૫૦) ચતુર્દ શ−૧. આભ્યંતર પરિગ્રહ, ૨. ગુણસ્થાન, 3. જીવસ્થાન,

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300