Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti

View full book text
Previous | Next

Page 292
________________ २७० સમણુસુત્ત’ ભાવિ નૈગમનય–રાંકલ્પમાત્રના આધારે અનુત્પન્ન પદાર્થને પણ એ નામે કહેવા, જેવી રીતે કે પાષાણને ‘પ્રતિમા’ કહેવી (૭૦૩) યતનાચાર (૩૯૧-૪૦૩) પર ગત ભુવન-ત્રણ છે. ઊર્ધ્વ, મધ્ય અને અધેા. (૭) ભૂત મૈગનમય–સંકલ્પમાત્રના આધાર પદાર્થને વર્તમાનમાં અવસ્થિત કહેવા દાં. ત. “ આજે દીપાવલીને દિવસે ભગવાન વીર નિર્વાણ પામ્યા. (૭૦૧) ભાગ-પરિભાગ "" પરિમાણુ-વ્રત– મર્યાદિત ભાગના થેાભ માટે ભાગ તથા પરિભાગની વસ્તુ કરવી (૩૨૫) મતિજ્ઞાન– ‘જુઓ આભિનિબાધિકજ્ઞાન' મદ-ગર્વ; આઠ છે— કુલ, જાતિ, લાભ, બલ, રૂપ, જ્ઞાન, તપ અને સત્તા. (૮૮, ૧૮૭) મન:પર્યવજ્ઞાન-બીજાના મનની વાત પ્રત્યક્ષ જાણી લેવાવાળું (૬૮૨, ૬૮૯) મનાગુપ્તિ-મનની પ્રવૃત્તિનું ગોપન જ્ઞાન (૪૧૨) મમકાર-આત્માને છેાડી બીજા બધા પદાર્થોમાં મારાપણા ”ના ભાવ (૧૮૬, ૩૪૬) મમત્વ-મમકાર (૭૯, ૧૪૨) મલ-કર્મ સ્કંધ (૫૮) મહાવ્રત–સાધુઓનુ સર્વ દેશત્રત. જુઓ—‘વ્રત’ શબ્દ (6 ભાવ-માહ ક્ષેાવિહીન અથવા વિજ્રાન્ત ભાવ ભાષા-સમિતિ-બોલવાના સંબંધે વિવેક માણાસ્થાન જેની જેની દ્વારા જીવાનું અન્વેષણ (શોધ) કરવામાં આવે એ તમામ ધર્મ ચૌદ છે: ગતિ, ઈંદ્રિય, કાય, યોગ, વેદ, કષાય સંયમ, દન, લેશ્યા, ભવ્યત્વ સશિત્વ, સમ્યક્ત્વ, આહારકત્વ (૧૮૨, ૩૬૭) માધ્યસ્થ્ય સમતા (૨૭૪, ૨૯૫) માગ–માક્ષને ઉપાય (૧૯૨) મા વ–અભિમાનહિત મૃદુ પરિણામ, દસ ધર્મમાંથી બીજા (૮૮) મિથ્યાત્વ યા મિથ્યાભ્રંશન-તત્ત્વા પ્રત્યે અાહા અથવા વિપરિત શ્રદ્દાથી અથવા તત્પરિણામસ્વરૂપ યથા ધર્મમાં અરુચિ. ચૌદ ગુણસ્થાનામાં પ્રથમ (૬૮, ૫૪૯) મિશ્ર–સાધકની ત્રીજી ભૂમિ જેમાં એના ગાળના • પરિણામ દહીં અને મિશ્રિત સ્વાદની માફક સમ્યક્ત્વ તથા મિથ્યાત્વના મિશ્રણ જેવા હોય છે (૫૫૧) મૂર્છા- ઈચ્છા, મમત્વભાવ, મેહાંધતા અથવા આસકિત (૩૭૯, ૧૪૨) મૂઢતા—ગાડરીયા પ્રવાહની જેમ રૂઢિગત મિથ્યા અંધવિશ્વાસ જે ત્રણ પ્રકારના છે—લાકમૂઢતા, દેવમૂઢતા ગુરુમૂઢતા. (૧૮૬) મૂર્ત-ઈંદ્રિય ગ્રાહ્ય હાવાને લીધે માત્ર પુદ્ગલ દ્રવ્ય (૫૯૫, ૬૨૬) મેાક્ષ–તમામ કર્મો નષ્ટ થઈ ગયા પછી કેવલજ્ઞાનાનંદમય સ્વરૂપ જીવને

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300