Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti

View full book text
Previous | Next

Page 296
________________ ર૭૪ સમસુત્ત સંસ્તર-સંલેખનાધારી સાધુને માટે વાળી સમુદ્યાત-વેદના વગેરેના નિમિત્તે દેહમાં ‘ઝૂડીને સાફ કરેલી જંતુ વિનાની સંકુચિત આત્માના અમુક પ્રદેશોનું ભૂમિ અથવા ઘાસનું બિછાનું (૫૭૬) દેહમાંથી બહાર નીકળી ફેલાઈ જવું. સંસ્થાન-શરીર તથા અન્ય પુગલ- આ સાત પ્રકારનું છે (૬૪૬). સંઘના વિવિધ આકાર (૧૮૩,૬૫૩) સમ્યકત્વ–જુઓ “સમ્યગ્દર્શન” સંહનન–શરીરના હાડકાઓનું દૃઢ સમ્યકચારિત્ર-વ્રત-સમિતિ આદિનું અથવા નબળું બંધન તથા જોડાવું પાલન વ્યવહાર-ચારિત્ર છે (૨૬૩) વગેરે. આ જ પ્રકારનું છે. (૧૮૩) અને નિજ સ્વરૂપમાં સ્થિતિસ્વરૂપ સપ્ત–૧. તત્ત્વ, ૨. નય, ૩. ભંગ, ૪. ભય, ૫. વ્યસન, ૬. સમુઘાત. (૨૬૮), મોહ-ક્ષોભ વિનાની સમતા આ બધાં સાત છે. અથવા પ્રશાંત ભાવ નિશ્ચય-ચારિત્ર છે (૨૭૪) સમતા-સુખ-દુ:ખ, શત્રુ-મિત્ર વગેરે સમ્યમિથ્યાત્વ–જુઓ મિ. દ્વિદ્રોમાં એક સરખો રહેનારો વીતરાગીઓને મેહ ક્ષોભ વિનાનું સમ્યજ્ઞાન–સમ્યગ્દર્શન–યુકત શાસ્ત્રા પરિણામ (૨૭૯, ૩૪૯, ૨૭૪) • શાન વ્યવહાર-સમ્યજ્ઞાન (૨૮, સમભિરૂઢ-નય-ત્રણ શબ્દનોમાંને | ૨૪૫) અને રાગાદિની નિવૃત્તિમાં બીજો જે પ્રથમ નય દ્વારા સ્વીકત પ્રેરક શુદ્ધાત્માનું જ્ઞાન નિશ્ચય- સમાન લિંગ આદિ વાળા એકાર્થ સમજ્ઞાન (૨૫૦- ૨૫૫). વાચી શબ્દોમાં પણ અર્થભેદ માને સમ્યગ્દર્શન-સાત તત્ત્વોની શ્રદ્ધા વ્યવછે (૭૧૧) હાર સમ્યગ્દર્શન અને આત્મરુચિ સમય-આત્મા (૨૬), ધર્મપંથ યા નિશ્ચય સમ્યગ્દર્શન (૨૨૦,૨૨૧) સગી-કેવલી–સાધકની તેરમી ભૂમિ મત (૨૩). જ્યાં પૂર્ણ કામ થઈ ગયા પછી સમયસાર– સર્વ વિકલ્પોથી પર પણ શરીર બાકી રહી ગયું હોવાથી આત્માને શુદ્ધ સ્વભાવ (૨૧૪). પ્રવૃત્તિ બનેલી રહે છે. અહંત જુઓ “શુદ્ધભાવ'. અથવા જીવન્મુકત અવસ્થા (પ૬ર, સમાધિ-આત્માનું નિર્વિકલ્પ ધ્યાન પ૬૩) (૪૨૬) અથવા શાત્રાધ્યયનમાં સરાગ-ચારિત્ર-વ્રત, સમિતિ, ગુપ્ત, તલ્લીનતા (૧૭૪). વગેરેનું ધારણ અને પાલન થયું સમારંભ-કાર્યને પ્રારંભ કરવા માટે હોય છતાં, સગા ભાવને કારણે જે સાધન ભેગાં કરવાં (૪૧૨-૪૧૪) ચારિત્રમાં આહાર તથા • યોગ્ય સમિતિ–યતનાચારપૂર્વક પ્રવૃત્તિ ઉપાધિના ગ્રહણસ્વરૂપ થોડોક (૩૮૬-૩૮૮) (જુ સૂત્ર ૨૬ ) અપવાદ સ્વીકારી લેવામાં આવે છે

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300