Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti

View full book text
Previous | Next

Page 280
________________ ૨૫૮ સમણાસુર’ અંતરાત્મા-દેહાદિથી ભિન્ન આત્મસ્વ- તરફ ઊપજેલી શ્રદ્ધા અને સત્ય તરફ રૂપને સમજનાર સમ્યગ્દષ્ટિ (૧૭૯) અશ્રદ્ધા (૫૪૯) અંતરાય-કર્મ–દાન, લાભાદિમાં બાધક અત્યંતર ગ્રન્થ-મિથ્યાદર્શન તથા કપાય કમ (૬૬) વગેરે ૧૪ ભાવ (૧૪૩). અન્યત્વ-અનુપ્રેક્ષા- પોતાના સ્વરૂપને અભ્યતર તપ-પ્રાયશ્ચિત્ત, વિનયાદિ રૂપે દેહાદિથી ભિન્ન દેખવાની ભાવના છે પ્રકારનું આંતરિક તપ (૪૫૬) (૫૧૮ -૫૨૦) અત્યંતર સંલેખના-કષાયોનું પાતળાઅપધ્યાન-રાગ-દ્રષવશ બીજાઓનું પણું (૫૭૪) . - અનિષ્ટ ચિંતન (૩૨૧) અમૂઢદષ્ટિ-ત. તરફ અભ્રાંતદૃષ્ટિ અપરભાવ-વસ્તુને શુદ્ધ સ્વભાવ અથવા | (૨૩૭) તત્ત્વ (૫૯૦). અમૂર્ત-ઈંદ્રિય જોઈ ન શકે તેવાં જીવ અપરમભાવ-અપરભાવવત (૫૯૦) વગેરે પાંચ દ્રવ્ય (૫૫૬૨૬) અપવાદ –ઓછી શકિતને લીધે વીતરાગ અાગી-કેવલી–સાધકની ચૌદમી અથવા માગીંઓને પણ આહારાદિ ગ્રહણની અંતિમ ભૂમિ જેમાં મન, વચન અને આશા (૪૪) " કાયાની સમસ્ત ચેષ્ટાઓ. શાંત થઈ અપૂર્વકરણ- સાધકની આઠમી ભૂમિ : જઈ શૈલેશી સ્થિતિ પ્રાપ્ત થઈ છે જેમાં પ્રવેશ કર્યા પછી જીવન એવા જીવ (૫૬૪) પરિણામ પ્રતિ સમય અપૂર્વ-અપૂર્વ અરહંત યા અહંત-પ્રથમ પરમેષ્ઠી થતાં જાય છે (૫૫૬-૫૫૭) (૧),જીવન્મુકત સર્વજ્ઞ (૭), જે ફરીને અપ્રદેશ–જેનો બીજો કોઈ પ્રદેશ નથી દેહ ધારણ કરતો નથી તે (૧૦૦) હતો એવા એકદેશી પરમાણુ (૬૫૨) અરૂપી–જુઓઅમૂર્ત (૫૯૨) અપ્રમત્ત–રાગ-દ્વેષરહિત, આત્મા તરફ અર્થ-શાનનો વિષય બની શકે તે દ્રવ્ય સદા જાગૃત (૧૬૬-૧૬૯) • ગુણ અને પર્યાય (૩૨) અલક-લકીની બહાર સ્થિત કેવળ અપ્રમત્ત સંયત–સાધકની સાતમી ભૂમિ, અસીમ આ જ્યાં કોઇ પણ પ્રકારનો પ્રમાદ વ્યક્ત નથી થતો. (૫૫૫) અવધિજ્ઞાન–મર્યાદિત દેશ-કાળની અપેક્ષાએ અંતરિત અમુક દ્રવ્યોને અપ્રમાદ-રાગ-દ્રુપ વિનાની આત્મ તથા એના સૂક્ષ્મ ભાવો સુધીની એક જાગૃતિ (સૂત્ર ૧૩) સીમા સુધી પ્રત્યક્ષ કરાવનારું જ્ઞાન અભયદાન-મરણ વગેરેના ભયથી ગ્રસ્ત (૬૮૧,૬૮૯) જીવોની રક્ષા કરવી (૩૩૫) અવમૌદર્ય–આહારની માત્રામાં કમેક્રમે અભિગૃહીત મિથ્યાત્વ-બીજાના ઉપદેશ કમી કરતાં જતાં એક ચાવલ સુધી વગેરેથી અસત્ય ધમ તથા તત્ત્વો પહોંચવું તે (૪૪૮)

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300