Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 197
________________ રામરાજ્ય: ૧૫૬: રાજ્યતંત્રમાં કાર્યકારી અમલદારાનુ સ્થાન ખાસ અગત્યનુ' હાય છે. એવા અમલદારા પ્રજા અને પ્રધાન વચ્ચેના પુલનુ કામ કરવાને બદલે, પ્રજાના માણસે પાસે વિવિધ જાતની માંગણીઓ મૂકે અને સ્વાર્થા ધ થઇને તમે તેમની તે માગણીઓને સંતોષવાની 'હા' પાડી દે। એટલે પછી તેમનામાં અને તમારામાં ફેર શે? આવું વર્તન તમને શાલે છે ? આવા વર્તનવાળા પ્રજાજને રામરાજ્યની વાત કરે તેને શું અથ? અમલદાર તમને જોઇને એના અમલદાર ધના પાલનમાં લીન બની જાય એવી પવિત્ર હુવા તમારે તમારી આસપાસ નિર્માણુ કરવી જોઇએ. આ નિર્માણ કાર્ય માટે તમારે ન્યાયપરાયણ જીવન ગાળવુ જોઇએ. અન્યાયના માગે મળતી સપત્તિ સામે આંખ પણ ન માંડવી જોઇએ. સપત્તિને કારણે નીતિ ચૂકવી એ તે રેવડી સાથે સેાનાની કલ્લી કાઢી આપવા કરતાં પણ વધુ ખેાટના સાદા છે. અમલદાર કે જેમના હાથમાં અમાર નાણાં-જમીન વગેરેના વહીવટ છે તેમને જો અમે અમારા અંગત લાભની અપેક્ષાએ લાલચ આપતા થઈશું તે એ અમલદારો જતે દહાડે લાંચને પણ પાતાના હક્ક સમજી બેસશે અને વગર લાંચે કાઈનું ય કાર્ય સુગમતાપૂર્વક, સમયસર પાર નહિ પડે અને તેનાં માઠાં પરિણામ સરવાળે અમારું જ ભાગવવાં પડશે એવી સમ્યક્ સૂઝ રામરાજ્ય ઝ’ખી રહેલા પ્રજાજનામાં હાવી જ જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234