Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 195
________________ રામરાજ્ય: પાયાની વાતા રામરાજ્યના નવનિર્માણ માટે રામચંદ્રજીના જીવનના આદર્શ ખરાખર નજર સામે રાખે ! એ આદશ ના ભાગે મળતા ક્ષણિક સુખની લાલસામાં ન લપટાએ! રામના રાજ્યમાં તે પૂરી ન્યાય પ્રવા હતા. જ્યારે આજે તે પેાતાની સાચી ફરિયાદ લઈને અમલદાર ચાપ્રધાનને ત્યાં ગએલા પ્રજાજના પણ ધ ચઢે છે. ૧૫૪: રાષ્ટ્રના સયાગ પ્રજાએ વિચારવા જોઇએ. પ્રજાની સ્થિતિનું પૂરું ભાન રાષ્ટ્રના આગેવાનને રહેવુ જોઈએ. જીવનની સર્વાંગી શુદ્ધિને સર્વથા સાનુકૂળ સંચાગેાના નવનિર્માણના લક્ષ્યપૂર્વક રાજ્યતંત્રનું સંચાલન કરવાની પેાતાની જવામદારીના પાલનમાં એપરવાઈ, આળસ કે નિમળતા લવલેશ નજ નભી શકે કે ન નભાવી શકાય એ સત્યને અપલાપ કરનારા પ્રધાના યા અમલદારાને તત્કાલ તેમને તે હાદ્દો છેડી જ દેવા પડે એવી જાગૃતિ ખમીરવંતી પ્રજા જ દાખવી શકે. જ્યારે આજે તમારામાં એ ખમીરા મહદ્ અંશે અભાવ હાવાથી તમે નથી પ્રજા તરીકેના તમારા ધમ મજાવી શકતા કે નથી પ્રધાના તેમજ અમલદારા પેાતાના ધર્મને વફાદાર રહી શકતા. પ્રધાના પ્રજાને એકસપીના ઉપદેશ આપે અને પેાતે માંહેામાંહે પદ્મ તેમજ પ્રતિષ્ઠા માટે ઝઘડે તેના શે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234