Book Title: Rushabh Panchashika
Author(s): Dhanpal Mahakavi, Hiralal R Kapadia
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 285
________________ ૨૫૨ શ્રીવીરસ્તુતિ [ શ્રીનપટ્ટअवचूर्णिः कहेति । कथं क्रियते परितोषः। न समवसरणे आगता ये जन्तवस्तेषां देवश्रितेन प्रकाराणां वृन्देन {इत्यसङ्कल्पम् } । पक्षे असमः-अनन्यसदृशः। शरणाय आगंता ये तेषां पादावेवारविन्दं-पमं तेन ॥२६॥ શબ્દાર્થ જદ (૪)=કેમ. સિવિક (વિત)=સેવાયેલ, આશ્રિત. વશીક (ચિત્ત) કરાય છે. સુવિgor=સુરોથી સેવિત. હિમોનો (જરિતોષિક)=સંતોષ. સુદ (તાવ) તારા. gfકો (તિતો:)= , વિજ (નિન)=જિન, વીતરાગ. હિરો (તિવો)=પ્રતિદેવ. વર (વર)=ઉત્તમ. મોત (સમવસરળ)=સમવસરણ, દેશના-સ્થળ. | ઇંદ્ર (%)=ઇન્દ્ર. જાવા (માસ)=આવેલ. નિવકિછે જિનોત્તમને વિષે ઈન્દ્ર! કારમોતoriયા=સમવસરણને વિષે નહિ આવેલા. પથાર (ઝાઝાર)=પ્રાકાર, ગઢ. મસમો ()=નિરૂપમ, અસાધારણ. વિંર (~)=સમૂહ. (રાવળ)=શરણ, આશ્રય. ura (૨)=ચરણ, પગ. હાથા=શરણે આવેલા. સર્વિઃ (અરવિન્ટ)=કમળ. તૂi (ગજૂનાં પ્રાણીઓને. | Targવંજ (૧) ગઢના સમૂહથી; (૨) ચરણge (ગુર)=સુર, દેવ. કમલથી. પદ્યાર્થ વિ – બહે જિનેશ્વર! સમવસરણને વિષે નહિ આવેલા એવા જીને (પણ) તારા (સમવસરણ સંબંધી) સુ–સેવિત ગઢનો સમૂહ કેવી રીતે સંતેષ (ઉત્પન્ન) કરે છે? પરિ–“હે જિનવરપતિ! તારા શરણે આવેલા જીવોને સુ–સેવિત તારા ચરણકમળથી અસાધારણ સંતોષ થાય છે.”—૨૬ સ્પષ્ટીકરણ અર્થ-સૂચન પંડિતજીએ અણમોલ૦ માંથી ૪ ને પૃથક્ ગણીને તેમજ હિતનું પ્રતિદોષ એવું રૂપાન્તર સૂચવીને નીચે મુજબ અર્થ કર્યો છે (પરંતુ તે ઉપર્યુક્ત અર્થે સાથે હરીફાઈ કરી શકે તેમ જણાતું નથી) – હે જિનવરે! શરણાગત જંતુઓને સુરસેવિત તારા ચરણારવિંદ વડે જે અસમ-અસાધારણ પ્રતિદોષ કરવામાં આવે છે, તે શી રીતે? તારા ચરણારવિંદ તો દોષનો નાશ કરવા માટે સુપ્રસિદ્ધ છે. છતાં એનાથી આવું વિપરીત કેમ થઈ શકે? 'आगतानां पादारविन्देन' इति क-ख-ग-पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314