Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 349
________________ જગડુશાહ ઘેર લાવ્યા. યંતસિંહે બધી વાત કરી અને કહ્યું: અપની આબરૂ ખાતર મેં આટલા બધા પિયા ખર્ચા છે. હવે આપને જે શિક્ષા કરવી ઘટે તે કરો.” જગડુ કહે, “જયંતસિંહ ગાંડે થે કે શું? તે તો મારી આબરૂ વધારી એટલે તને તો મારે શરપાવ આપ જોઈએ.” એમ કહી એક કણબી પાઘડી અને મોતીની કંઠીને શિરપાવ આપે. આ પત્થર તેણે ઘરના આંગણામાં જડ. એક વખત એક જોગી બાવા ભિક્ષા લેવા આવ્યા. તેમણે આ પત્થર જઈને જગડુને કહ્યું: “બચ્ચા ! આ પત્થરમાં કિસ્મતી રત્ન છે, માટે એને તેડીને લઈ લે.' જગડુએ તેમ કર્યું. તેને પિતાને પાર રવો નહિ. : ૩ જગડુશાહને રિદ્ધિ સિદ્ધિ ખૂબ થઈ પણ પુત્ર ન થ. એક દીકરી થઈ. તે પણ પરણાવતાંજ રાંડી. આથી તેમને ખૂબ દુઃખ થયું. પણ એ દુઃખના રોદણી ન રોતાં તેમણે ધર્મનાં કાર્યો કરવા માંડયાં અને એથી પોતાના આત્માને શાંત કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384