Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 354
________________ १० જગશાહે જગડ઼ેશાહુના ધાન્યના કાઠારા ભરાઈ ગયા. આ અધા કાઠારમાં જગડૂશાહે અકેક તાંખાનું પતરૂંનખાવ્યુ` અને તેમાં ફકત આટલાજ શબ્દો લખ્યા : “ આ કણ ગરીમાને માટે છે. ” જગડુંશાહ. સંવત ૧૩૧૩ની સાલ હતી. ખેડુતાએ જમીના ખેડીને તૈયાર રાખી હતી. મેઘરાજાની મહેર થવાની સહુ કાઈ રાહ જોતું હતું પણ અષાડી મેહુ આન્યા નહિ. શ્રાવણ ને ભાદરવા પણ ખાલી ગયા. ખરેખર ભયકર દુકાળની શરૂઆત થઇ! લેાકેા લમણે હાથ મુઠ્ઠી નિરાશ થયા અને આવતા વરસે તેા ભગવાન કૃપા કરશે એમ આશા રાખી જેમ તેમ દિવસેા પસાર કરવા લાગ્યા. જગડૂશાહે આ વખતે કેટલીક સદાવ્રતશાળાઓ ખાલી દ્વીધી ને તદ્દન નિરાધાર માણસાને દુકાળમાંથી ઉગારી લીધા. આ ઉડાઉડના સમય મુરકે લીથી પસાર કરતા સવત ૧૩૧૪ના જેઠ મહિને આવ્યા અને અધારિયાની શરૂઆત થઈ. પણ આકાશમાં વરસાદે ગારભા ધાણ્યા નહિ. લોઢાના જીવ તાળવે ચાટી ગયા. હવે અષાડ તરફ મીટ માંડી. પરંતુ અષાડ પશુ ઠગારા નીકળ્યા ! શ્રાવણ માસમાં પાણીના બે ચાર યુ≠ નાંખી મેધરાજા રિસાઈ ગયા ને ફરી ન દેખાયા. તે નજ દેખાયા ! ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384