Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 356
________________ ૧૨ જગદૂશાહે અને ખાવા માટે ઠેરઠેર હુલ્લડો થવા લાગ્યા. વૃક્ષાનાં પત્તાં તથા ધાસ સુદ્ધાં આ દુકાળિયાએ સાચટ કરી નાંખ્યા ! કેટલેક ઠેકાણે તેા બાળકાને ત્રુંજીને પણ લોકાએ ભૂખ મટાડી ! કાઇ રાજાના કાઠારમાં પણ અનાજ રહ્યું નહિ ! આ વખતે બધાની નજર જગડૂશાહ ઉપર પડી અને જગડુશાહ પણ બરાબર દાતાર થયા. ગુજરાતના મહારાજા વીસલદેવે જગડૂશાહને બાલાગ્યા અને કહ્યું: ‘ જગડુશાહ ! તમે લેાકાની જે સેવા કરે છે. તેથી અમે બહુ રાજી થયા છીએ પણ હવે અમારૂ પણ થોડું કામ પડશે. ' જગડૂશાહે નમ્રતાથી કહ્યું: ‘મહારાજ ! એ શું બોલ્યા ? સેવકને દાઈ પણ હુકમ ફરમાવો, ’ વિસલદેવે કહ્યું: અમે સાંભળ્યું છે કે આ પાટણમાંજ તમારા ધાન્યના ૭૦૦ કાઠારા છે. તા એમાંથી થાડુક ધાન્ય અમેાર્ન પણ આપે.’ જગડુશાહે કહ્યું: ‘મહારાજ ! મારી વતીનુ જરા પશુ અનાજ આ પાટણમાં નથી. ખાતરી કરવી ઢાય તા એ કાઠારા ઉધાડીને જુા. ' મહારાજા વીસલદેવે એક કાઠાર ખાલાવીને જોયું તા . અંદરથી ત્રાંબાની તકતી નીકળી. તેમાં લખ્યું હતું કે આ કણુ ગરીમા માટે છે. નગઢાહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384