Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 372
________________ ૧૨ મુનિશ્રી મેતાર્ય સેની રસોડામાંથી બહાર આવ્યું. મેદક મિઠાઈને થાળ લાગે. ઉત્તમ ભાવે મુનિરાજને તે ભિક્ષા વહેરાવી. મુનિરાજ ચાલ્યા. સની દુકાને આવ્યું. જએ તે સેનાના જવલાં નહિ! અરે ! અહીંથી સેનાના જવલાં કયાં ગયાં? તેના પેટમાં ફાળ પડી. અહીં જોયું, તહીં જોયું, પણ ક્યાંય સેનાના જવલાં નહિ તેને લાગ્યું કે જરૂર પેલા સાધુ આ જવલાં ઊપાડી ગયા લાવ તેને પકડીને તપાસ કરું. મુનિરાજ તે માસના ઉપવાસી હતા. એટલે હજી આંગણું છોડયું નહોતું. સનીએ સાધુને પકડીને ઉભા રાખ્યા અને પૂછયું“ સેનાના જવલાં કયાં છે?” મુનિરાજે વિચાર કર્યો. જે કોંચ પક્ષીની વાત કહીશ તો બિચારાનો જીવ જશે. માટે શાંતજ રહેવા દે, તેમણે કાંઈ જવાબ આપે નહિ. સનીની શંકા મજબુત થઈ. તેણે બે ત્રણ વખત મુનિને પૂછયું પણ જવાબ મળે નહિ. આથી તે ખૂબ ક્રોધે ભરાયે. પાસે આળું ચામડું પડયું હતું. તે કસકસીને મેતાર્ય મુનિના માથે બાંધ્યું. પણ મેતાર્ય મુનિ સમતાના ભંડાર. તે કાંઈ પણ બેલ્યા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384