Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 166
________________ Âયાદિ સ્વરૂપ આ નવ તત્ત્વોની સમજ અને યથાર્થ શ્રદ્ધા માટે શેય, ઉપાદેય અને હેયનું સ્વરૂપ સમજવું જરૂરી છે. નામ શેય વ્યાખ્યા જાણવાયોગ્ય ઉપાદેય આદરવા યોગ્ય તજવા યોગ્ય હેય જગતમાં વ્યાપ્ત સર્વ પદાર્થો પરમાર્થથી તો આત્મા જ શેય અને અપેક્ષાએ આ ભેદ સમજવા. તત્ત્વના નામ જીવ, અજીવ પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ પાપ આશ્રવ અને બંધ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ પુણ્યતત્ત્વ આત્મશક્તિરૂપ નથી. પરંતુ માર્ગની પ્રાપ્તિમાં તે ભોમિયારૂપ છે. અશુભ આશ્રવથી છૂટવા, પ્રારંભની ભૂમિકામાં પુણ્ય શુભાશ્રવ છતાં ઉપાદેય કહ્યું તે વ્યવહાર કથન છે. માર્ગ મળી જતાં જેમ ભોમિયો છૂટી જાય છે; તેમ પુણ્ય પણ ત્યાજ્ય છે. માનવ જન્મ મળવો તે પણ પુણ્યયોગ છે. શ્રાવક દશામાં અશુભ પ્રવૃત્તિથી દૂર થવા શુભ પ્રવૃત્તિને ઉપાદેય માની છે. મુનિદશામાં તે અપવાદરૂપ છે. પુણ્યને જીવતત્ત્વના ભેદમાં ગણવામાં આવતું નથી. સંવર નિર્જરા આત્મશક્તિરૂપ છે. તેથી જીવના ભેદમાં મૂક્યા છે. જીવ અજીવ તત્ત્વમાં નવ તત્ત્વોનો સમાવેશ થાય છે. જીવ : જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ. અજીવ : જીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ આ પ્રમાણે જિનેશ્વરે બે તત્ત્વની મુખ્યતા બતાવી જીવ પુદ્ગલના સંયોગથી થતી અવસ્થાઓનો બોધ આપ્યો છે. આ અવસ્થાઓને સાધક સમજે અને મોક્ષસ્વરૂપ આત્માની શ્રદ્ધા કરે તેને પરમ વિવેક કહ્યો છે. જાણવા જેવાં તો બે જ તત્ત્વો છે પરંતુ એ તત્ત્વોમાં જે પરિણમન થાય છે તે જ સંસારની વિચિત્રતા છે. જીવ અજીવનો સંયોગ પુણ્યપાપ આશ્રવથી થાય છે. જીવની Jain Education International સ્વભાવથી શેયરૂપ છે. પરંતુ ઉપાદેય છે. છતાં શ્રદ્ધા તત્ત્વની For Private & Personal Use Only ૧૫૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180