________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 75 મરણ સમાન ભય નથી અને ક્ષુધા સમાન વેદના નથી.” પછી રાજાએ દેવતાને કહ્યું કે-“હે દેવ! રાજ્યને યોગ્ય કોઈ પુરૂષ બતાવે કે જેથી તેને રાજ્યપર સ્થાપન કરૂં દેવ બોલ્યા કે હે રાજન! પુણ્યથી અધિક એવા આ પ્રિયંકરને જ તું પોતાનું રાજ્ય આપ, બીજું કઈ અહીં રાજ્યગ્ય નથી.” રાજા બોલ્યા કે “મારા હારના ચેર એવા એને રાજ્ય આપવું એગ્ય નથી. કહ્યું છે કે-કુરા જાના હાથમાં રાજ્ય આવવાથી પ્રજાને સુખ કયાંથી ? કુપુત્રના ગથી પિતાને શાંતિ ક્યાંથી? કુદારાથી ભર્તારને આનંદ ક્યાંથી? અને કુશિષ્યને ભણાવતાં અધ્યાપકને યશ ક્યાંથી ?" દેવ બોલ્યા કે-“હે નરાધિપ ! જે પિતાની પ્રજાનું સદા સુખ વાંછતો હોય તે પુ ત્કૃષ્ટ એવા પ્રિયંકરને જ રાજ્યપર સ્થાપન કર. વળી એ પ્રિયંકર નિરપરાધી છે, એણે તારો હાર એ નથી વિચાર કરે કે આરક્ષકથી રક્ષિત થયેલા અને તાળું દીધેલા એવા તારા ભડારમાં એ શી રીતે જઈ શકે? પરંતુ એ તારે હાર મેં તારા ભંડારમાંથી લઇને આટલા દિવસ મારી પાસે રાખ્યા હતા. આજ “આ રાજ્યગ્ય પુરૂષ છે, એમ તને સૂચના કરવા માટે એની પાસેથી યંકરને બંધનરહિત કરી દેવને કહ્યું કે-“હે દેવ ! આ મારા દાનશુર નામના પુત્રને રાજ્યપર સ્થાપન કરે. " દેવતા બોલ્યો કેકહે રાજન્ ! એ પણ અલ્પ આયુષવાળો છે. વળી પ્રિયંકર વિના બીજે કઈ પણ પ્રજાપ્રિય થવાનો નથી. હે રાજન ! જે તું ન માનતો હોય, તો નગરમાંથી ચાર કુમારિકાઓને બોલાવીને આ સભામાં તિલક કરાવે. તેઓ સ્વયમેવ જેને તિલક કરે, તેને જ તારે રાજ્યપર સ્થાપ.' આ પ્રમાણે સાંભળીને રાજાએ તથા સભાસ P AC. Gunatnasul M.S. Jun Gun Aaradhak Trust