________________ પ્રિયંકર નૃપ ચરિત્ર, હચિતદાન અને કીર્તિદાન-એ પાંચ દાનમાં પ્રથમના બે મોક્ષ , આપે છે અને બાકીના ત્રણ ભેગાદિક આપે છે? આ પ્રમાણે વિવિધ ધર્મકાર્યો કરીને અને અંતસમયે આરાધનાપૂર્વક અનશન કરી મરણ પામીને તે સધર્મદેવેલેકમાં દેવપણે ઉત્પન્ન થયો. અને ત્યાંથી ચ્યવને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી નિરતિચારપણે પાળીને મોક્ષે જશે. પ સ્તોત્ર, જે દયાવંતિ વિવાનિસTI. તેvi પ્રિયંવ, સંવ યુ હે " III // इति श्री उपसर्गहरस्तोत्रमाहात्म्यप्रकाशकं श्री जिनमुरिकृतं * નિયંત્રિ | : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -