________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
(અનુષ્ટુમ્ )
तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल ।
यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते ।। १३४।।
બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થ:- [તિ] ખરેખર [તંત્ સામર્થ્ય ] તે ( આશ્ચર્યકારક ) સામર્થ્ય જ્ઞાનસ્ય વ] જ્ઞાનનું જ છે [ વા] અથવા [વિરાચ વ] વિરાગનું જ છે [યત્] કે [: અવિ] કોઈ (સમ્યગ્દષ્ટિ જીવ ) [ { મુગ્ગાન: અપિ] કર્મને ભોગવતો છતો [ ર્મમિ: ન વધ્યુતે] કર્મોથી બંધાતો નથી ! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે. ) ૧૩૪.
*
*
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે
*
સમયસાર ગાથા ૧૯૪ : મથાળું છેઃ
જુઓ, નિર્જરા ત્રણ પ્રકારે છે. કર્મનું ખરી જવું તે (જડની નિર્જરા ) દ્રવ્યનિર્જરા છે. અશુદ્ધતાનું ટળવું તે ( પોતાની ) ભાવનિર્જરા (નાસ્તિથી ) છે અને શુદ્ધતાની વૃદ્ધિ થવી તે ભાવનિર્જરા ( અસ્તિથી ) છે. તેમાં દ્રવ્યનિર્જરાની વાત ગાથા ૧૯૩માં આવી ગઈ. અહીં જે અશુદ્ધતાનું ટળવું તે ભાવનિર્જરાની વાત આ ગાથામાં હવે કહે છે.
* ગાથા ૧૯૪ : ટીકા ઉપ૨નું પ્રવચન *
પદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુ:ખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા –એ બે પ્રકારોને અતિમતું નથી. (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ ).’
અહાહા...! ગાથામાં બહુ જ ભર્યું છે. કહે છે-‘પરદ્રવ્ય ભોગવવામાં આવતાં...' જુઓ, પરદ્રવ્ય કાંઈ ભોગવી શકાય છે એમ નથી, પણ આ તો નિમિત્તનું કથન છે. આ શરીર, દાળ, ભાત, શાક કે સ્ત્રીનું શરીર જે જડ રૂપી છે તેને આત્મા ભોગવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com