________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
- ૧૫
ગચ્છ, સંઘાડા અને સંપ્રદાયોમાં ચાલતા મમત્વ વિશેની એમની “લોચ કરાવતાં આત્માની સારી રીતે સમાધિ રહી હતી. લોચ આંતરવેદના પણ એક નોંધમાં વ્યક્ત થાય છે. તેઓ લઘુ વર્તુળમાંથી કરાવતી વખતે આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળી હતી અને અનંત આત્મશુદ્ધ વર્તુળમાં પ્રવેશવાની હિમાયત કરે છે અને આમાં હૃદયમાં કુંભક પ્રાણાયામ ધારવામાં આવતો હતો, તેથી લોચ એમની વ્યાપક તેમજ સમન્વયસાધક દૃષ્ટિનો પરિચય સાંપડે છે. કરાવતા આત્માનો શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામતો હતો... આ કાલમાં
તેઓ પોતાના વિહારનાં સ્થાનોનું પણ વર્ણન આપે છે. એ સાધુઓને લોચનો પરિષહ આકરો છે. આત્મજ્ઞાનની કસોટી ખરેખર સ્થાનોના જૈનોની અને જૈનમંદિરોની વિગતો આપે છે. શિલાલેખોનો લોચથી અમુક અંશે થઈ શકે છે. શરીરથી આત્માને ભિન્ન થયા બાદ ઝીણવટભેર અભ્યાસ કરે છે. વિ. સં. ૧૯૭૧ના મહા વદ ૧૩ને લોચ કરાવતી વખતે આત્મજ્ઞાનીને પરિષહ સહવાથી અમુક અંશે શુક્રવારે દેલવાડાથી આબુ આવ્યા અને એક ઇતિહાસના સંશોધકની અનુભવ પ્રાપ્ત થાય છે.' જેમ તેઓ પોતાની નોંધમાં લખે છે –
આમ, આ જાગ્રત આત્મા જીવનની પ્રત્યેક ક્રિયામાં આત્માના ‘વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં દેરાણી-જેઠાણીના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળે છે. તે હકીકત આ લોચની વિગતમાં ગોખલા કહેવાય છે, પરંતુ તે પર લખેલા લેખના આધારે ખોટી પણ જોવા મળે છે. ધ્યાનને મહત્ત્વ આપનાર આચાર્યશ્રી પડે છે. તેજપાલની સ્ત્રી સુહડાદેવીના શ્રેયાર્થે તે બે ગોખલાઓને બુદ્ધિસાગરસૂરિજી જ્યાં ક્યાંય શાંતિ જુએ કે તરત આત્મધ્યાન લગાવી તેજપાલે કરાવ્યા છે.'
દે છે. કોઈ વગડામાં જૈનમંદિર મળી જાય તો તે એમને ધ્યાન માટે આ રીતે આચાર્યશ્રી જૈનમંદિરોના શિલાલેખોનો ઝીણવટભેર ખૂબ અનૂકૂળ લાગે છે. ફાગણ વદ ૧૦ના દિવસે “સરસ્વતી નદીના અભ્યાસ કરે છે અને સાથોસાથ ધર્મસ્થાનના આત્મજ્યોતિ જગાડતા કિનારે રેતના બેટડામાં બેસી આજરોજ એક કલાક આત્મધ્યાન ધર્યું,” પ્રભાવને અંતરમાં અનુભવે છે. આથી જ તેઓ કહે છે-
એમ નોંધે છે. તો “જોટાણામાં ક્ષેત્રપાળના સ્થાનના ઓટલા પર ચેતનજીને ખેડબ્રહ્મા, દેરોલ, ગલોડા વગેરેમાં સ્થાવર તીર્થનાં સાંજના વખતે એક કલ્પકપર્યત આત્મધ્યાન ધરવાથી આત્માના દર્શન કરાવી આત્મરમણતામાં વૃદ્ધિ કરવા યાત્રાનો પ્રયત્ન સેવ્યો.” અલૌકિક અનુભવની ઝાંખી થઈ’ એમ નોંધે છે.
આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની એક વિશેષતા એ છે કે એમણે આત્માનુભવ વિલક્ષણ હોય છે. એની વિલક્ષણતા સંવત ૧૯૭૧ના ભુલાયેલી યોગસાધનાને પુનઃ પ્રતિષ્ઠા આપી. આ રોજનીશીમાં પોષ સુદ ૧૦ની રાત્રે થયેલા અનુભવમાં નજરે પડે છે. આ અનુભવ અધ્યાત્મજ્ઞાન સંબંધી તેઓ વિસ્તૃત ચર્ચા કરે છે. આમાં એમનો ઘણો ગહન હોય છે અને તેઓ પોતાના આત્માનુભવને શાસ્ત્રીય શાસ્ત્રનો અભ્યાસ, વિચારક તરીકેની સૂક્ષ્મતા, કથનને ક્રમબદ્ધ પરિભાષાથી પ્રગટ કરતાં કહે છેઆલેખવાની કુશળતા તેમ જ પોતાના કથયિતવ્યને શાસ્ત્રના “પોષ સુદિ દશમની રાત્રે આત્મા અને પરમાત્માની એકતાના આધારો ટાંકીને દર્શાવવાની નિપુણતા જોવા મળે છે. રોજનીશીનાં ધ્યાનની દીર્ઘકાળ, સતત પ્રવાહ રહ્યો અને તેથી જે આત્માનંદ પ્રગટ્યો સડસઠ પાનાંઓમાં એમણે આ વિષયની વિસ્તૃત ચર્ચા કરી છે. તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આત્માની નિષ્કામ દશાના
વિહાર, વ્યાખ્યાન, ઉપદેશ, વાચન, મનન અને લેખનમાં રત સત્યસુખનો અપૂર્વ સાક્ષાત્કાર ખરેખર અનુભવમાં ભાસ્યો તે વખતે રહેતા આ યોગીરાજનું લક્ષ તો આત્માની ઓળખ પામવાનું જ રહ્યું રાગદ્વેષની ઉપશમતા વિશેષતઃ પ્રકટેલી દેખાઈ. એકલારા ગામમાં છે. આ રોજનીશીમાં સાલંબન કે નિરાલંબન ધ્યાનની ચર્ચા કરીને નિવૃત્તિ સ્થળ વગેરે કારણોથી અપૂર્વ આત્મસુખ અનુભવાયું. તેઓ આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને, આત્મસમાધિ પ્રાપ્ત ઉપાધિરહિત દશામાં શુદ્ધોપયોગ સહજ સુખ અનુભવમાં આવે છે.” કરવાનું કહે છે. આ આત્મસમાધિની મહત્તા દર્શાવતા તેઓ કહે પછીની રાત્રિનો અનુભવ લખતાં તેઓ કહે છે :
‘દેશોત્તરમાં રાત્રિના વખતમાં આત્માની અપૂર્વ સમાધિમાં વિશેષ ‘સમાધિસુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યજીવનનું મુખ્ય કર્તવ્ય છે. કાલ વીત્યો.' સમાધિસુખને પ્રાપ્ત કરવું એ કદાપિ આત્મધ્યાન વિના બની શકે એ પછી પોષ વદ ૧ના દિવસે ઈડરગઢના વિહાર દરમિયાન એમ નથી. આત્મધ્યાનમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખીને આત્મધ્યાનનો તેઓ લખે છેસ્થિરોપયોગે અભ્યાસ કરવાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનનું “રણમલ્લની ચોકી પાસેની ધૂણીવાળી ગુફામાં અગ્નિના ચોતરા સમ્યક સ્વરૂપ અવબોધાય છે, અને તેથી સાલંબન અને નિરાલંબન પર અડધો કલાક ધ્યાન ધર્યું તેથી આત્માની સ્થિરતા સંબંધી ધ્યાનથી શંકાનું સમાધાન થવા પૂર્વક આત્મોન્નતિના માર્ગમાં અપૂર્વભાવ પ્રકટ્યો અને તેથી અપૂર્વ સહજાનંદ પ્રકટ્યો. આવી વિદ્યુતવેગે ગમન કરી શકાય છે, એમ સગુરુગમથી અવબોધવું.' ધ્યાનસ્થિતિમાં સદા રહેવાય એ જ આંતરિક ઉત્કટ ભાવના છે એવો
તેઓ સાધુજીવનમાં થતા અનુભવોને આલેખે છે. સંવત અધિકાર પ્રાપ્ત થાઓ.' ૧૯૭૧ના શ્રાવણ વદ ૭ને બુધવારના રોજ સવારના સાડા સાત નવા વર્ષની મંગલયાત્રા આરંભે આ આત્મજ્ઞાનીની જે ભાવનાઓ વાગ્યે એમણે લોચ કરાવ્યો. આત્મજ્ઞાનીને આ અનુભવ કેવો ભાવ ભાળી હતી, એનો વર્ષને અંતે હિસાબ પણ તેઓ કરે છે, અને જગાડે છે, એનું આલેખન આ દિવસની નોંધમાં મળે છે. તેઓ કહે વર્ષભરની પ્રવૃત્તિમાંથી જ્ઞાન અને ધ્યાનની પ્રવૃત્તિને જ જીવનપથના
વિકાસની નિદર્શક માને છે, આથી વર્ષને અંતે આ પ્રવૃત્તિની પ્રગતિનો