________________
૨૫
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન અષ્ટપ્રકારી પૂજીની કથાઓ
અભણ કણબીએ લીધેલા
વ્રતની આકરી કસોટી થઈ T૭ નૈવેધ પૂજા કથા | | આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી ! નાનકડું ગામ. એ ગામમાં એક કણબી રહે.
મુનિ આશીર્વાદ આપી ચાલતા થયા. કણબી ખૂબ મહેનત કરે, રાત દિવસ પરસેવો પાડે. ન્યાય અને એ બીજી વાર જમવા બેઠો. ત્યાં બીજા મુનિ આવ્યા. નીતિ ક્યાંય ચૂકે નહીં. પણ ક્યારેય બેપાંદડે થાય નહીં. ધરમાં બોલ્યા, “ધર્મલાભ.” હંમેશાં ખોટ વરતાય.
કણબી રાજી થયો. તેણે આ મુનિને પણ થોડુંક વોહરાવ્યું. કણબીની પત્ની સંતોષી સ્ત્રી હતી. જે મળે તેમાં ઘર ચલાવે. આમ ચાર વાર બન્યું.
કણબી દુઃખમાં દિવસો કાઢે. એમાં એક જૈન શ્રમણ ભગવંતનો કણબી કંટાળ્યો નહીં. એના મનમાં કોઈ ખોટો વિચાર આવ્યો તેને ભેટો થયો. કણબી એ મુનિશ્રીને પગે લાગ્યો. હાથ જોડીને પણ નહીં. જેટલા મુનિઓ આવ્યા તે સૌનો તેણે ભાવથી લાભ પૂછયું, ‘મા'રાજ. મહેનત તો ગધેડા કરતાંય વધારે કરું છું, લીધો. તેને એમ થયું કે આજે મને ઘણો લાભ મળ્યો. મનમાં ને પ્રામાણિકતા છોડતો નથી, પણ તોય ઘરની સગવડ સચવાતી નથી. મનમાં પોતે કરેલાં સારાં કામની પ્રશંસા કરી. એટલા પૈસા જ મળતા નથી. તો શું કરું?'
જૈન ધર્મમાં શુભ કાર્યની પ્રશંસાને અનુમોદના કહેવાય છે. આ - સાધુ દયાળુ હતા. એ બોલ્યા, ‘ભાઈ, આ બધી કર્મની લીલા અનુમોદનાથી પુણ્યની ઘણી વૃદ્ધિ થાય છે. છે. જેવા આપણે કર્મ કર્યા હોય તેવાં ફળ ભોગવવાં પડે. પૂર્વ ભવનાં કણબીને ભૂખ તો લાગી જ હતી. જે થોડુંક વધ્યું હતું તે હાથમાં અશુભ કર્મો માનવીને આ ભવમાં સુખી થવા દેતાં નથી, પણ જે લઈને તે જમવા બેઠો. તેનું હૈયું આજે આનંદથી છલક છલક થતું ન્યાય અને નીતિથી જીવે છે તે નવાં અશુભ કર્મો બાંધતો નથી. તેને હતું. છેલ્લે તો સુખ મળે જ છે. ન્યાય અને નીતિ એ ધર્મ છે તેના પરનો એ જ ક્ષણે આકાશમાંથી દેવવાણી સંભળાઈ : વિશ્વાસ તું ગુમાવીશ નહીં. એ ધર્મને તું છોડીશ નહીં. તારે જો સુખી હે કણબી! દેવ છું. તારી પરીક્ષા કરવા આવ્યો હતો. તારા અને સમૃદ્ધ થવું હોય તો એક રસ્તો છે. એક પ્રતિજ્ઞા લે, રોજ દેવને નિયમની દૃઢતાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. જે જોઈએ તે માગી લે.” કે અતિથિને નૈવેદ્ય ધર્યા પછી ભોજન કરવું. તું રોજ નૈવેદ્ય ધરીને કણબીએ આકાશ સામે હાથ જોડીને કહ્યું: “હે દેવ! આ ગરીબીથી પછી જમજે. આ નિયમનું જો તું દૃઢતાથી પાલન કરીશ તો જરૂર કંટાળી ગયો છું, મારા દારિદ્રયનો નાશ કરો.” સુખી થઈશ.”
દેવના પ્રભાવથી કણબીની ગરીબી દૂર થઈ. મુનિવરની વાત સાંભળીને કણબી રાજી થયો. તેણે દેવને કે કણબીના ઘરમાં સુખ અને સાહેબી વધવા માંડ્યાં, પણ કણબી અતિથિને નેવેદ્ય ધરવાનો નિયમ લીધો.
પોતાનો નિયમ કદી ન ભૂલ્યો. તે રોજ દેવ મંદિરમાં જઈને અચૂક થોડોક સમય વીત્યો.
નૈવેદ્ય પૂજા કરતો થઈ ગયો. જે પોતાને અખૂટ ધન મળ્યું તે સૌને કણબી પોતે લીધેલો નિયમ બરાબર પાળતો હતો.
દાન કરવા માંડ્યો. ચારેકોર કણબીની દાનભાવનાની પ્રશંસા થવા એક વાર ઘરવાળીને ભાત લઈને આવતાં વાર થઈ. કણબી માંડી. કણબીની નેવેદ્ય પૂજાની પ્રશંસા થવા માંડી. ખેતરમાં તેની કાગડોળે રાહ જોતો હતો. ખૂબ ભૂખ લાગી હતી. નગરની રાજકુમારીએ કણબીની વાત સાંભળી. પત્ની આવી એટલે કણબીએ તરત જ ડબો ખોલ્યો અને ઝટપટ રાજકુમારી મનથી એ કણબીને વરી ચૂકી. રાજાએ સ્વયંવર યોજ્યો. જમવા બેસી ગયો.
રાજકુમારીએ કણબીને વરમાળા પહેરાવી. એ સમયે આવેલા પણ હજુ કોળિયો મોંમાં મૂકવા જાય ત્યાં દેવ અને અતિથિ યાદ રાજાઓએ કણબીને મારવા લીધો. પણ કણબીએ પોતાના હળથી આવ્યા.એ હાથમાં રહેલો કોળિયો લઈને દોડવો. જિનમંદિરના રાજાઓ સાથે યુદ્ધ આદર્યું. કણબી જીત્યો. પગથિયા પાસે એક ગર્જના કરતો સિંહ બેઠેલો. કણબીએ તેની સામે આ કણબીનું નામ હળધર હતું. એટલે તે રાજા હળધર કહેવાયો. જોયા વિના કે બિલકુલ ગભરાયા વિના સડસડાટ જિનમંદિરના રાજા બન્યા પછી પણ તે પોતાના સંસ્કાર ન ભૂલ્યો. પગથિયાં ચડી ગયો. ભગવાનની સામે થાળીમાં નૈવેદ્ય ધર્યું અને તે રાજા અને રાણી રોજ સવારે ઊઠે. જિનમંદિરે જાય. પ્રભુને હાથ જ ગતિએ પાછો વળ્યો.
જોડે. પ્રભુ સમક્ષ નૈવેદ્ય ધરે, એ પછી જ પોતાના મુખમાં પાણી પેટમાં કકડીને ભૂખ લાગી હતી.એ જમવા બેઠો.
ગ્રહણ કરે. આ નિયમનું પાલન તેના પુત્રોએ પણ કર્યું. હજુ કોળિયો હાથમાં લઈને મોંમાં મૂકવા જાય ત્યાં એક જૈન રાજા હળધર નૈવેદ્ય પૂજાના પ્રભાવથી આ ભવમાં અને પરભવમાં મુનિ આવ્યા. “ધર્મલાભ.”
ઘણું સુખ પામ્યો. સંસાર તરીને મોક્ષમાં ગયો. કણબી રાજી થયો. તેણે પોતાના ભાતના ડબામાંથી મુનિવરને પ્રભુની નૈવેદ્ય પૂજાથી અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે, એવો આ વોહરાવ્યું.
કથાનો સાર છે.