Book Title: Prabuddha Jivan 2017 01
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 27
________________ જાન્યુઆરી, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૨૭ પ્રથમ બાહુતપ અનસન ||સુબોધીબેન સતીશ મસાલીઆ આપણે અગાઉના અંકમાં અત્યંતર તપ પ્રાયશ્ચિત, વિનય તથા થાય ત્યારે વિચારવું કે આ તો મેં જ આમંત્રણ આપીને બોલાવેલા વૈયાવચ્ચ તપ ઉપર થોડો પ્રકાશ પાડ્યો. હવે બારેય તપમાંનો સૌથી મહેમાન છે. એને કાઢી ન મૂકાય. તે ભલે ગમે તેવા કષ્ટદાયક હશે ઉત્કૃષ્ટ તપ સ્વાધ્યાય વિષે વિચારણા કરતાં પહેલાં એક નજર બાહ્યતા તો પણ દેર-સબેર ચાલી જશે. આ પણ અનિત્ય જ છે. કશું કાયમ પર નાખી લઈએ. જેમકે દસમું ધોરણ એટલે એકથી નવ ધોરણનો રહેવાનું નથી. આમ મહાવીરે બતાવેલી પ્રથમ અનિત્ય ભાવનામાં સરવાળો તેમ દસમાં તપમાં પ્રવેશતાં પહેલાં ૧ થી ૬ તપનું જરા સ્થિર થવું. એવો ભાવ પણ ન કરવો કે આ મટી જાય તો સારું. જતાં પુનરાવર્તન કરી લઈએ. રહે તો સારું. ન કોઈ એવી એક્સન લેવી. સંપૂર્ણપણે સમતામાં પ્રથમ બાહ્ય તપ અનસન એટલે કે ઉપવાસ, આયંબિલ, એકાસણા સ્થિર થવું. અનિત્ય ભાવના અને સમતામાં સ્થિરતા તો ઉદીરણામાં વગેરે તપ કરવું તે. હવે જ્યારે તમે ઉપવાસ આદિ તપ કરતા હો આવેલા કર્મને ન તમારા રાગનો ટેકો મળશે... તમારા દ્વેષનો ટેકો ત્યારે એવું તો નથી ને કે તમને ઘરમાં ખાવા નથી મળતું એટલે તપ મળશે તો આવેલું કર્મ ટકી શકશે નહીં અને નિર્જરીને ચાલી જશે. કરો છો? તમે સ્વેચ્છાએ ભોજનનો ત્યાગ કરો છો. તો શું કામ અને જો ઉદીરણામાં આવેલા કર્મ પ્રત્યે તેને કાઢવાનો એટલે કે ત્યાગ કરો છો? તેની પાછળની ભાવના શું? તો તરત જ કહેશો કે દ્વેષનો ભાવ નાખ્યો તો બ્રેષના કર્મોના ગુણાકાર કરશો. અગર કોઈ ‘તપથ નિર્જરા'...તપથી કર્મની નિર્જરા કરવી છે...હવે જોઈએ રાગનું કર્મ ઉદીરણામાં આવશે તો તે બહુ ગમી જાય, આ સ્થિતિ ખરેખર નિર્જરા થાય છે કે નહીં? આપણે કોઈ ધંધામાં પૈસા રોકીએ રહી જાય એવા ભાવ કરશો તો રાગના કર્મોના ગુણાકાર થશે. તો નફો થાય છે નહીં તે જોઈએ ને? જો નફાને બદલે નુકસાન થતું ઉપવાસ કર્યો, કર્મની નિર્જરા માટે પણ કરી બેઠા રાગ કે દ્વેષના હોય તો સમજવું કે ધંધામાં ક્યાંક ખામી છે, અને તે સુધારવાની કર્મોનો ગુણાકાર... ખરેખર ઉપવાસ તમારો એટલો જ થયો જેટલો જરૂર છે. સમય તમે સમતામાં (ન્યુટ્રલ) રહ્યા. બાકી તો નિર્જરાના બદલે કર્મના હવે જ્યારે તમે ઉપવાસ કરો છો, ખોરાક બિલકુલ નથી લેતા, ઢગ ખડક્યા. મોક્ષ સુધી પહોંચવાનો એક જ રસ્તો છે અને તે છે તો તેટલો સમય કાયાથી આવતા કર્મોનો સંવર થાય છે. (અટકે સમતા..જુઓ કહ્યું છે કે.. છે.) નવા કર્મો આવતા અટકે છે તો શું થાય છે? જેવા નવા કર્મો ત્રણ અક્ષરને ઓળખો, બે ગુરુ લઘુ એક.. આવતા અટકે છે તેવા જ જૂના કર્મો જે અનાદિથી સંગ્રહીને આવેલા સીધી લેતા મોક્ષ છે, ઉલટી દુર્ગતિ દેત. છીએ તેમાંથી એકાદ કર્મની પ્રતર ઉદીરણામાં આવે છે. તો શું થાય? એ ત્રણ અક્ષર છે સમતા... સમતા ધારણ કરો તો કર્મની એ જૂનું કર્મ ઉદીરણામાં આવ્યું તે કોઈપણ સ્વરૂપે તમારા શરીર પર નિર્જરા...તેનાથી ઉલટું એટલે તામસ ધારણ કરો તો દુર્ગતિ નક્કી જ છે. પ્રગટ થશે. કોઈને માથું દુ:ખશે, ચક્કર આવશે, બળતરા થશે, કદાચ બાહ્યતા અનસન વિષે આટલું ઉંડાણમાં ક્યારેય વિચાર્યું ઉલટી થશે, કાંઈપણ સ્વરૂપે ઉદયમાં આવશે...આ જે જૂનું કર્મ પણ નહીં હોય... આ તો ગમે તેમ કરીને, આડા-અવળા, ઉંધાઉદીરણામાં આવ્યું તે નિર્જરવા માટે આવ્યું છે. પણ આપણને નિર્જરતા ચત્તા પડીને, વિવિધ ભોજનના રસાસ્વાદ મનમાં જમા કરી કરીને આવડતું નથી. આપણે સ્વેચ્છાએ, ઉપવાસ કરીને આવી બધી ક્યારે પારણું થાય ને આ બધું ખાઉં એમ ભાવના સેવતા-સેવતા તકલીફને આમંત્રણ આપ્યું...તમારું આમંત્રણ સ્વીકારીને આ બધા આઠ ઉપવાસ પૂરા કર્યા. ઢોલ-નગારા વગાડ્યા. પારણા થઈ (તકલીફ રૂપી) મહેમાનો આવ્યા. તે મહેમાનોનું સ્વાગત કરવાને ગયા...સ્વાદેન્દ્રિયે પહેલા કરતાં પણ બમણું જોર માર્યું, સ્પ્રીંગને બદલે (સહજ ભાવે સ્વીકાર) તેને કાઢવાના ઉપાય ચાલુ કરી દીધા. જેટલી દબાવો એની ડબ્બલ ઉછળે એવી હાલત થઈ...બોલો આમાં ક્યારે જાય? કેમ કરીને જાય ? એને દાબવાનું, ચોળવાનું, બીજા કર્મની નિર્જરા ક્યાં થઈ? ઉપવાસ એ એક સાધન છે. તેના દ્વારા અનેક પ્રકારે ઉપાય કરીને તેને કાઢવાના પ્રયત્ન કરવા લાગ્યા. ઉદીરણામાં જે કર્મ આવે તેને કોઈપણ જાતની પ્રતિક્રિયા આપ્યા વગર અંદરની ચેતના બોલવા લાગી કે આ ન જોઈએ...આ ન જોઈએ. સમતામાં સ્થિર થઈ, અનિત્યભાવનામાં સ્થિર થઈ નિર્જરવા તે સાધ્ય છે. મતલબ કે ઉદીરણા થઈને આવેલા કર્મો પ્રત્યે દ્વેષના કિરણો સાધનને જ સાધ્ય માની લો તો નિર્જરા ક્યાંથી થાય? ઉપરથી કર્મના નાખવાના ચાલુ કર્યા...તેથી શું થશે કે ઉપવાસ કરીને જૂના કર્મોને ઢગલા થાય. નુકસાન થાય. ઉદીરણામાં તો લાવ્યા...પણ જેવા આવ્યા એવા એને નિર્જરવાને બદલે ઘણીવાર ધંધામાં એવું થાય કે પેપર પર મોટા મોટા આંકડા દ્વેષના કર્મોનો ગુણાકાર કરવા લાગ્યા, એટલે નફાને બદલે નુકસાનનો બતાવે. પણ હાથમાં કંઈ ન આવે..એમ ભલે તમે મોટી મોટી ગણત્રી ધંધો કર્યો. તો સવાલ એ થાય કે ઉદીરણામાં આવેલ કર્મોને નિર્જરવા મૂકો કે મારે આટલા ઉપવાસ થયા...૧૫ થયા, ૧૬ થયા, ૩૦ થયા. કઈ રીતે? કર્મોને નિર્જરવા માટે એક જ રસ્તો છે કે તે કર્મોને સમતા વર્ષીતપ થયો...પણ આટલું કષ્ટ વેઠીને જો કર્મની નિર્જરા કરતાં ન આવડે ભાવે વેદવા...ગમે તેવી ભયંકરમાં ભયંકર તકલીફ રૂપે કર્મો પ્રગટ તો અંતે એ શૂન્ય થઈ જશે. કેવી રીતે તે પણ જાણો...

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44