Page #1
--------------------------------------------------------------------------
________________
RNI NO. MAHBIU2013/50453
પ્રભુત્ર જીન
YEAR: 4 • ISSUE: 10. JANUARY, 2017. PAGES 44. PRICE 20/ગુજરાતી-અંગ્રેજી વર્ષ-૪(કુલ વર્ષ ૬૫) અંક-૧૦ • જાન્યુઆરી, ૨૦૧૭ • પાના ૪૪ • કીમત રૂા. ૨૦/
લાલ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
આચમન
મનને સ્પર્શી ગયું. એક વધુ જિજ્ઞાસા હજુ છે.
આપના સાન્નિધ્યમાં અનેક વ્યક્તિઓ સાધના કરે રાગ વખાણવા લાયક નથી હોતો
છે. તેઓને આપના પ્રત્યે રાગ ન હોય તે કેમ સંભવે? રાગને ઉત્તેજન મળે, રાગ માત્ર ત્યાજ્ય છે. તો પછી એનાથી કેવી રીતે છૂટાય ?
ઝેર ઘાતક હોય છે, પછી તે ભલે ને સોનાના મહાવીર એ કંઈ બ૮ અઘરું નથી જેમ જેમ પાત્રમાં હોય કે લોખંડના પાત્રમાં.
સાધનામાં આપ ઊંડા ઉતર તેમ તેમ રાગ મહાવીર : રાગ મનની ચંચળતાનો વર્ધક છે
આપોઆપ છૂટવા માંડે. જ્યાં રાગને વખાણવા માટે ત્યાજ્ય છે. પછી ભલે તે વીતરાગથી હોય કે
લાયક મનાય ત્યાં જ તે છૂટ અઘરો છે. જિજ્ઞાસુને બીજા માટે, એમાં કોઈ ફેર નથી. તેને વખાણવા
સંતોષ થયો અને કૃતજ્ઞ થઈ અભિવાદન કર્યું. લાયક કે વખોડવા લાયક એમ વહેંચવાનું યોગ્ય
હિન્દી : સંત અમિતાભ નથી. જિજ્ઞાસુ ? આપનું રાગ વિષેનું આ વિશ્લેષણ
અનુવાદ: પુષ્પા પરીખ
જિન-વચના સંયમ અને સંપ વડે ધર્મમાં એકાકી વિચરણ एगभूए अरण्णे वा जहा उ चरई मिगे । एवं धम्मं चरिस्सामि संजमेण तवेण य ।।
(૩. ૧૬-૭૭) જેમ અરણ્યમાં મૃગ એકલો વિચરે છે, તેમ હું પણ સંયમ અને તપ વડે ધર્મમાં એકાકી વિચરીશ. Just as a deer moves about in a forest all alone, in the same way I shall also move on the path of religion all alone, practising self-control and penance. ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિનવવન' માંથી
‘પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા
૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન
૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન મૂકવું એટલે નવા નામે ૩. તરૂલ્સ જૈન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪.પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન - ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' - ૧૯૫૩ થી * શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૭ માં ‘પ્રબુદ્ધ જીવન’નો ૬૫મા વર્ષમાં પ્રવેશ • ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન' અંક
સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી
અંગોજી ‘પ્રબુદ્ધ જીવન' વર્ષ-૪. • કુલ ૬૫મું વર્ષ ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન’ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા
સંરથાની વેબસાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો. • ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખકોના પોતાના છે જેની સાથે મંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં.
| પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯ થી ૯૩૨). ચંદ્રકાંત સુતરિયા (૧૯૩૨ થી ૧૯૩૭) રતિલાલ સી. કોઠારી ' (૧૯૩૩ થી ૧૯૩૩) તારાચંદ કોઠારી ' (૧૯૩૫ થી ૧૯૩૬) મણિલાલ મોકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧). ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૯૭૧ થી ૧૯૮૧), ડૉ. રમણલાલ ચી. શાહ (૧૯૮૨ થી ૨૦૦૫) ડો. ધનવંત તિલકરાય શાહ (૨૦૦૫ થી ૨૦૧૬)
સર્જત-સૂચિ ક્રમ કુતિ
લેખકે ૧. ૨જનું ગજ (તંત્રીસ્થાનેથી)
ડૉ. સેજલ શાહ ૨. અંતરની અમીરાતઃ નિયતિની સાચી સમજણ દુઃખમુક્ત કરે છે ડૉ. ધનવંત શાહ ૩, નવ તત્ત્વ
ડૉ. રમિ ભેદા ૪, નાનકડી ડોકાબારીમાંથી મહેલનું દર્શન
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ૧૨ ૫, ઉપનિષદમાં સંવર્ગવિદ્યા
ડૉ. નરેશ વેદ ૬. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માદિ ભેદમીમાંસા પારુલબેન ભરતકુમાર ગાંધી ૭, ભાવ-પ્રતિભાવ ૮, અષ્ટપ્રકારી પૂજાની કથાઓ – ૭, નેવેધ પૂજા કથા
આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરીશ્વરજી ૨૫ ૯. પ્રથમ બાહ્યતપ અનસન
સુબોધીબેન સતીશ મસાલીઆ ૨૭ ૧૦. જ્ઞાન-સંવાદ ૧૧. ગાંધી વાચનયાત્રા:મૃતિઓનો સુંદર, જીવંત આલેખ: | ગાંધી એટ ફર્સ્ટ સાઈટ
સોનલ પરીખ | ૩૦ ૧૨. સર્જન-સ્વાગત
ડૉ. કલા શાહ ૧૩.Seekers' Diary : Vyavhaar Shuddhatal
Reshma Jain ૧૪. Bon Appetite!! A Trivial Gesture To Deprivation. Prachi Dhanvant Shah 3€ ૧૫. Jain Pathshalas of North America
Dilip V. Shah
૩૮ 45. Chakravarti Bharat
Acharya Shri Vatsalyadeep
Suriji. Trans. Pushpa Parikh 36 90. Enlighten Yourself By Self Study of Jainism Lesson 15 Dr. Kamini Gogni | ૪૦ ૧૮. The story of 234 Tirthankara Parsvanatha & Pictorial Story
Dr, Renuka Porwal ૪૨-૪૩ ૧૯. પંથે પંથે પાથેય ઃ આર્ટ ઓફ લિવીંગ
હસમુખ ટીંબડીયા
પ્રઘાની જીવુot
ahinte
सरस्वती स्तुति जनक जननि पद्मरज, निज मस्तक पर धरि। बन्दौं मातुसरस्वती, बुद्धि बलदेदातारि। पूर्व जगत में व्याप्ततव, महिमा अमित अनंतु। दुष्टजनों के पाप को, मातुही अब हन्तु।
Page #3
--------------------------------------------------------------------------
________________
Regd. With Registrar of Newspaper for India No. MAHBIL/2013/50453
ISSN2454–7697 • ‘પ્રબુદ્ધ જીવન’ ગુજરાતી-અંગ્રેજી વર્ષ : ૪ (કુલ વર્ષ ૬૫) • અંક : ૧૦ • જાન્યુઆરી ૨૦૧૭ •વિક્રમ સંવત ૨૦૭૩•વીર સંવત ૨૫૪૩• મહા વદ તિથિ ચોથ •
૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦.
(પ્રારંભ સન ૧૯૨૯થી)
Ura Gaol
૦ ૦ છૂટક નકલ રૂા. ૨૦-૦ ૦
૦૦ વાર્ષિક લવાજમ રૂ.૨૦૦/-૦૦
માનદ તંત્રી : ડૉ. સેજલ શાહ
માંહ્યલા ભણી.
સમગ્ર પૃથ્વીનું અંદાજીત ક્ષેત્રફળ ૨૧૦ મીલીનિયન કિલોમીટર ૨૦૧૭ના વર્ષમાં પ્રવેશ, તારીખો બદલાવાનો પણ કેવો આનંદ, ક્વેર છે, એમાં ૭૧ % વિસ્તાર પાણીથી છવાયેલો છે અને ૨૯ % ઉત્સાહ અને રોમાંચ હોય છે. ફટાકડાઓ ફૂટે, સંદેશાઓનો અવિરત વિસ્તાર જમીન છે. સેટેલાઈટ પરથી મનુષ્યનું કદ એક બિંદુ કરતાં વરસાદ, વાતાવરણમાં ઉત્સાહનો સંચાર અનુભવાય. ચારે તરફ જરાય વધુ દેખાતું નથી. સમગ્ર વિસ્તારના સંદર્ભમાં જોઈએ તો ખુશીની લહેર પ્રસરી હોય અને શુભેચ્છાઓના સંદેશો વરસતા હોય. એક મોટા પટ પર એક બિંદુ નજીકથી જણાઈ આવે પણ જેમ જેમ આ અંક તમારા હાથમાં આવશે ત્યારે વર્ષ ૨૦૧૭નાં ૨૦-૨૨ દિવસો દૂર જતાં જઈએ તેમ તેમ બિંદુના સંકેતો દેખાવાના બંધ થઈ જાય વીતી ચૂક્યા હશે. આપણા મન પણ સ્થિર થયા હશે. વારંવાર ખોટું અને અમુક અંતર પછી સાવ જ અદ્રશ્ય. છતાંય, એ બિંદુને પોતાના લખાઈ જતા વર્ષ અંગેની આપણી ટેવ બદલાઈ હશે. ગત વર્ષ કેવું હોવાનો ભાર એટલો બધો છે કે એને લાગે છે કે સમગ્ર પૃથ્વી પર રહ્યું અને આવનારા વર્ષના સ્વપ્નની વચ્ચે આપણો સમય વીતી રહ્યો એનું અસ્તિત્વ અતિ મહત્વનું અને
સ્મૃતિ-શ્રદ્ધાંજલિ
છે. ભૂતકાળથી જ ભવિષ્યનો સમય ઊંચેરું છે. બિંદુની નાદાની સામે
સ્વ. શ્રીમતી પ્રભાવતી ગાંધી
ઘડાય છે. આવનારો સમય હસતી વખતે આપણને આપણો જ
સ્વ. શ્રીમાન હીરાલાલ ગાંધી
ભૂતકાળથી મુક્ત નથી. શું મેળવ્યું ચહેરો દેખાય છે. આ બિંદુ એ આપણે | સૌજન્યદાતા પ્રાર્થી
એની કરતાં શું ગુમાવ્યું, તેની પોતે જ છીએ જેને આપણે અતિશય | શ્રી ગૌતમ હીરાલાલ ગાંધી શ્રીમતી ભારતી ગૌતમ ગાંધી ગણતરી વધુ માંડી બેસાય છે. અને પાળી-પંપાળીને ઉછેર્યું છે, અને જેને | શ્રીમતી દક્ષા પ્રકાશ શાહ શ્રીમતી સુહાસ ઉમેશ ગાંધી | એને આધારે વધુ અપેક્ષાઓ બંધાય માટે પોતાનું અસ્તિત્વ અતિ મહત્વનું | શ્રીમતી પારુલ હિમાંશુ દોશી
છે. ગતવર્ષનો ભાર થોડો સમય અને ઊંચેરું છે. વિશાળકાય પૃથ્વીના સમગ્ર પટ પર અનેક જીવો રહેશે અને સમય સાથે નવા સ્વપ્ન જોવા મન તૈયાર થાય છે અને પૈકી એક જીવ આપણો. એક અરીસામાં દેખાય એટલું નાનું કદ છે નિષ્ફળતા ભૂલીને નવી કેડી કંડારાય છે. ઘણીવાર એવું લાગે છે કે આપણું અને છતાં આકાશની વિશાળતાનો ભાર લઈ ખભાને અડગ ભૂલવું એ વરદાન છે. જો ભૂલી ન શકાતું હોત તો કેટલાય રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આ કેવી ભ્રમણા! જાણવા છતાં પોટલાઓથી જીવ લદાઈ ગયો હોત? ભૂલવાનો એક બીજો રસ્તો, એ જ મૃગજળની કોરાશને ભીનાશ સમજી સાથે લઈને ચાલવી. વાહ, મનને વિરક્તિ તરફ લઈ જવું. એ સ્થિતિમાં નકામા પદાર્થોથી મુક્તિ જીવ તારા રહસ્યો અને આશ્ચર્યનું વાસ્તવ કમાલ છે! મારા અસ્તિત્વની મળે છે અને સ્થિર જળમાં તળિયું સાફ વંચાય છે. ૨૦૧૬ના રાગ-દ્વેષ રજ અને એનું ગજ જેટલું ભાન, કોણ કોને ભરમાવે છે?
જન્માવે એવા સ્મરણોથી મુક્તિ મળો અને આપણને અમૃતાવસ્થા મળો.
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોન: ૨૩૮૨૦૨૯૬ • ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ દોષી.શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c. No. બૅન્ક ઑફ ઈન્ડિયા CD A/c. No. 0039201 00020260 • Website : www.mumbai-jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
સફળતાની સાધના ન હોય. સાધના જ્ઞાનની હોય અને જ્ઞાન આ દિવસ મનાવાય છે. શું આપણે પણ આવા દિવસોની ઉજવણી સ્થિરતા અપાવે છે પરંતુ આજે વિચારણા બદલાઈ છે. સફળતાને વગર આપણી નિકટની વ્યક્તિઓ પ્રત્યે ઋણ વ્યક્ત કર્યું ખરું? શું લોકપ્રિય બનાવી એને ઓળખ બનાવાય છે. લોકપ્રિયતા માટે રમાતા એ વ્યક્તિને કહ્યું કે તેનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે? શું ખેલમાં માનવતા, સંવેદના વિસરાય છે. ઘાટકોપર જૈન અધ્યાત્મ તેને ખાસ અનુભૂતિ આપવાનો પ્રયત્ન કર્યો ? અલબત્ત આવું કહેવાથી સ્ટડી સર્કલના પ્રમુખ ચમનભાઈ વોરા હંમેશા કહેતા કે વ્યક્તિ પ્રત્યે મોહ વધે છે પરંતુ સંસારી જીવનના સ્વીકાર પછી ઋણાનુબંધનો સમજીને સ્વીકાર કરવો જોઈએ. કોઈ પણ કારણ નિકટની વ્યક્તિના સુખ-દુ:ખ આપણી સાથે જોડાયેલા હોય છે. વગર કેટલીક વ્યક્તિ ખૂબ જ નિકટ લાગે છે, એમાં ઋણાનુબંધ જ ત્યારે તે પ્રત્યેની વિશેષ કાળજી પણ મહત્વની છે. ધર્મ ક્યારેય કોઈનેય ભાગ ભજવે છે. જોડાઈ જવાય છે કેટલીક વ્યક્તિઓ સાથે. દુઃખી કરવાની પરવાનગી નથી આપતો. સંસારી સંબંધોને લીધે જ ચમનભાઈ વોરા આવી જ એક વ્યક્તિ. અનેક નવા વક્તાઓને મહાવીર પ્રભુએ પોતાની દીક્ષાને વિલંબીત કરી હતી. જ્યાં જે ક્ષણે જીવનભર તૈયાર કર્યા, સફળ બનાવ્યા, પોતાના સ્ટેજ પર બોલાવીને છીએ ત્યાં તે ક્ષણની ફરજ નિભાવવી જ પડે છે, પૂરેપૂરી નિષ્ઠાથી. જે જન્મથી જૈન હતા, તેમને કર્મથી પણ જૈન બનાવ્યા અને સહુથી ઋણાનુબંધથી કઈ રીતે મુક્ત થવાય તે ખબર નથી કારણ મારા વધુ યુવાનોને પ્રોત્સાહિત કરવાનું કાર્ય ૯૦ વર્ષની ઉંમરે કરતાં પણ જીવનના ઘડતરમાં કેટલીક વિશેષ વ્યક્તિનો ફાળો રહ્યો છે, તેની થાકતા નથી. પણ જરાય ઢીલ નહીં, સતત સોનું તપાવતા રહે અને પ્રત્યે જો હું મારું ઋણ ફેડવાનો પ્રયત્ન કરું તો પણ તે શક્ય નથી, ગાળવાનું કાર્ય કરતા રહે. આ કાર્ય સાધનાથી ઓછું જરાય નથી. કારણ આ કોઈ અરસપરસનો વ્યવહાર નથી. આવા સંબંધોની એમની સાથે ઋણાનુબંધનો એક વિશિષ્ટ અનુબંધ. એમણે સફળતાને અજાયબી હોય છે. ઇચ્છીએ તો પણ મુક્ત ન થવાય અને મુક્ત ટોચ ન બનાવી પરંતુ માર્ગ બનાવ્યો. ટોચે પહોંચીને યાત્રા રોકાઈ થવાના પ્રયત્નો પછી પણ વધુ બંધાઈ જવાય. કેટલાંક ઋણાનુબંધ જાય પણ મારગ પર તો સતત ચાલતા જ રહેવાનું હોય. વધુને વધુ ઉજળા કરતાં હોય છે, માનવતામાં વિશ્વાસ જન્માવતા હોય છે, માઈલોનું અંતર કાપીને પોતાની સફળતાનો વિસ્તાર કરવાનો હોય. કડવા અનુભવો પછી આ નિર્મળ રાખતા હોય છે. જેના પ્રકાશમાં અનેકાનેકને ઊજાળી શકાય, આવા ઋણાનુબંધથી
છે * * * મુક્ત ન થવાનું હોય. એમાં બંધાઈને ઉજળા થવાનું હોય. આવા આનંદ અને મસ્તી, વિકાસ અને પ્રગતિ, મનોરંજન અને આનંદ. અનેક ઋણાનુબંધથી જીવન સમૃદ્ધ થાય છે. પ્રબુદ્ધ જીવનમાં બસ, આ જ શબ્દોની અભિલાષામાં આજનો યુવાન દોડી રહ્યો છે. જોડાયા પછી પણ આવા ઋણાનુબંધનો અનુભવ થયો છે. કોઈ પણ દેશના હોય, બસ દરેક યુવાનોના પગ એક ‘દોડ'ની
આપણા જીવનમાં અન્ય વ્યક્તિનું સ્થાન શું, કેવું, કેટલું? “હું'ના હરીફાઈમાં છે, સૌને મસ્તીની, સફળતાની અને આનંદની ક્ષણોને વજન સાથે જીવતાં આપણે કેટલી વ્યક્તિઓને આપણામાં પલટાવી મેળવી લેવી છે. દુબઈની ધરતી પર પગ મૂકતા વિકસિત દેશના શક્યાં છીએ? જે જાણે-અજાણે જોડાયેલી છે, તેઓને શું આપણે પ્રભાવનો અને ભૌતિકતાના સામ્રાજ્યનો ખ્યાલ આવે છે. સંપત્તિને, વિચલિત કરીએ છીએ? ધર્મગ્રાહી પ્રકૃતિ ઘણીવાર અમાનવીય વર્તન વિકાસમાં રૂપાંતરિત કરવામાં તેઓ સફળ નીવડ્યા છે પરંતુ સંસ્કૃતિ કેમ કરી બેસે છે? ધર્મ એટલે અન્ય સાથેનો સમભાવ, નહીં? જેમ કે ઊંડાણ ક્યાં? સાહિત્ય-મૂલ્યનો કોઈ સંબંધ હવે સંપત્તિ સાથે હું મારા પરમાત્માની આભારી છું, જેમ હું મારા ધંધાકીય કે નોકરીના રહ્યો નથી, જ્યાં સંપત્તિ છે ત્યાં દરેકને એમ જ લાગે છે કે તેમના સંબંધો અંગે સજાગ છું, તેમજ હું ‘મારી’ વ્યક્તિઓ પ્રત્યે જાગૃત કાબૂમાં બધી જ ક્ષણો છે અને ત્યાં, મૂલ્ય કે ઓળખ કે સંસ્કૃતિની છું? જાગૃતતા પ્રત્યેક પળે, પ્રત્યેક વ્યવહારમાં, પ્રત્યેક વર્તનમાં તરસ જ નથી, અભિલાષા નથી. ચીનમાં જેટલો પ્રેમ સંસ્કૃતિ માટે હોવી જ જોઈએ! ઘણીવાર આવી નિકટની વ્યક્તિઓને, એ તો જોવા મળ્યો તેટલો અહીં નહીં જોવા મળ્યો. અહીંના લોકો કહેતા કે આપણી જ વ્યક્તિ છે અને તેથી તેમને સહજરૂપે અવગણી દેતા અમે સ્વપ્નના દેશમાં રહીએ છીએ અને અહીં અમારા સ્વપ્નો પૂરા હોઈએ છીએ. અંગ્રેજી સંસ્કૃતિમાં એક દિવસની ઉજવણી થાય છે થાય છે. વિશાળતા, પ્રગતિ, સમૃદ્ધિ આ ભૂમિમાં છે. પ્રગતિના જેનું નામ છે “થેન્સ ગીવીંગ ડે'. નવેમ્બર મહિનાના છેલ્લા ગુરુવારે દેશમાં અમારી બધી જ ઇચ્છા પૂરી થાય છે. ઈચ્છા એટલે ભૌતિકતા,
તા. ૧લી એપ્રિલ ૨૦૧૬ થી પરદેશ માટેના લવાજમના દર નીચે પ્રમાણે રહેશે. ૧વર્ષના લવાજમના $ 30 ૦ ૩ વર્ષના લવાજમના $ 80 ૦ ૫ વર્ષના લવાજમના $100 ૦ ૧૦ વર્ષના લવાજમના $ 200/
વાર્ષિક લવાજમ આપશ્રી $ (ડોલર) માં મોકલાવો તો $ પાંચ બેંક ચાર્જિસ ઉમેરીને મોકલશો. ભારતમાં વાર્ષિક લવાજમ રૂા. ૨૦૦ ત્રણ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦૦પાંચ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦ દસ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c No. : બૅન્ક ઑફ ઈન્ડિયા CD A/c No. 003920100020260.
Page #5
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
અને એ સિવાયની બીજા કોઈ અપેક્ષા પણ નથી. એક વિશિષ્ટ સમાજની રચના આપણી આજુબાજુ થઈ રહી છે. એક તરફ ભાષા, બીજી તરફ સંસ્કૃતિ અને ત્રીજી ત૨ફ ધર્મ. આ ત્રિકોણની બહાર નીકળી જઈ સમાજ ભૌતિકતામાં પોતાને સ્થાઈ કરી રહ્યો છે. એને જ સફળતા સમજી રહ્યો છે. આપણી આજુબાજુ આવો જ સમાજ સુઘટ્ટ રીતે રચાઈ રહ્યો છે, રચાઈ ગયું છે. આ પરિસ્થિતિ થોડા સમય પછી બહુ મોટી ચિંતા જન્માવશે કારણ એક આખી પેઢીના નિર્માણને આપણે માત્ર સાક્ષી બની જોઈ રહ્યા છીએ. જેને બદલાવી શકતા નથી. કપડાના વણાટકામમાં, ગુંથાયેલા દોરા જેટલા મજબૂત હોય તેટલું કપડું મજબૂત અને જેટલું પોલાણ, એટલી કપડાની આવરદા ઓછી. વનમાંય પોલાણ સર્જાઈ રહ્યું છે. તાણાવાણા મજબૂત ગુંથવાના છે શ્રધ્ધાના વિશ્વાસના, મૂલ્યના, સંસ્કૃતિના, આટલું આવશે પછી ધર્મ સાજરૂપે
દેવાશે.
દુબઈના પ્રદેશની વિશાળતા એક સગવડ જન્માવે છે, પ્રભાવિત થઈ જવાય છે અને એની આભામાં એક બહુ મોટો વર્ગ નશાઈ જાય છે. આનંદ અને મનોરંજન વિશેનો ભેદ રહ્યો જ નથી, જે જીવી લેવું છે તે ક્ષણિક સત્ય, એકદમ ટૂંકા ગાળાનું સત્ય, અત્યારે આ ઘડીએ જેમાં મજા આવે એવું સત્ય. બસ, આજ વિશ્વમાં અનેકોનેક જીવી રહ્યા છે. વર્તમાનને સમયપટને ભવિષ્ય સુધી લંબાવીને રાહ જોવા
કોઈ તૈયાર નથી. આર્જે મોજને જ આનંદ માનીને પોતે સુખી હોવાના ભ્રમમાં જીવતા લોકોને
પ્રબુદ્ધ જીવન
મોર ભાવવારે કિ હવાય માતાલો મારા વિચારો કઈ હવાના સ્પર્શથી
મદમસ્ત ઘેલા ઘેલા બન્યા છે! હૈયા-આકાશમાં ભર્યાં ભર્યાં નવીન વાદળાં રસધારા વરસાવી રહ્યાં છે. અને જોયાં નથી; મારું મન નર્યું
ક્ષણે ક્ષણે એનો નાદ સાંભળે છે જાણે રણકી રહ્યાં છે.
રૂમઝૂમ રૂમઝૂમ નુપુર ધ્વનિ. ગોપન સપનાં છવાયાં
વણસ્પા પાલવની નીલિમાથી એ તો આ વાદળિયાં પવનમાં ઊડી રહ્યાં છે.
પોતાની છાયામય કેશલીલાથી. મારા મનને આકુળ વ્યાકુળ કરનારી
એ ભીની ભીની વડાની સૌરભ.
રવીન્દ્રનાથ ટાગોર ઘ અનુ. નલિની માડગાવકર
સંઘના આજીવન સભ્ય બતો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આવનારા ભવિષ્ય માટે સુદૃઢ બને તે માટે આ સંસ્થામાં વધુને વધુ યુવાનોએ ભાગ લેવાની આવશ્યકતા છે. સંસ્થામાં આજીવન સભ્યપદ નોંધાય એ ઇચ્છનીય છે. હાલમાં સભ્યપદ ધરાવનારા પોતાના પરિવારના યુવાનોને સભ્ય બનાવે, જેથી સંસ્થાને આર્થિક સહાય પણ મળે અને યુવાનોનું સભ્યપદ વધે. જેથી સંસ્થા ભવિષ્યમાં પોતાના નક્કર પાયાના આધારે વધુને વધુ પ્રગતિ કરી શકે. આજીવન સભ્ય બનનાર વ્યક્તિ મિટિંગમાં હાજર રહી પોતાના સૂચનો આપી શકે છે ઉપરાંત પોતાના અન્ય કૌશલ્ય આધારિત સહકાર આપી સંસ્થાના ઉર્દીકરણમાં ભાગ લઈ શકે છે. સંસ્થા ભવિષ્યમાં વધુને વધુ લોકો સુધી પહોંચી સેવાના કાર્ય અને જ્ઞાનના કાર્યને વેગ આપવા ઇચ્છે છે. આવો સહુ સાથે મળીને વર્ષો જૂની આ સંસ્કૃત ભૂમિને, આ વૈચારિક માળખાને અને આ સમાજમાં અદ્ભુત સેવા કરનાર સંસ્થાને મજબુત બનાવીએ. આ પણ એક પ્રકારની સેવાજ છેને!
|
આજીવન સભ્યપદ માટેની ફી છેઃ રૂા. ૫૦૦૦|વધુ વિગત માટે સંસ્થા ઑફિસ પર સંપર્ક કરી.
૫
શું કહેવું? તેઓ સમુદ્રના ઊંડાણમાં પહોંચ્યાજ નથી. અને એમને અંતર્ગળ ડૂબકીના આનંદની ખબર જ નથી, તેથી છબછબીયાંના વિશ્વમાં તે મસ્ત છે. જે જોયું નથી, જે જાણ્યું નથી, તેને માણવાની સ્થિતિ અને પરિસ્થિતિ ક્યાંથી લાવવી? જે જાણે છે, તેને ગુમાવવાનું દુઃખ સમજાય છે પણ અજાણ્યા ‘જણ' અને ‘મન'ને આ સ્વાદ કઈ રીત ચખાડવો. દુબઈના મનોરંજનનું વિશ્વ ક્ષણિક આનંદ આપીને પરિસ્થિતિનું ભાન ભૂલવી દે છે. સ્વપ્નનો અંધ પ્રદેશ ભ્રમિત કરે છે. મધુરતાથી ભરેલી વાણી જૈમ હંમેશા સ્વાસ્થ્યપ્રિય નથી હોતી તેમ વિકાસના આડંબરથી પ્રગતિનું સાચું ચિત્ર નથી મળતું. ખરી વાત તો માનવતા અને માનવ ઉત્કર્ષની હોય છે. માનવ ઉત્કર્ષ ડુંગરની ટોચ પર નહીં, હૃદયના ઊંડાણમાં સ્થિત છે. જ્યાંથી મને મારી જાત દેખાય
અને હું મારી જાતને પૂછી શકું. સમજી શકું, છેતર્યા વગર સાચા આનંદનો અનુભવ કરી શકું.
*****
મને એ પણ ખબર છે કે જે મારણ મને ગમે છે ત્યાં બહુ જ લોકપ્રિયતા છે, માણસોની
ખીચોખીચ ભીડ વચ્ચે વખાણના
નાદ સંભળાય છે. મોહનો પાશ મને ઘેરી વળે છે. વધુને વધુ મધુકર લાગે એ શબ્દોમાં સંમોહિત થઈ જવાય છે મન અને એની
મીઠાશથી મોહિત થઈ, એ જ કલ્પનીય-મનનીય વિશ્વમાં જીવવાની ટેવ પડે છે જાતને.
અરે વાહ...કેવું આકર્ષણ... વધુને વધુ નક્કર બનીને મને ઘેરી વળે છે. મારી આજુબાજુ ઊગી
Page #6
--------------------------------------------------------------------------
________________
નીકળેલા આ ચુંબકીય વેલાઓમાં હું ક્યારે સમર્પિત થઈ ગઈ એની મને જાણ નથી રહી. પણ સાવ સાચું તો એ છે કે મને હવે આ મધુકરની આદત પડી ગઈ છે. અહીંથી મુક્તિની ક્ષિતિજ જોઈ શકાય છે પરંતુ મારગ નથી દેખાતો. દૂરથી જોઈને રોમાંચિત થયા કરવાનું પણ જ્યારે ત્યાં જવાનું આવે ત્યારે કોઈ ને કોઈ કારણોસર રોકાઈ જવાનું, આ અનુકુળ-મનનીય વિશ્વમાં આને જાગૃતિ કહું કે અતિજ્ઞાનની મોહાંધ દશા. જાણવા છતાં એમાં જ રહેવાની કરુણતા ધીરે ધીરે આ કોલાહલ સમજાય છે અને ત્યારે જ એની છટકબારી પણ મળી જાય છે. જ્યાં સુધી વસ્તુ-વ્યક્તિ પ્રત્યે વૈરાગ/અભાવ ઉપજતો નથી, ત્યાં સુધી એનાથી છટકવું ક્યાં સહેલું છે ? પણ એકવાર લોહચુંબકીય આકર્ષણ ઘટે અને લોહચુંબક પરથી લોખંડના બધા જ કણ ખરી પડે એમ બધું જ આકર્ષણ ખરી પડે અને નરી નિભ્રાંતની અવસ્થા મળે. કોઈ પણ ભાર વગરની, કોઈ બંધન વગરની, પારેવાના પાંખ જેવી હળવી અને જાત સાથે સીધો જ સંવાદ ક૨ાવે તેવી અવસ્થા. જન્મ સમયે હોય એવી સાવ ડોહળાયા વગરની અવસ્થા. સહુને એ ખાણ મળો જ્યાંથી મુક્તિ તરફ જવાની છટકબારી ખુલતી હોય.
*
**
પ્રબુદ્ધ જીવન
આપણે જોઈએ છીએ કે કેટલાંકને થોડાં પુરુષાર્થથી ઉત્તમ પરિણામ મળે છે તો કેટલાંકને પ્રબળ પુરુષાર્થ કરવા છતાં પરિણામ શૂન્ય મળે છે. આ જ તો પ્રત્યેકની નિયતિ.
વ્યક્તિ આધ્યાત્મિક બને એ પણ એની નિયતિ છે.
જાન્યુઆરી, ૨૦૧૭
વહાકાને સમુદ્રમાં તરવા મુકતા પહેલાં કુવાસ્તંભને તપાસી લીધો, બરાબર સ્થિર અને જોડાયેલો હતો. સઢને તપાસી લીધા, પછી કપડામાં ક્યાંય કાણું કે ફાટેલાં તો નથીને તે તપાસ્યું! ચારે કે તે તરફથી તપાસી લીધા, બહુ ઢીલા નહીં અને બહુ મકપણે બાંધેલા નહીં. એટલી નજાકત રાખવી પડે કે પવનના વહેણ પ્રમાણે દોરી શકાય અને સાથે મન ફાવે તે દિશામાં ચાલી પણ ન જાય. આટલું તપાસી વહાણને તરવા મૂક્યું સમયના વહેણમાં જીતવા કાળજીભરી રીતે. સલામતી સાથે, ડરથી મુક્ત થવાની યાત્રા. ...ચાલો જઈએ સમુદ્રમાં બધું જ બરોબર ગોઠવ્યું છે. હવે ઓછામાં ઓછી મુસીબત આવશે અને સંજોગો અનુકુળ રહેશે. આટલું કર્યા પછીય વહાણ અટવાય છે, કાબૂ બહાર જતું રહે છે. તો પછી શું ? મિત્રો, આ તો જીવન છે. કેટલીય પૉલિસી કે સલામતીના ઈન્સ્યુરન્સ વગ૨. અહીં કોઈ બંધન નથી, અહીં દરેકે પોતાનો અનુભવ પોતે લેવાનો છે. કોઈને કોઈનું પદ્મપેપર ચાલતું નથી. પોતે જ પોતાનું જવાબપત્ર જાતે જ તૈયા૨ ક૨વાનું છે. ચાલો આ રજને ગજ કરતી યાત્રામાંથી મુક્તિ મેળવી લઈ પોતાની નવી યાત્રા તરફ....
અંતરની અમીરાતઃ ડૉ. ધનવંત શાહ
(શ્રી ધનવંતભાઈ શાહની કલમે લખાયેલા તંત્રીલેખમાંથી 'પ્રબુદ્ધ જીવન'ના દરેક અંકમાં હવે વોડો અંશ લખારો, તેમની અંતરની લાગણીઓનું એશ્વર્ય માળાવાનું સૌને ગમશે એ ભાવ સાથે...)
નિયતિની સાચી સમજણ દુ:ખમુક્ત કરે છે!
નિયતિ બદલી શકાતી નથી, જો બદલી શકાય તો તે નિયતિ નથી. નિયતિમાં લખાયું હોય એ મહાન બને છે. કોઈ વસ્તુનું સ્વતંત્ર કર્તૃત્વ જ નથી.
કોઈ કોઈને સુખી કે દુ :ખી બનાવી શકતું નથી. બધાં જ નિયતિનાં રમકડાં છે. સફ્ળતા કે નિષ્ફળતા નિયતિ યોર્જિત જ છે.
એક મોટી શિલા છે. એના બત્રા ભાગ પડે છે. એક મોટી મૂર્તિ બની પૂજાય છે. બીજું દાદરનું પગથિયું બની ઘસાય છે. ત્રીજું શૌચાલયમાં મૂકાય છે. બન્નેની આ નિયતિ છે.
ઓચિંતુ ધન કે કીર્તિ કમાવાય, તો એને ભાગ્યોદય કહેવાય છે, પણ નિયતિમાં લખાયેલું હોય તો જ ભાગ્યોદય થાય છે. ‘ભાગ્યોદયો સર્વોદયઃ ભાગ્ય નાશમ્ સર્વ નાશમ્'
ઉપદેશ અને પુરુષાર્થથી બધાં જ મહાન નથી બનતાં. ઉપદેશ તો બધાં જ સાંભળે છે. પુરૂષાર્થ તો બધા કરે છે પણ જેના ભાગ્યમાં
D સેજલ શાહ sejalshah702@gmail.com Mobile : +91 9821533702
મારવું એ હિંસા છે, પણ સ્વદેશના રક્ષણ માટે લડાઈમાં શત્રુને મારવા એને હિંસા નહીં દેશભક્તિ કહેવાય છે. કર્મ એક જ છે, દૃષ્ટિ અલગ છે. ઉપયોગિતા બદલાય એટલે માન્યતા બદલાય છે. આ જ નિયતિ,
મીરાં, ઇસુ, સોક્રેટીસ, મહાત્મા ગાંધીજી બધાં જ સત્કર્મી અને મહાન હતા છતાં એમને ઝે૨, વધસ્થંભ અને ગોળી શા માટે ? એમણે કોઈ ખરાબ કર્મ કર્યા નથી. છતાં આવું કેમ ? આ જ નિયતિ.
નિયતિની રેખાઓ માત્ર અનંત જ નથી, પણ અમિટ છે. જગતમાં આકસ્મિક કશું જ નથી, આકસ્મિક શબ્દ જ આકસ્મિક છે. આકસ્મિક બનવું એ જ આકસ્મિક છે. બધું જ પૂર્વ આયોજીત છે. આ આયોજન કોઈ બુદ્ધિમાન વ્યક્તિ દ્વારા નહિ પણ નિયતિ દ્વારા જ થયું છે. બુદ્ધિમાન વ્યક્તિ ઉપર નિયતિનો જ અધિકાર છે.
નિયતિનો નિયમ સ્વીકારવાથી વ્યક્તિ અહંભાવ અને કર્તુત્વભાવથી મુક્ત થાય છે.
નિયતિની સાચી સમજણ આપણને દુ:ખ મુક્ત કરે છે. સંકલન: દીપ્તિ સોનાવાલા
Page #7
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
નવ તત્વ
nડો.રશ્મિ ભેદા
જૈન શ્રુતજ્ઞાન ચાર અનુયોગમાં વહેંચાયેલું છે – ૧. દ્રવ્યાનુયોગ, અર્થાત્ જે જીવો, પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય છે. લોકમાં ૨. ગણિતાનુયોગ, ૩. ધર્મકથાનુયોગ, ૪. ચરણકરણાનુયોગ. તે મુખ્ય તત્ત્વ છે. આ જીવ વ્યવહાર નયે કરી શુભાશુભ કર્મોનો દ્રવ્યાનુયોગમાં ષદ્રવ્ય તેમ જ નવતત્ત્વોનું વર્ણન આવે છે અને તે કર્તા (કરનાર), શુભાશુભ કર્મોનો હર્તા (નાશ કરનાર) તથા જગત અને જીવનને લગતા અનેકવિધ કૂટ પ્રશ્નોનું સુંદર સમાધાન શુભાશુભ કર્મનો ભોકતા (ભોગવનાર) છે. નિશ્ચયનયે આશ્રયીને કરે છે. આપણે જેને દર્શનશાસ્ત્ર અથવા તત્ત્વજ્ઞાન કહીએ છીએ એ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ સ્વગુણોનો જે કર્તા અને ભોકતા દ્રવ્યાનુયોગનો જ એક વિભાગ છે, અને તે ધર્માચારણ માટે યોગ્ય છે, જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ ઇત્યાદિ ચૈતન્ય લક્ષણયુક્ત ભૂમિકા તૈયાર કરે છે. જેને નવતત્ત્વોનો યથાર્થ બોધ હોય છે તે જૈન હોય તે જીવ કહેવાય છે. ધર્મના આત્મવાદ, જૈન ધર્મનો કર્મવાદ, જૈન ધર્મનો પુરુષાર્થવાદ ૨. તેથી વિપરીત લક્ષણવાળું એટલે ચૈતન્ય લક્ષણ રહિત હોય અને કે જૈન ધર્મનો મોક્ષવાદ સમજવાને સમર્થ થાય છે. જૈન ધર્મમાં સુખદુઃખનો જેને અનુભવ ન હોય તે જડ લક્ષણવાળું અજીવતત્ત્વ મોક્ષપ્રાપ્તિનો મુખ્ય ઉપાય રત્નત્રયીની આરાધના છે. રત્નત્રયી એટલે છે. જેમ આકાશ, ટેબલ ઇત્યાદિ સમ્યક્ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર. અહીં સમ્યક્ દર્શન ૩. જીવોને ઈષ્ટ સામગ્રી પ્રાપ્ત થતાં સુખ ભોગવે છે તેનું જે મૂળ પ્રથમ મુકેલું છે કારણ સમ્યગૂ દર્શન વિના સમ્યગૂ જ્ઞાન કે સમ્યમ્ શુભકર્મનો બંધ તે પુણ્યતત્ત્વ છે. અથવા શુભ કર્મબંધના કારણભૂત ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. એટલે મુમુક્ષુએ પ્રથમ સમ્યમ્ દર્શન શુભક્રિયારૂપ શુભ આસવો તે પુણ્યતત્ત્વ છે. પ્રાપ્ત કરવું પડે છે. તો સમ્યક્ દર્શન કોને પ્રાપ્ત થાય આ પ્રશ્નના ૪, પશ્યતત્ત્વથી વિપરીત તે પાપતત્ત્વ જેના ઉદયથી જીવને પ્રતિકૂળ ઉત્તરમાં જ્ઞાનીઓએ જણાવ્યું છે કે જેઓ સ્વપ્રયત્નથી કે ગુરુના સામગ્રીઓ પ્રાપ્ત થાય, જીવ પરમ દુ:ખ ભોગવે, જેના વડે અશુભ ઉપદેશથી નવતત્ત્વનું સ્વરૂપ જાણીને તેમાં શ્રદ્ધાન્વિત થાય છે તેને કર્મનું ગ્રહણ થાય તેવી અશુભ ક્રિયા તે પાપતત્ત્વ છે. સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ નવતત્ત્વનું જ્ઞાન સમ્યગૂ ૫, શુભ તથા અશુભ કર્મનું આવવું તે આશ્રવ તત્ત્વ. અથવા જે દર્શનની પ્રાપ્તિ માટે અત્યંત આવશ્યક છે. શ્રી ભગવતી સૂત્રમાં ક્રિયાઓ વડે શુભાશુભ કર્મ આવે તેવી ક્રિયાઓ પણ આશ્રવતત્ત્વ જણાવ્યું છે કે “જેઓ આત્મહિતની અભિલાષા રાખનારા છે, તેમણે છે. સમ્યકત્વની પ્રાપ્તિ, શુદ્ધિ અને સ્થિરતા માટે નવતત્ત્વનો બોધ સારી , આશ્રવનો જે નિરોધ કરાય તે સંવરતત્ત્વ છે. અર્થાતુ આવતા કર્મોને રીતે પ્રાપ્ત કરી લેવો જોઇએ.’ અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માને રોકવું તે સંવર કહેવાય કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત થાય છે અને દેવકૃત સમવસરણમાં ૭. નિર્જરવું એટલે કર્મનું ખરવું, ઝરવું, વિનાશ પામવું તે નિર્જરાતત્વ બિરાજમાન થઈ પ્રથમ ધર્મદેશના આપે છે ત્યારે સર્વ પ્રથમ આત્માના છે. અસ્તિત્વનું અને આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આ ૮ જીવ સાથે કર્મનો ક્ષીર-નીર સમાન પરસ્પર સંબંધ થવો તે પ્રતિપાદનમાં જીવ-અજીવ, પુણ્ય-પાપ, આસવ-સંવર, નિર્જરા- બંધતત્ત્વ બંધ અને મોક્ષ એ નવેય તત્ત્વોનો ગર્ભિત રીતે સમાવેશ થાય છે. - સર્વ કર્મોનો સર્વથા ક્ષય થવો તે મોક્ષતત્ત્વ. આ નવતત્ત્વોમાં સમ્યગૂ જ્ઞાન છે. નવતત્ત્વોનું અંતરંગ દૃષ્ટિએ ના
મિા સભ્ય જ્ઞાન છે. નવતાનું અતરગ દેએ નવ તત્ત્વોનો ક્રમ વાસ્તવિક શ્રદ્ધા પરિણામ એ સમ્યગૂ દર્શન છે અને નવેય તત્ત્વોનો
નવ તત્ત્વના નામો જે ક્રમે આપેલા છે તેની પાછળ હેતુ છે. હેય, શેય અને ઉપાદેય રૂપે બોધ થયા બાદ હેય તત્ત્વોનો ત્યાગ ,
ના ભાગ ૧. જીવ-સર્વ તત્ત્વોને જાણનારો–સમજનારો તથા સંસાર અને અને ઉપાદેય તત્ત્વોનો ત્યાગ અને ઉપાદેય તત્ત્વોનો આદર એ સમ્યમ્
મોક્ષસંબંધી સર્વ પ્રવૃત્તિ કરનારો જીવ છે. જીવ વિના અજીવ ચારિત્ર છે.
તથા પુણ્યાદિ તત્ત્વો સંભવ ન થાય તેથી પ્રથમ નિર્દેશ જીવનો નવતત્ત્વોનો યથાર્થ બોધ થાય તે માટે મેઘાવી મહાત્માઓએ
કરવામાં આવ્યો છે. જિનાગમનરૂપી સમુદ્રનું મંથન કરીને ‘નવતત્ત્વ-પ્રકરણ' ગ્રંથની
અજીવ-અજીવની સહાયતા વગર જીવની ગતિ, સ્થિતિ, રચના કરી છે. એની પ્રથમ ગાથા છે
અવગાહના, વર્તના આદિ થઈ શકતી નથી. તેથી જીવ પછી जीवाऽजीवा पुण्णं पावाऽऽसव संवरो य निज्जरणा ।
અજીવનો નિર્દેશ કરેલો છે. बंधो मुक्खो य तहा, नव तत्ता हुंति नायव्वा ।।
૩-૪. પુણ્ય, પાપ – જીવના સાંસારિક સુખનું કારણ પુણ્ય છે અને અર્થ : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા તથા
દુ:ખનું કારણ પાપ છે. તેથી ત્રીજો નિર્દેશ પુણ્યનો અને બંધ અને મોક્ષ એ નવતત્ત્વો જાણવા યોગ્ય છે.
ચોથો પાપનો કરેલો છે. નવ તત્ત્વોનો સામાન્ય અર્થ
૫. આશ્રવ–પુણ્ય અને પાપનો આશ્રવ વિના સંભવ નથી તેથી ૨. “નીતિ-પ્રાણા ધારયતીતિ નીવ:'
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
પાંચમું તત્ત્વ આશ્રવ છે.
દ્રવ્ય તે દ્રવ્ય અજીવ. સંવર-આશ્રવનું વિરોધી તત્ત્વ સંવર છે, તેથી આશ્રવ પછી ભાવ અજીવ-પોતાની મુખ્ય અર્થ ક્રિયામાં પ્રવર્તતું હોય તે ભાવતરત જ સંવરનો નિર્દેશ કરેલો છે.
અજીવ. નિર્જરા-જેમ નવા કર્મોનું આગમન સંવરથી રોકાય છે, તેમ દ્રવ્ય પુણ્ય- શુભ કર્મના પુદ્ગલો તે દ્રવ્ય પુણ્ય. જૂના કર્મનો ક્ષય નિર્જરાથી થાય છે. તેથી પછીનું સ્થાન નિર્જરાનું ભાવ પુણ્ય- શુભ કર્મ બાંધવામાં કારણરૂપ જીવનો જે શુભ
અધ્યવસાય તે ભાવ પુણ્ય. અધ્યવસાય એટલે જીવના બંધ-નિર્જરાનું વિરોધી તત્ત્વ બંધ છે એટલે નિર્જરા પછી
પરિણામ/પરિણતિ. બંધને મૂકેલું છે.
દ્રવ્ય પાપ- અશુભ કર્મના પુદ્ગલો તે દ્રવ્ય પાપ. મોક્ષ-જેમ જીવનો કર્મ સાથે સંબંધ થાય છે તેમ સર્વથા ભાવ પાપ- અશુભ કર્મ બાંધવામાં કારણરૂપ જીવનો જે અશુભ કર્મથી છૂટકારો પણ થાય છે જેને આપણે મોક્ષ કહીએ છીએ.
અધ્યવસાય તે ભાવ પાપ. તેથી બંધ પછી મોક્ષનો નિર્દેશ કરવામાં આવ્યો છે. દ્રવ્ય આશ્રવ- શુભ અથવા અશુભ કર્મ પુદ્ગલોનું આવવું, ગ્રહણ નવતત્ત્વમાં આ તત્ત્વ છેલ્લું છે. કારણ તેની પ્રાપ્તિ પછી
કરવું. કાંઈ કરવાનું રહેતું નથી.
ભાવ આશ્રવ-તે કર્મોને ગ્રહણ કરવામાં કારણભૂત જીવનો જે શુભ નવ તત્ત્વમાં શેય, હેય અને ઉપાદેયની વિચારણા
કે અશુભ અધ્યવસાય. નવ તત્ત્વમાં શેય કેટલા? હેય કેટલા? અને ઉપાદેય કેટલા એ દ્રવ્ય સંવર- શુભ અથવા અશુભ કર્મોને રોકવા અર્થાત્ ગ્રહણ ન જાણવાની જરૂર છે. શેય એટલે જાણવા યોગ્ય, હેય એટલે છોડવા
કરવા. યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય. આમ તો નવેય તત્ત્વો ભાવ સંવર- તે શુભાશુભ કર્મને રોકવામાં કારણરૂપ જીવનો જે જાણવા યોગ્ય છે તેથી જ પ્રથમ ગાથામાં દુતિ નાયબ્બા’ એમ કહેલું
અધ્યવસાય. છે. પરંતુ જેને માત્ર જાણી શકાય, પણ છોડવા કે આદરવા યોગ્ય દ્રવ્ય નિર્જરા- શુભ અથવા અશુભ કર્મોનો અમુક અંશે ક્ષય થવો. ન હોય તેને અહીં જોય કીધા છે. જીવતત્ત્વ અને અજીવતત્ત્વ જોય છે. ભાવ નિર્જરા- એ ક્ષય થવામાં કારણભૂત જીવનો જે અધ્યવસાય. પાપ, આશ્રવ અને બંધ આ ત્રણ તત્ત્વો જીવના–આત્માના ગુણોનું દ્રવ્ય બંધ- જીવ સાથે કર્મ પુદ્ગલનો ક્ષીર નીર જેવો જે સંબંધ આચ્છાદન કરનારા હોવાથી હેય છે. પુણ્યતત્ત્વ મોક્ષપ્રાપ્તિમાં
થવો તે. વિઘ્નરૂપ નથી, પરંતુ મોક્ષમાર્ગ માટે ભોમિયા સમાન છે. તેથી ભાવ બંધ- દ્રવ્ય બંધ થવામાં કારણરૂપ જીવનો જે અધ્યવસાય વ્યવહારનયે આદરવા યોગ્ય છે. પરંતુ ભોમિયાને જેમ ઈષ્ટ નગર
તે. પહોંચ્યા બાદ છોડી દેવાના હોય છે તેમ નિશ્ચયનયથી તો પુણ્યતત્ત્વ દ્રવ્ય મોક્ષ- તે કર્મનો ક્ષય થવામાં કારણરૂપ જીવનું જે પરિણામ પણ હેય એટલે છોડવા યોગ્ય છે. કારણ પુણ્ય શુભ છે પણ કર્મ છે
એટલે કે સર્વસંવરભાવ તે ભાવ-મોક્ષ. અને મોક્ષ તો શુભ કર્મ અને અશુભ કર્મ બંનેનો ક્ષય થાય ત્યારે હવે એક એક તત્ત્વની ઉડાણમાં વિચારણા કરીએ. થાય છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્ત્વો આત્મગુણોને (૧) જીવ-જેનામાં ચૈતન્ય હોય અર્થાત્ જ્ઞાન ઉપયોગ અને દર્શન પ્રકટ કરનારા હોવાથી ઉપાદેય છે.
ઉપયોગ હોય એ જીવ કહેવાય છે. એ અનાદિ શાશ્વત પદાર્થ છે. જે નવ તત્ત્વની દ્રવ્ય અને ભાવથી વિચારણા
જીવે અર્થાત્ પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણના દ્રવ્ય અને ભાવ નવ તત્ત્વની દ્રવ્ય અને ભાવથી વિચારણા કરીએ.
એમ બે ભેદ થાય છે. પાંચ ઇંદ્રિયો, ત્રણ યોગ (મન, વચન, કાયા), દ્રવ્ય-વિચારણા વસ્તુના સ્થળ અને બાહ્ય-સ્વરૂપને ઉજાગર કરે છે શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દસ દ્રવ્ય પ્રાણ છે. આત્માના જ્ઞાનજ્યારે ભાવ-વિચારણા વસ્તુના સૂક્ષ્મ કે અત્યંતર સ્વરૂપને સ્પર્શે છે. દર્શન આદિ સ્વાભાવિક ગુણો ભાવ પ્રાણ છે. સંસારી જીવોને બંને દ્રવ્ય જીવ- પાંચ ઈંદ્રિયો આદિ દ્રવ્ય ગુણોને ધારણ કરનાર તે પ્રકારના પ્રાણ હોય છે. મુક્ત અર્થાત્ સિદ્ધ જીવોને કેવળ ભાવ
દ્રવ્ય જીવ. અથવા વિષય-કષાયાદિ અશુદ્ધ પરિણામવાળો પ્રાણ હોય છે. આ શરીરમાં જ્ઞાનવાન એવો આત્મા રહેલો છે. જે જીવ.
સુખદુ:ખનો વેદક છે, અસંખ્યાત્ પ્રદેશ છે. તે પ્રદેશ હાથી અને ભાવ જીવ- જ્ઞાન-દર્શન આદિ ભાવ-પ્રાણોને ધારણ કરનાર કીડીમાં એક સરખા જ હોય છે કારણ તે દીવાની જેમ સંકોચ અને અર્થાત્ વિશુદ્ધ જ્ઞાન-દર્શનાદિ ગુણવાળો જીવ તે ભાવ વિસ્તાર સ્વભાવવાળો છે. અર્થાત્ દેહવ્યાપી છે. જેટલો દેહ મળે
તેટલામાં વ્યાપીને રહે છે. દ્રવ્ય અજીવ–પોતાની મુખ્ય અર્થ ક્રિયામાં પ્રવર્તતું ન હોય, પરંતુ જીવોના ભેદ–સર્વ જીવોના મુક્ત અને સંસારી એમ બે ભેદો છે.
હવે પછી પ્રવર્તવાનું હોય, તેવું કારણરૂપ અજીવ સંસારી જીવો અનંતાનંત છે. સર્વ જીવોમાં ચેતના સમાનપણે રહેલી
જીવ.
Page #9
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
છે એટલે ચેતનાલક્ષણથી તે એક પ્રકારના છે. સર્વ જીવોની મતિ ચોથું દ્રવ્ય પુદ્ગલાસ્તિકાય છે. પુદ્ગલ – પુદું એટલે પુરણ અને અને શ્રુતજ્ઞાનનો અનંતમો ભાગ ઉઘાડો હોય છે એટલે ચેતનાની ગલ એટલે ગલન. એટલે જેમાં અણુઓ આવે છે અને વિખરાય છે અમુક ફુરણા અવશ્ય હોય છે. ચેતના બે પ્રકારની છે : દર્શનચેતના એ પુદ્ગલ દ્રવ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર એના લક્ષણ અને જ્ઞાનચેતના. તેમાં દર્શનચેતના સામાન્ય અવબોધરૂપ હોય છે છે એથી રૂપી છે. પુદ્ગલ દ્રવ્ય અનંતા છે. સમસ્ત લોકમાં છે. અને જ્ઞાનચેતના વિશેષ અવબોધ રૂપે હોય છે.
પુદ્ગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદો છે. સંસારી જીવોમાં કેટલાક જીવો ત્રસ છે અને કેટલાક સ્થાવર છે. સ્કંધ – કોઈ પણ વસ્તુ આખી હોય તેને સ્કંધ કહેવાય છે જેમ કે ત્રસ અને સ્થાવર એમ બે ભેદ વડે જીવો બે પ્રકારના કહેવાય છે. ખુરશી, ટેબલ.
સંસારી જીવોમાં કેટલાક જીવો સ્ત્રીવેદવાળા, કેટલાક દેશ – ખુરશીનો એક ભાગ જેવો કે તેનો પાયો. પુરુષવેશવાળા, કેટલાક જીવો નપુસંકદવાળા છે. આમ વેદની પ્રદેશ – અંધ સાથે જોડાયેલો અત્યંત છેલ્લી કોટીનો ભાગ કે અપેક્ષાએ સંસારી જીવો ત્રણ પ્રકારના ગણાય.
જેના (કેવળીના જ્ઞાનમાં પણ) બે ભાગ ન થઈ શકે. સંસારમાં રહેલા સર્વ જીવો ચાર ગતિમાં વહેંચાઈ જાય છે. પરમાણુ – આ જ પ્રદેશ જ્યારે સ્કંધથી છૂટો પડે ત્યારે પરમાણુ કેટલાક દેવ, કેટલાક મનુષ્ય, કેટલાક તિર્યંચ અને કેટલાક નારકી કહેવાય. પ્રદેશ અને પરમાણુ બંને કદમાં તદ્દન સરખા હોય છે. હોવાથી સંસારી જીવો ગતિભેદ વડે ચાર પ્રકારના પણ ગણાય. પણ એક સ્કંધ સાથે જોડાયેલો હોય છે અને એક સ્કંધથી છૂટો હોય
સંસારી જીવોમાં કેટલાક એકેન્દ્રિય છે, કેટલાક કીન્દ્રિય છે. કેટલાક છે. બંને નિર્વિભાજ્ય હોય છે. ત્રીઈન્દ્રિય છે, કેટલાક ચતુરિન્દ્રિય છે અને કેટલા પંચેંદ્રિય છે. આમ કાળદ્રવ્ય – આ પુદ્ગલ દ્રવ્યમાં જૂનું નવું કરનાર કાળદ્રવ્ય છે. ઇંદ્રિય ભેદથી પાંચ પ્રકારના જીવો છે.
તેના વર્તમાન સમય રૂપ એક સમયે તે નિશ્ચયકાળ અને ભૂતકાળ, - જો કાયાને પ્રાધાન્ય આપીએ તો સંસારી જીવોમાં કેટલાક પૃથ્વીકાય, ભવિષ્યકાળ, દિવસ, રાત્રી, પક્ષ વિગેરે અનેક પ્રકારે વ્યવહાર કાળ કેટલાક અપકાય (પાણીના જીવો), કેટલાક તેઉકાય (અગ્નિના છે. સતત પરિવર્તન પામતો હોવાથી આ કાળદ્રવ્ય વર્તના નામના જીવો), કેટલાક વાયુકાય (પવનના જીવો), કેટલાક વનસ્પતિકાય ગુણવાળો છે. (રાત દિવસરૂપી વ્યવહાર કાળ માત્ર અઢી દ્વીપમાં જ અને કેટલાક ત્રસકાય છે. આમ કાયાભેદ છ પ્રકારના જીવો ગણાય. છે. આ કાળ દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી માટે તે અરૂપી છે.) સંસારી જીવોને ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે દસ પ્રાણ પ્રદેશોનો સમૂહ તે અસ્તિકાય કહેવાય છે. અસ્તિ-પ્રદેશ, કાયહોય છે.
સમૂહ. કાળ સિવાયના ચાર અજીવ પદાર્થો અને જીવ એ પાંચ સિદ્ધને ચાર ભાવ પ્રાણ હોય છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત અસંખ્યાતા પ્રદેશોના સમૂહરૂપ છે માટે તે અસ્તિકાય કહેવાય છે. સુખ અને અનંતવીર્ય.
(૩) પુણ્ય-જીવ જેના વડે સુખી થાય, જે કર્મના ઉદય વડે જીવને | (૨) અજીવ-પ્રાણરહિત હોય, જેમાં ચેતના ન હોય અર્થાત્ જે સાનુકુળતા મળે તે પુણ્ય કહેવાય છે. જીવ નવ પ્રકારથી પુણ્ય બાંધે જડ હોય તે અજીવ. અજીવ એવા પાંચ પદાર્થ જગતમાં છે. છેધર્માસ્તિકાય દ્રવ્ય, અધર્માસ્તિકાય દ્રવ્ય, આકાશાસ્તિકાય દ્રવ્ય, ૧. પાત્રને અન્ન આપવાથી, ૨. પાત્રને પાણી આપવાથી, ૩. પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય, કાળ દ્રવ્ય. તેમાં કેવળ પુગલ દ્રવ્ય રૂપી છે પાત્રને સ્થાન આપવાથી, ૪, પાત્રને શયન આપવાથી, ૫. પાત્રને અર્થાત્ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. બાકીના ધર્માસ્તિકાય વસ્ત્ર આપવાથી, ૬. મનના શુભ સંકલ્પરૂપ વ્યાપારથી, ૭. વચનના આદિ ચાર દ્રવ્ય અરૂપી છે અર્થાત્ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. શુભ સંકલ્પરૂપ વ્યાપારથી, ૮. કાયાના શુભ સંકલ્પરૂપ વ્યાપારથી, રૂપી દ્રવ્ય જો સ્થૂળ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઇંદ્રિયોથી જાણી ૯. દેવ ગુરુને નમસ્કાર કરવાથી. શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તો ઇંદ્રિયોથી જાણી શકાય નહિ. શ્રી તીર્થંકર પરમાત્માથી પંચમહાવ્રતધારી મુનિ સુધીના મહાત્મા અરૂપી પદાર્થો ઇંદ્રિયોથી જાણી શકાતા નથી. ફક્ત કેવળીના જ્ઞાનમાં ‘સુપાત્ર', ધર્મી ગૃહસ્થો “પાત્ર', તેમજ અનુકંપા કરવા યોગ્ય અપંગ જ જણાય છે.
આદિ જીવો અનુકંપ્ય પાત્ર અને શેષ સર્વે “અપાત્ર' ગણાય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુગલને ગતિ કરવામાં સહાયક આ પ્રમાણે બંધાયેલું પુણ્ય જીવને ૪૨ પ્રકારે સાનુકૂળ સુખ આપે દ્રવ્ય છે જેમ માછલાને તરવામાં જલ સહાયક છે. અધર્માસ્તિકાય છે-શાતાવેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્યદ્રિક (એટલે મનુષ્યગતિ અને દ્રવ્ય જીવ અને પુગલને સ્થિતિ કરવામાં સહાયક છે. આ બેઉ દ્રવ્ય મનુષ્યાનુપૂર્વી), દેવદ્રિક, પંચેદ્રિય જાતિ, પાંચ શરીરો- દારિક, ચૌદ રાજલોકમાં છે. આકાશાસ્તિકાય દ્રવ્ય જીવ અને અજીવને જગ્યા વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. ત્રણ આંગોપાંગ-દારિક આપનાર છે. આ દ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. આ ત્રણે આંગોપાંગ, વૈક્રિય આંગોપાંગ, આહારક આંગોપાંગ, વજ ઋષભ દ્રવ્યો સંખ્યામાં એક એક છે. ક્ષેત્રથી પ્રથમના બે દ્રવ્યો લોકમાં વ્યાપ્ત નારાચસંઘટણ, સમચતુરસ સંસ્થાન, શુભ વર્ણ ચતુષ્પ, (વર્ણ, ગંધ, છે અને આકાશ લોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. કાળથી આદિ સ્પર્શ, રસ), અગુરુલઘુ, પરાધાત નામકર્મ, ઉશ્વાસ નામકર્મ, અનંત છે. ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાના અરૂપી છે. આતપ નામકર્મ, ઉદ્યોત નામકર્મ, શુભવિહાયોગતિ, નિર્માણ
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
નામકર્મ, દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય, તીર્થકર નામકર્મ, મચ્છીમારનો, કસાઈનો વગેરે વ્યવસાય કરે છે તે પાપાનુબંધી પાપ ત્રસદર્શક-ત્રસ, બાદ૨, પર્યાપ્તા, પ્રત્યેક, સ્થિર, શુભ સૌભાગ્ય, કહેવાય છે. સુસ્વર, આદેય અને યશ એમ કુલ ૪૨ પ્રકૃતિઓ પુણ્યોદયની છે. (૫) આશ્રવતત્ત્વ-કર્મોનું આવવું, આત્મામાં જેનાથી કર્મ આવે,
આ પુણ્યકર્મ એ પણ એક પ્રકારનું કર્મ છે. જે સોનાની બેડી જેવું તે કર્મ આવવામાં હેતુભૂત જે કારણો તે આશ્રવ. જે માર્ગે તળાવમાં છે, અંતે ત્યજવા જેવું છે. પરંતુ પાપ-આશ્રવ આદિ અશુભ ભાવોને પાણી આવે તે માર્ગને જેમ નાળું કહેવાય તેમ જે દ્વારા કર્મોનું આગમન દૂર કરવા માટે શુભ ભાવો આદરવા જેવા અર્થાત્ ઉપાદેય છે. જેમ આત્મામાં થાય તે આશ્રવ કહેવાય. તેના ૪૨ ભેદો છે-૫ ઇંદ્રિયો, કે પગમાં લાગેલ કાંટો કાઢવા માટે સોય નાખવી પડે પણ પછી ૫ અવ્રત, ૪. કષાય, ૩ યોગ અને ૨૫ ક્રિયાઓ. તેને કાઢી નાખવાની હોય છે તેમ ૧ થી ૫ ગુણસ્થાનક સુધી જીવ પાંચ ઇંદ્રિયો-સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, આરંભ-સમારંભવાળો હોવાથી પુણ્ય પણ આદરવા યોગ્ય છે પણ શ્રોત્રેન્દ્રિય – આ પાંચ ઇંદ્રિયોના અનુકુળ વિષયો મળે તો આત્મા અંતે તો હેય જ છે.
સુખ માને અને પ્રતિકૂળ વિષયો મળે તો દુઃખ માને છે. આવી રીતે (૪) પાપ-જીવ જેનાથી દુઃખી થાય, પ્રતિકુળતા મળે તે પણ રાગ દ્વેષથી કર્મોનો આશ્રવ (આગમન) થાય છે. પાપ કહેવાય છે. જેમ પુણ્ય બાંધવાના ૯ પ્રકાર કહ્યા તેમ પાપ ચાર કષાય-ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો છે. કષબાંધવાના ૧૮ પ્રકાર છે જે ૧૮ પાપસ્થાનક કહેવાય છે. તે નીચે એટલે સંસાર, આય-લાભ, સંસારનો લાભ જેનાથી થાય તે કષાય પ્રમાણે છે
કહેવાય છે. અનંત સંસારને વધારે તે અનંતાનુબંધી આદિ ચાર પ્રકારે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, છે જેમાં આત્મા અનાદિપણાથી પ્રવૃત્ત છે તેથી કર્મનો આશ્રય માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ- અનાદિકાળથી ચાલુ રહ્યો છે. જ્યારે આત્મા દેવ, ગુરુ અને ધર્મના અરતિ, પરંપરિવાદ, માયા-મૃષાવાદ, મિથ્યાત્વશલ્ય.
રાગમાં વર્તે છે ત્યારે શુભ કર્મનો આશ્રવ કરે છે અને સ્ત્રી, કુટુંબ - ઉપરોક્ત અઢાર પ્રકારના કાર્યો કરવાથી જીવ પાપકર્મ બાંધે આદિ સાંસારિક રાગ-દ્વેષમાં વર્તે છે ત્યારે અશુભ કર્મનો આશ્રય છે. આ બંધાયેલું કર્મ ૮૨ પ્રકારે ભોગવે છે–પ જ્ઞાનાવરણીય, ૯ કરે છે. દર્શનાવરણીય, ર૬ મોહનીય, ૫ અંતરાય એમ ચાર ઘાતી કર્મની પાંચ અવ્રત-હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એમ કુલ ૪૫ પ્રકૃતિઓ એમ કુલ ૮૨ અશુભ પ્રકૃતિઓ છે.
પાંચ અવ્રત છે. આ પાપ કરવાથી કર્મોનો આશ્રવ થાય છે. શાસ્ત્રમાં પુણ્ય અને પાપની ચતુર્ભગી આવે છે જે નીચે પ્રમાણે ત્રણ યોગ-મનોયોગ, વચનયોગ અને કાયયોગ આ ત્રણ યોગ
છે. તે શુભ અને અશુભ બે પ્રકારના છે. આ યોગો પ્રવૃત્તિરૂપ છે ૧. પુણ્યાનુબંધી પુણ્ય-જે જીવો આ ભવમાં પૂર્વકૃત પુણ્યના અને કર્મબંધનના કારણો છે. અર્થાત્ આશ્રવ છે. ઉદયવાળા છે, અત્યંત સુખી, નિરોગી અને સમૃદ્ધિવાળા છે, છતાં પચીસ ક્રિયાઓ-જેનાથી કર્મ આવે એવી પચીસ ક્રિયાઓ છેસંસારી ભાવોથી અલિપ્ત છે, આસક્તિ વિનાના છે, સંસારમાં રહે કાયિકી ક્રિયા-આ કાયાને જયણા વિના કામકાજમાં પ્રવર્તતાવવી છે પરંતુ જલકમલની જેમ વર્તે છે તેવા જીવોને જે આ પુણ્ય ઉદયમાં તે. આવેલ છે, તે “પુણ્યાનુબંધી પુણ્ય' અર્થાત્ ભાવપુણ્યનો-મોહના અધિકરણિકી ક્રિયા-આત્મા નરકનો અધિકારી થાય તેવા પાપો શ્રયોપશમનો, અનુબંધ કરાવે તેવો પુણ્યોદય.
કરવા તે. ૨. પાપાનુબંધી પુણ્ય-જે જીવો આ ભવમાં પૂર્વકૃત પુણ્યના પ્રાàષિકી ક્રિયા-જીવ, અજીવ ઉપર દ્વેષ કરવો તે. ઉદયવાળા છે, સુખી, નિરોગી અને સમૃદ્ધિવાળા છે છતાં સંસારી પારિતાપનિકી ક્રિયા-બીજા જીવને પરિતાપ-સંતાપ, ભય ભાવોમાં ઘણાં જ આસક્ત છે, વ્યસની છે, હિંસા, જૂઠ આદિ ઉત્પન્ન કરવો તે. પાપાચારોને સેવનારા છે. પંચેદ્રિયના વિષયોમાં જ વ્યસ્ત છે તે પ્રાણાતિપાતિ ક્રિયા-બીજા નાનામોટા જીવોની હિંસા કરવી પાપાનુબંધી પુણ્ય અર્થાત્ ભાવપાપ-મોહનો ઉદય તેનો અનુબંધ તે. કરાવે તેવો પુણ્યોદય.
પારિગ્રહિક ક્રિયા-ધન-ધાન્યાદિનો અત્યંત પરિગ્રહ કરવો તે. ૩. પુણ્યાનુબંધી પાપ-જે જીવો આ ભવમાં પૂર્વકૃત પાપના આરંભિકી ક્રિયા-જીવની હિંસા થાય એવા આરંભ-સમારંભ ઉદયવાળા છે એટલે મહાદુઃખી, દરિદ્રી, રોગિષ્ઠ છે, છતાં કરવા તે....ઇત્યાદિ ૨૫ ક્રિયાઓ શાસ્ત્રમાં આવે છે. સમતાભાવ રાખે છે, દેવ-ગુરુ ધર્મની ઉપાસના કરે છે તેવા જીવો (૬) સંવર-આશ્રવનો નિરોધ થવો અર્થાત્ આત્મામાં આવતા પુણ્યાનુબંધી પાપના ઉદયવાળા છે.
કર્મો જેનાથી રોકાય એ સંવર છે. સંવર બે પ્રકારે છે–દેશસંવર અને ૪. પાપાનુબંધી પાપ-જે જીવો આ ભવમાં પૂર્વકૃત પાપના સર્વસંવર. સર્વ સંવર એટલે સર્વ પ્રકારના આશ્રવોનો અભાવ. ઉદયવાળા છે, એટલે મહાદુઃખી, દરિદ્રી અને રોગિષ્ટ છે છતાં દેશસંવર એટલે અમુક થોડા આશ્રવોનો અભાવ. સર્વસંવર ચૌદમાં શિકાર, જુગાર, વ્યભિચારાદિ કરીને નવા પાપો બાંધે છે, ગુણસ્થાને હોય છે, તેની નીચેના ગુણસ્થાનોમાં દેશસંવર હોય છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
૧૧
દેશસંવર વિના સર્વસંવર થતો ન હોવાથી પ્રથમ દેશસંવર સજાવો વસ્તુનો ત્યાગ. જોઇએ જેના ૫૭ ભેદો છે–પ સમિતિ, ત્રણ ગુપ્તિ, ૧૦ યતિધર્મ, ૬. ધ્યાન-ચિત્તની એકાગ્રતા વિવિધ વિષયોમાં ભટકતા ચિત્તને ૧૨ ભાવનાઓ, ૨૨ પરિષહ અને પાંચ ચારિત્ર.
કોઈ પણ એક વિષયમાં સ્થિર કરવું તે ધ્યાન. (૭) નિર્જરા-કર્મોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું અર્થાત્ જૂના આ પ્રમાણે બાર પ્રકારના તપથી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય થાય છે બાંધેલા કર્મોનો ક્ષય કરવો એ નિર્જરા છે જેના માટે તપ એ પ્રધાન અને સર્વ કર્મોનો ક્ષય થતા મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ છે. તપ બે પ્રકારના છે–બાહ્ય અને અત્યંતર. આ બંને તપના (૮) બંધ-કાશ્મણ વર્ગણાના પુદ્ગલોનો આત્મપ્રદેશોની સાથે ૬-૬ પ્રકારો છે.
ક્ષીરનીરની જેમ ગાઢ સંબંધ થવો અર્થાત્ કાર્મણ વર્ગણા આત્મા બાહ્ય તપના છ પ્રકારો
સાથે ચોંટે તેને બંધ કહેવાય છે. ૧. અનશન-આહારનો ત્યાગ. અનશન તપના ઈસ્વર અને મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ માવજીવિક એમ બે ભેદ છે. થોડા સમય માટે આહારનો ત્યાગ કર્મબંધના હેતુઓ છે. કરવામાં આવે તે ઈવર અનશન. ચોવિહાર, નવકારશી, પોરસી, મિથ્યાદર્શન-તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા. એકાસણ, આયંબિલ, ઉપવાસ ઇત્યાદિ ઇત્વર અનશન છે. જ્યારે અવિરતિ-વિરતિનો અભાવ. હિંસા આદિ પાપોથી અનિવૃત્તિ જીવનપર્યત આહારનો ત્યાગ કરવામાં આવે તે માવજીવિક અનશન તે અવિરતિ છે. કહેવાય.
પ્રમાદ-ભૂલી જવું, ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉત્સાહનો અભાવ, ૨. ઉણોદરી-ભૂખ કરતાં ઓછું ખાવું. ઉણોદરી તપથી સંયમમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન તથા એનાથી થતી પ્રવૃત્તિ વગેરે પ્રમાદ છે. અપ્રમત્તતા, અલ્પનિદ્રા વગેરે ગુણોનો લાભ થાય છે.
કષાય-ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકારના કષાયો છે. ૩. વૃત્તિસંક્ષેપ-વૃત્તિ એટલે આહાર જેનું પરિસંરત્યાન અર્થાત્ યોગ-મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો યોગ છે. નિયમન કરવું તે. આહારની લાલસાને ઓછી કરવા માટે અમુક બંધના ચાર ભેદ પ્રકાર છે–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રકારનો જ આહાર લેવો.
પ્રદેશબંધ. ૪. રસ પરિત્યાગ-મધુર, સ્વાદિષ્ટ રસવાળા પદાર્થોનો ત્યાગ ૧. પ્રકૃતિબંધ-પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મના જે અણુઓનો એ રસપરિત્યાગ અર્થાત્ ઇદ્રિયોને અને સંયમને વિકૃત કરનાર આત્મા સાથે સંબંધ થયો છે તે અણુઓમાં કયા કયા અણુઓ વિગઈઓનો ત્યાગ કરવો.
આત્માના કયા કયા ગુણને દબાવશે? આત્માને કેવી કેવી અસર ૫. સંલીતન-સંયમ. ૪ ભેદ છે-ઈંદ્રિય સંલીનતા, કષાય પહોંચાડશે? એમ એમના સ્વભાવનો નિર્ણય થાય છે તે પ્રકૃતિબંધ સંલીનતા, યોગ સંલીનતા અને ચોથો ભેદ છે વિવિક્તચર્યા સંલીનતા કહેવાય છે. આત્માના અનંત ગુણોમાં મુખ્ય આઠ ગુણો છે. અર્થાત્ સંયમમાં બાધા ન પહોંચે એવા એકાંત સ્થળમાં રહીને કર્માણુઓનો આત્મા સાથે બંધ થાય છે ત્યારે એ કર્માણુઓમાંથી જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું.
અમુક અણુઓમાં જ્ઞાનગુણને દબાવવાનો તો અમુક કર્માણુઓમાં ૬. કાયકલેશ-જેનાથી કાયાને કલેશ-કષ્ટ થાય તે કાયાકલેશ દર્શનગુણને દબાવવાનો સ્વભાવ નક્કી થાય છે. આ પ્રમાણે તપ. વીરાસન આદિ આસનો, કાયોત્સર્ગ, લોચ, ઉગ્રવિહાર આદિ કર્માણુઓનો આત્માના અલગ અલગ ગુણોને દબાવવાનો સ્વભાવ કાયાકલેશ તપ છે.
નક્કી થાય છે. આ સ્વભાવને આશ્રયીને આત્માની સાથે બંધાયેલા આ છ પ્રકારના બાહ્ય તપ છે જેના સેવનથી શરીરની મૂછનો કર્માણુઓના મૂળ આઠ પ્રકારો પડે છે અને ઉત્તર ભેદ ૧૨૦ પ્રકારે ત્યાગ, આહારની લાલસાનો ત્યાગ પરિણામે ઇંદ્રિયજય, સંયમની છે. રક્ષા અને વૃદ્ધિ થાય, કર્મોની નિર્જરા થાય છે
૨. સ્થિતિબંધ-કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે અત્યંતર તપના ૬ ભેદો
કયું કર્મ આત્મામાં ક્યાં સુધી રહેશે, કેટલા સમય સુધી અસર કરશે. ૧. પ્રાયશ્ચિત-પ્રાય એટલે અપરાધ, ચિત્ત એટલે શુદ્ધિ કરનાર. તે નક્કી થયું તે સ્થિતિબંધ. જે અપરાધની શુદ્ધિ કરે તે પ્રાયશ્ચિત્ત તા.
૩.રસબંધ-તે તે કર્મમાં આત્માના તે તે ગુણને દબાવવાનો સ્વભાવ ૨. વિનય-ગુણ અને ગુણી પ્રત્યે આશાતનાના ત્યાગપૂર્વક ભક્તિ છે પણ તે સ્વભાવ દરેક વખતે સમાન હોતો નથી, ન્યુન-અધિક બહુમાન.
પણ હોય છે. અર્થાત્ કર્મોમાં આત્મગુણોને દબાવવાના સ્વભાવમાં ૩. વૈયાવૃત્ય-આચાર્ય આદિ મહાપુરુષ, તપસ્વી, શિક્ષક, ગ્લાન તરતમતા હોય છે જેમ કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન ગુણને રોકે છે. આદિની સેવા.
પણ આપણે જોઈએ છીએ કે દરેક જીવમાં જ્ઞાનગુણનો અભિભવ ૪. સ્વાધ્યાય-શ્રુતનો અભ્યાસ કરવો, આત્મતત્ત્વનું ચિંતન, સમાનપણે નથી હોતો. કોઈ વ્યક્તિ અમુક વિષય વિશેનું જ્ઞાન તરત મનન કરવું, સ્વાધ્યાયમાં લીન થવું તે.
ગ્રહણ કરી લે છે તો કોઈને એ જ વસ્તુ ઘણા પ્રયત્ન પછી સમજાય ૫. વ્યુત્સર્ગ-એટલે ત્યાગ. સાધનામાં વિજ્ઞભૂત કે બિનજરૂરી
(વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૧૬મું)
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
નાનકડી ડોકાબારીમાંથી મહેલનું દર્શન
1 પદ્મશ્રી ડૉ. ફુમારપાળ દેસાઈ
[ નાનકડી કેડી સમય જતાં રાજમાર્ગ બની જાય, એ રીતે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે કરેલી ત્રિદિવસીય કથા આજે રાજમાર્ગ બની ચૂકી છે. આ કથાઓનું મુંબઈના શ્રોતાઓએ તો રસપાન કર્યું, પરંતુ દેશવિદેશમાં પણ આ કથા પ્રચલિત બની છે. “પ્રબુદ્ધ જીવન'ના પૂર્વતંત્રી અને સર્જક ધનવંતભાઈ શાહની આ પરિકલ્પનાને પરિણામે અત્યાર સુધીમાં સાત કથાઓ શ્રી મુંબઈ જેન યુવક સંઘ દ્વારા શ્રી મહાવીર જન્મ કલ્યાણકની આસપાસ યોજાઈ ચૂકી છે. એની આઠમી શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી કથા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના જ્ઞાનગહન, ચિંતનયુક્ત, મર્મગામી વાણીમાં ૭-૮-૯ એપ્રિલના રોજ સંસ્થા દ્વારા મુંબઈમાં યોજાઈ રહી છે ત્યારે યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજીના ચરિત્રની ભવ્યતાને આલેખ આપતી એમની માત્ર એક જ વર્ષની અપ્રગટ ડાયરીમાંથી એમના ભવ્ય જીવનનું પ્રતિબિંબ પામીએ. -તંત્રી ]
સમગ્ર જીવનમાં એક વર્ષનું મહત્ત્વ કેટલું? પળનો પણ પ્રમાદ રોજનીશીમાંથી થાય છે. આગળ સૂચવ્યું તેમ એમણે ઘણાં વર્ષોની નહિ સેવનાર જાગ્રત આત્માને માટે તો અંતરયાત્રાના પથ પર ડાયરીઓ લખી હતી, પરંતુ અત્યારે તો એમની વિ. સં. ૧૯૭૧ની પ્રયાણ કરવા માટે પ્રત્યેક વર્ષ નહિ, બલ્ક પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન માત્ર એક ડાયરી જ ઉપલબ્ધ થઈ છે. છતાં આ રોજનીશી કર્મયોગી, હોય છે અને ભગવાન મહાવીરની પળમાત્ર જેટલાય પ્રમાદ નહિ ધ્યાનયોગી અને જ્ઞાનયોગી આચાર્યના વ્યક્તિત્વને સુપેરે દર્શાવી કરવાની શીખ, એ રીતે ચરિતાર્થ થઈ શકે છે. આનો જીવંત આલેખ જાય છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની વિ. સં. ૧૯૭૧ની, માત્ર એક જ ૧૯૭૧ની આ રોજનીશીના આરંભે તેઓ ગુરુસ્મરણ કરે છે. વર્ષની ડાયરીમાંથી મળી જાય છે. એક બાજુ વિહાર, વ્યાખ્યાન અને ગુરુસ્મરણના આ કાવ્યમાં એમની તન્મયતા સતત તરવર્યા કરે છે. ઉપદેશની ધર્મપ્રવૃત્તિ ચાલે, બીજી બાજુ ભિન્ન ભિન્ન વિષયોના તેઓ વિચારે છે કે, ગુરુ પાસે માગવાનું શું હોય? – જ્યાં માગ્યા પુસ્તકોનું સતત વાંચન થાય, સાથોસાથ મનની પ્રક્રિયા તો ચાલુ વિના જ બધું મળતું હોય છે. જ હોય અને આ બધામાંથી ચૂંટાઈ ઘંટાઈને લેખન થતું હોય. હજી રોજનીશીમાં આલેખાયેલા સાત કડીના આ કાવ્યની એક ખૂબી આટલું ઓછું હોય તેમ, અવિરત ધ્યાનસાધના પણ ચાલતી જ એ છે કે, આખા કાવ્યનું આલેખન સહેજ પણ છેકછાક વગરનું જોવા હોય અને કલાકોના કલાકો સુધી ધ્યાન લગાવ્યા પછી થતી મળે છે. હૃદયમાં જાગત ભાવ સીધેસીધો જ રોજનીશીના પાનાં આત્માનુભૂતિનું અમૃતપાન કરવામાં આવતું હોય!
પર અંકાતો ગયો હોય તેમ લાગે છે. આમાં તેઓને શાબ્દિક ફેરફારો - આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ ડાયરીઓમાં એક બાજુ પણ કરવા પડ્યા નથી! સર્જક્મક્રિયા-નિબંધો, કાવ્યો અને ચિંતનો ઇત્યાદિ–નો આલેખ અહીં ગુરુભાવનાનું ગૌરવ કરતાં તેઓ કહે છે : મળે છે, તો બીજી તરફ એમના વિહાર અને વાચનના ઉલ્લેખો મળે “ઊંધ્યો દેવ જગાવીયો રે – દેહ દેરાસરમાંહી – છે. આ ઉલ્લેખો પ્રમાણમાં ઓછા છે, પરંતુ એક આત્મજ્ઞાનીના પ્રગટે વનિ વનિથી રે - ગુરુથી ગુરુપણું માંહી.” ઉલ્લેખો તરીકે તે ધ્યાન ખેંચે તેવા છે.
આ પછી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી ગુરુશિષ્યના ઐક્યની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુઓને હાથે બહોળા વાત કરીને વિ. સં. ૧૯૭૧ના નૂતન વર્ષના પ્રારંભે ભાવપૂર્વક ગુરુને પ્રમાણમાં સાહિત્યસર્જન થયું છે. અર્વાચીન યુગમાં એ પરંપરાનું સ્મરે છે. તેઓએ ગાયેલો આ ગુરુમહિમા આ અનુભૂતિના પાયા સાતત્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની સાહિત્યોપાસનામાં જોવા પર રચાયેલો હોવાથી વધારે હૃદયસ્પર્શી બન્યો છે. વિજાપુરના એક મળે છે. એમણે માત્ર ચોવીસ વર્ષના સાધુ-જીવન દરમિયાન સંસ્કૃત, નિરક્ષર કણબી કુટુંબના બાળકનું ગુરુકૃપાએ જ યોગનિષ્ઠ આચાર્ય હિંદી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં કુલ ૧૪૦ જેટલા ગ્રંથો તરીકે આધ્યાત્મિક રૂપાંતર થયું હતું, એ અહીં પણ જોઈ શકાય છે. લખ્યા. એ સમયે સાધુસમાજમાં ગમે તે રીતે શિષ્યો બનાવવાની રોજનીશીના આરંભે “સ્વ'માં પરમાત્મભાવ અનુભવવાની હોડ ચાલતી હતી; ત્યારે જ્ઞાનોપાસક બુદ્ધિસાગરસૂરિજીએ ૧૪૦ પોતાની ઝંખનાને પ્રગટ કરતાં તેઓ કહે છે : ‘અમર ગ્રંથશિષ્યો' બનાવવાનો નિર્ણય કર્યો હતો. એમના ૨૫ ગ્રંથો ‘સર્વ જીવોની રક્ષાર્થે પ્રવૃત્તિ કરાઓ. સત્ય વદવામાં જીવન રહ્યા ચિંતન અને તત્ત્વજ્ઞાનથી ભરેલાં છે; ૨૪ ગ્રંથોમાં એમની કરો. અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ વગેરેની આરાધના પરિપૂર્ણ કાવ્યસરવાણી વહે છે, જ્યારે સંસ્કૃત ભાષામાં એમણે બાવીસેક દ્રવ્ય અને ભાવથી થાઓ. અપ્રમત્તપણે આત્મસમાધિમાં દ્રવ્ય અને ગ્રંથો લખ્યા હતા.
ભાવથી સ્વજીવન વહો. જૈન શાસનની પ્રભાવના થાય એવા સંયોગો યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીના વાચન, મનન અને પ્રાપ્ત થાઓ. જૈન દૃષ્ટિએ, શાસનરક્ષક દૃષ્ટિએ, સર્વજીવદયા નિદિધ્યાસનની ત્રિવેણીનો અનુભવ એમની આ એક વર્ષની દૃષ્ટિએ, સર્વ નામોની અપેક્ષાએ, મન, વચન અને કાયામાં ક્રિયા
Page #13
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
(કર્મ), યોગિત્વ અને જ્ઞાનયોગિત્વ પ્રગટી. અધ્યાત્મજ્ઞાનનાં ઉચ્ચ રહસ્યોના અનુભવ વડે આત્મા સહજાનંદમાં મસ્ત રહો. અપ્રમત્ત ભાવની જીવન્મુક્તિમાં શુદ્ધોપયોગ વડે સ્થિરતા થાઓ. ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા 'સ્વ'માં પરમાત્મય અનુભવાઓ.'
આ એક વર્ષ દરમિયાન એમણે અનેક સ્થળોએ વિહાર કર્યો હતો. એમાં માણસા, દ્રિાક્ષ, વિજાપુર, ઇડર, ખેડબ્રહ્મા, કુંભારિયાજી, અંબાજી, આબુ, અચલગઢ, દાંતીવાડા, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, ભોયણી, વીરમગામ, ગોધાવી, કર્ણાલ, પાનસર અને પેથાપુર જેવા જાણીતા ગામો ઉપરાંત અન્ય ગામોનો પણ સમાવેશ થતો હતો, પરંતુ એક વર્ષમાં કરેલા આટલા વિહાર દરમિયાન એમની વાચનપ્રવૃત્તિ નો સતત અને તીવ્ર વેગે ચાલુ રહી હતી. પોતે વાંચેલાં પુસ્તકોની નોંધ તેઓ રોજનીશીમાં કરતા જાય છે. આ એક જ વર્ષમાં એમણે 'સમયપ્રામૃત', શુભચંદ્ર આચાર્યકૃત ‘જ્ઞાનાર્ણવ-સારોદ્વાર’ (બીજી વખત), ‘રાજેન્દ્રભિધાનકોશ’ (ભા. ૧), ‘જ્ઞાનચક્ર' (ભા. ૮), 'મહાબલમલયાસુંદરી’, ‘સંસ્કૃત તિલકમંજરી', ‘ચંદ્રપ્રભુ', 'વિક્રમોર્વશીયમ્' (ભાષાંતર), 'વિશ્વદ્રત્નમાલા' અને ‘જૈન દૃષ્ટિએ યોગ” જેવાં પુસ્તકો વાંચ્યા; જ્યારે આચાર્ય આનંદશંકર ધ્રુવનું ‘ધર્મવર્ણન', મનનપૂર્વક વાંચ્યું એમ કહે છે, તો માણસાના દરબાર પાસેથી લીધેલું ‘રત્નમાલ’ પુસ્તક વાંચીને પાછું આપ્યાની નોંધ મળે છે. એ જ રીતે સાણંદની સરકારી લાઈબ્રેરીમાંથી લીધેલાં પુસ્તકો વાંચીને પાછાં આપ્યાં, તેની યાદી પણ મળે છે. આ ગ્રંથો ઉપરાંત ‘ગુજરાતનો અર્વાચીન ઇતિહાસ', ‘કણબી-ક્ષત્રિય ઇતિહાસ’ અને ‘પદ્મમહાપુરાણ' જેવા ગ્રંથો વાંચ્યા હતા, ‘જીવનશક્તિનું બંધારણ’, ‘સ્વામી રામતીર્થનો સદુપદેશ’ (ભાગ ૭), ‘ગુજરાત સર્વસંગ્રહ’, ‘સ્વદેશ', ‘હિંદની ઉદ્યોગસ્થિતિ’, ‘ભારત લોકકથા', ‘દરિયાપારના દેશોની વાતો' જેવાં પુસ્તકો પણ વાંચ્યાં હતાં. ‘અધ્યાત્મોપનિષદ'નું ચોથી વાર મનન કર્યું. તો ‘જૉન ઑફ આર્ક', 'મુદિની', ‘આંખ કી કીકીરી', ‘શાંતિકુટિ૨’, ‘સુભાષિતમુક્તાવલિ’ તેમજ ‘નર્મકવિતા’ જેવા ગ્રંથો પણ વાંચ્યા હતા. વળી, વિ. સં. ૧૯૭૧ની વૈશાખ સુદ પાંચમના રોજ શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ આનંદઘનનાં પદો પર લખેલી પ્રસ્તાવના અને ઉપોદ્ઘાત વાંચ્યાની નોંધ પણ મળે છે. આ વર્ષ દરમિયાન એમની લેખનપ્રવૃત્તિ ચાલતી રહી હતી. ‘કર્મયોગ’પરિગ્રહની નામનો એમનો ગ્રંથ છપાયો હતો એ પણ નોંધ્યું છે. વિકાર અને વ્યાખ્યાનો ચાલતાં હતાં, એની સાથોસાથ આટલી બધી જ્ઞાનપ્રવૃત્તિ ચાલુ રાખવી તે વિરલ જ કહેવાય. ક્યારેક કોઈ જિજ્ઞાસુનૈય અભ્યાસમાં સહાયભૂત થતા હતા. સંવત ૧૯૭૧ની માસશર વદ અમાસે શા. મોહનલાલ જેસિંગભાઇને પાંચમા કર્મગ્રંથની સિત્તેર ગાથા સુધી અભ્યાસ કરાવ્યાની નોંધ પણ મળે છે. સં. ૧૯૧૭ના પોષ સુદિ છઠની નોંધમાં તેઓ લખે છે–
‘સાંજના સમયે કડી પ્રાંતના સુબાસાહેબ ૨ા. ગોવિંદજીભાઈ હાથીભાઈ દર્શનાર્થે આવ્યા. તેમને પ્રજાની સેવા કરવી, સાધુઓનો ઉપદેશ વશ કરો, પ્રજાજનોનાં દુઃખો તરફ લક્ષ્ય દેવું.
પ્રબુદ્ધ જીવન
૧૩
લાઈબ્રેરીઓ, બોટિંગો વિશેષ પ્રમાણમાં વ્યવસ્થાપૂર્વક ઉઘાડવા માટે ઉપદંશ દીધો. ગાયકવાડી રાજ્યમાં સાધુઓને માટે સંસ્કૃત પાઠશાળા ઉઘાડવા ઉપદેશ દીધો.’ આવી જ રીતે ફાગણ વદ ૮ના દિવસે “પ્રો. રામમૂર્તિ સેન્ડોની મુલાકાત લઈ ધાર્મિક વિચારોનો ઉપદેશ આપ્યો' એવી નોંધ પણ મળે છે.
એમનો સાહિત્યપ્રેમ સર્વત્ર દેખાય છે. તેઓ ગુજરાતી સાહિત્યના વર્તમાન પ્રવાહી અને સાક્ષરોથી પરિચિત હતા. ગુજરાતી સાહિત્યના સંશોધક શ્રી કે. હ. ધ્રુવ વિશે એમણે લખેલ અપ્રગટ સ્તુતિકાવ્યમાં આ જ્ઞાની અને ધ્યાની યોગીરાજને સાહિત્યસંશોધક પ્રત્યે કેટલો આદર છે, તે પ્રગટ થાય છે. તેની પ્રારંભની કડીમાં કહે છે:
“મિલનસાર સ્વભાવે સારા, સાક્ષરવર્ગમાં પ્યારા, ઉત્તમ વિદ્યાના આધારા, સદ્ગુણના અવતારા. ધન્ય ધન્ય શુભ માત તાત ને, ધન્ય ગુર્જર અવતારી, મોટા મનના શુભ પરમાર્થી, તવ જીવન બલિહારી અમર કર્યું નિજ નામ જગતમાં, ચુકાકારી શુભકારી, ‘બુદ્ધિસાગર” મંગલ પામો, ગુણગાના ભંડારી. આવી જ રીતે સાણંદથી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ મુનિશ્રી જિનવિજયજીને મૈત્રીને બિરદાવતું અને જ્ઞાનવૃદ્ધિની અભિલાષા પ્રગટ કરતું આઠ કડીનું કાવ્ય લખ્યું છે.
આ રોજનીશીનો કેટલોક ભાગ ‘કર્મયોગ’, ‘ભજનસંગ્રહ', ‘જૈનગીતા’ અને ‘ગુરુગીતા' નામે એમના ગ્રંથોમાં પ્રગટ થયો છે. આથી અહીં પ્રગટ આવા ગદ્ય અને પદ્ય ભાગને જોવાનો ઉપક્રમ રાખ્યો છે. આમાં સાચી ભક્તિને બનાવતા એમના એક અપ્રગટ કાવ્યમાં તેઓ ‘હિરનો મારગ શૂરાનો છે' એમ કહેતા જણાય છે. તેઓ કહે છે કે, માત્ર મુખેથી ભક્ત કહેવડાવવાથી કામ પતી જતું નથી. એને માટે તો પ્રયત્ન અને નિષ્કામ ભાવના જરૂરી છે. તેઓ આવા કૃતક ભક્તોને પૂછે છેઃ
“કાં મુખથી તમારો છુ. તમોને સૌ સમર્પી છે. વિચારી આપ ઉત્તરને, અમારી શી કરી સેવા? હને લક્ષ્મી પછી વડાલી, તેને કીર્તિ વળી બાલી, કહે છે ભક્તિનો ભૂખ્યો, અમારી શી કરી સેવા ?
આમ કહીને વિવેક વિના વિત્ત ખરચવાની, અસત્ય અને તેમજ સંસારના પ્રવાહમાં ગતાનુગતિક રીતે તણાવાની સામાન્ય જનોની મનોવૃત્તિની વાત કરીને ભારપૂર્વક કહે છે
‘ગણાવું ભક્ત કોટીમાં, કાંઈ વાત એ હેલી.'
આવી જ રીતે અન્ય કાવ્યમાં પરમાત્માનું જન્મથી રટણ કરનારાઓ સામે ચેતવણી ઉચ્ચારતાં એ કહે છે કે ‘તત્ત્વમસિ’ કે ‘સોમ્’ બોલવાથી પાર નથી આવતો, માત્ર શબ્દોથી પ્રભુ પ્રાપ્ત થશે નહીં, કારણ કે પરમાત્મા નો શબ્દાતીત છે, અને ધ્યાનમાર્ગે જ પામી શકાય છે. અખાએ ગાયેલા જળ અને બ્રહ્મની એકતાના અનુભવની યાદ આપે એ રીતે આ જૈન આચાર્ય આનંદભેર કહે છે -
‘સાધનથી પ્રભુ વેગળા, સાધનથી પ્રભુ સ્ટેલ ; સાધન સાધક સાધ્યના એકવે છે ગેલ.’
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭ આવા પરમાત્માની ઝાંખી મૌનથી થાય છે. એની ખોજ કરવાની પામે થાવે જયજયકાર.” જરૂર નથી. એ તો આપણા અંતરમાં જ વસેલો છે. માનવીની આ જ આ રોજનીશીના ગદ્યમાં, લખનારની ચિંતનશીલતા પ્રગટ થાય વિડંબના છે ને કે એ બહારનું બધું જુએ છે, પણ પોતાની અંદર છે. આમાં અનેક વિષય પર મનનીય લેખો મળે છે. આજ સુધી ડોકિયું ય કરતો નથી! અને ભીતરની દુનિયા અજાણી રહી જાય છે. અપ્રગટ એવા પ્રામાણિકતા વિશેના નિબંધમાં તેઓ કહે છે કે, એ ચંદ્રની ધરતી પર ભલે જઈ આવ્યો હોય, પરંતુ આત્માની ભૂમિ “પ્રામાણિક વર્તનથી જેટલી આત્માની અને અન્ય જનોની ઉન્નતિ એને અજાણી લાગે છે. આ અંતરમાં રહેલી આનંદજ્યોતની જિકર થઈ શકે છે, તેટલી જ અન્યથી થતી નથી. વળી રાગદ્વેષ વગેરે દોષોનો કરતાં તેઓ લાક્ષણિક ઢબે કહે છે :
જેમ જેમ નાશ થતો જાય, તેમ તેમ પ્રામાણિકપણું વિશેષ ખીલતું ‘જયાં ત્યાં પ્રભુજી શોધિયા, પણ પ્રભુજી પાસ;
જાય છે. આવી વ્યક્તિને વિપ્નો અને સંકટો નડે છે, પરંતુ તે અંતે આનંદજ્યોતે જાણીએ, રાખી મને વિશ્વાસ.
વિશ્વમાં ઉન્નતિના શિખરે વિરાજિત થાય છે.' પ્રેમ વિના પ્રભુજી નથી, કરો ઉપાય હજાર;
આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી સ્પષ્ટ કહે છે કે, મરજીવો પ્રભુને મળે, બીજા ખાવે માર.
મનુષ્યમાં સર્વ ગુણો કરતાં પ્રથમ પ્રામાણિકપણાનો ગુણ હોવો નિર્મલ ચિત્ત થયા વિના, ઇશ્વર ના દેખાય;
જોઇએ.' કોટી ઉપાય કરો, કદી કાક ન ધોળો થાય.'
આજ આપણે જોઈએ છીએ કે, સમાજમાં ભ્રષ્ટાચાર, શિષ્ટાચાર આ એક વર્ષ દરમિયાન રચાયેલાં કાવ્યોમાં વિષયવૈવિધ્ય પણ બની ગયો છે. ત્યારે આ ઉપદેશ કેટલો સચોટ અને મર્મસ્પર્શી લાગે ઘણું છે. એમાં નાનાં બાળકો’, ‘જુવાની', “માતા” ‘વૃદ્ધાવસ્થા'થી છે! તેઓ કહે છે કે, માંડીને ‘દેશસેવા’, ‘કન્યાવિક્રય’, ‘યોગ્ય કર સમજી’, ‘પ્રગતિ', ‘જે દેશમાં પ્રામાણિક મનુષ્યો હોય તે દેશ સ્વતંત્રતાથી અને ગરીબો પર દયા લાવો’, ‘બળી ! પરતંત્રતા બૂરી !', ‘મળો તો ઉન્નતિથી શોભી રહે છે. ધર્મ, રાષ્ટ્ર અને સમાજની ઉન્નતિનો આધાર ભાવથી મળશો’ અને ‘વિરોધો સહુ સમાવી દે' જેવી ભાવનાવાળાં પ્રામાણિકપણા પર છે.' કાવ્ય મળે છે. તો “સાગર”, “આંબો’ કે ‘પધારો મેઘમહારાજ !' આચાર્યશ્રી પાસે વાસ્તવિક પરિસ્થિતિનું સ્પષ્ટ દર્શન હતું અને જેવાં પ્રકૃતિને ઉદ્દેશીને રચાયેલાં કાવ્યો પણ મળે છે. જ્યારે તેથી જ તેઓ આર્યાવર્તની અવનતિ થવાનું મુખ્ય કારણ ‘પ્રામાણિક સાબરમતીમાંથી ગ્રાહ્યશિક્ષણ’, ‘આત્માની તૃષ્ણા પ્રતિ ઉક્તિ', ગુણથી વિમુખતા' છે તેમ કહે છે. નિબંધના સમાપનમાં પોતાના શુદ્ધ ચેતના સતીની આત્મસ્વામી પ્રતિ ઉક્તિ' જેવાં આધ્યાત્મિક વિચારોનું નવનીત તારવતાં તેઓ કહે છેભાવનાઓને અનુલક્ષીને થયેલાં કાવ્યસર્જનોય સાંપડે છે. એમની પ્રામાણિક ગુણ સંબંધી ભાષણ કરનારા લાખો મનુષ્યો મળી પાસે શીઘ્રકવિત્વ હોવાથી કેટલાક પત્રોના પ્રત્યુત્તર તેઓએ પદ્યમય આવશે, પણ પ્રામાણિકપણે વર્તનારા તો લાખોમાંથી પાંચ મનુષ્યો આપ્યા હતા. એમણે વિ. સં. ૧૯૭૧ના ભાદરવા વદ એકમે ‘અહીં પણ મળે વા ન મળે, તેનો નિશ્ચય કરી શકાય નહિ, પ્રામાણિકપણે. ઝટ મેઘ વર્ષાવો’ નામનું કાવ્ય લખ્યું અને કવિ કહે છે કે, ‘આ કાવ્ય વર્તનાર માર્ગાનુસારિ ગુણને પ્રાપ્ત કરીને સમ્યકત્વની પ્રાપ્તિ કરી કર્યા બાદ ભાદરવામાં વર્ષા થઈ અને તેથી ગુજરાતમાં દુષ્કાળ શકે છે, અને સમ્યકત્વની પ્રાપ્તિ થયા બાદ ચારિત્ર્યની પ્રાપ્તિ કરીને પડવાનો હતો તેને સ્થાને સુકાળ થયો.”
મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. આર્યવર્ત વગેરે દેશોમાં કવિએ લખેલું “સ્મશાન' વિશેનું કાવ્ય તો વિશેષ નોંધપાત્ર છે, પ્રામાણિકતાનો યદિ ફેલાવો થાય તો લૂંટફાંટ, કલેશ. યુદ્ધ. તે એ દૃષ્ટિએ કે ૨૪૦ પંક્તિ જેટલું લાંબુ કાવ્ય આ વિષય પર ભાગ્યે મારામારી, ગાળાગાળી, કોર્ટોમાં અનેક પ્રકારના કેસો, કુસંપ અને જ કોઇએ લખ્યું હશે. કાવ્યનો અંત ‘ફાગુ'ને યાદ કરાવે તે રીતે અશાંતિ વગેરેનો નાશ થાય એમાં જરા સંશય નથી. પ્રામાણિકપણે વૈરાગ્યરસમાં આવે છે. તેઓ કહે છે
વર્તવાથી અને બોલવાથી ખરેખરી સ્વની અને અન્ય મનુષ્યોની ઉન્નતિ ‘પ્રગટે વાંચ્યાથી વૈરાગ્ય,
કરી શકાય છે. પ્રામાણિક મનુષ્ય પોતાના વિચારો અને આચારોથી બાહ્યાભ્યતર પ્રગટે ત્યાગ;
પ્રામાણિક ગુણનું વાતાવરણ વિશ્વમાં ફેલાવે છે અને તે પ્રામાણિક હોવે શિવસુંદરીનો રાગ,
ગુણના વાતાવરણના સંબંધમાં જે જે મનુષ્યો આવે છે તે તે મનુષ્યોને શાશ્વત સુખનો આવે લાગ.
પ્રામાણિક ગુણની અસર થાય છે.” આધિ, વ્યાધિ સહુ નાસે દુ:ખ,
આ વિચારોમાં આચાર્યશ્રીની દૃષ્ટિ પોતાની આસપાસની અંતરમાં પ્રગટે શિવસુખ;
વાસ્તવિક પરિસ્થિતિને પૂરેપૂરી પારખે છે, આથી પ્રામાણિકપણાના રત્નત્રયીની પ્રાપ્તિ થાય,
દુન્યવી લાભો પણ તે દર્શાવે છે. એની સાથોસાથ તેઓ કર્મયોગી ચારિત્રી થઈ શિવપુર જાય.
એ આત્મયોગી હોવાથી, આત્મોન્નતિમાં આ ગુણની ઉપકારતા ભણે ગણે જે નર ને નાર,
દર્શાવવાનું પણ ચૂકતા નથી. માનવીએ દેવી સંપત્તિ વધારવાની ધર્મી થાવે તે નિર્ધાર;
છે, અને એ સંપત્તિમાં પ્રામાણિકતાનો ગુણ, પણ કેટલો ફાળો બુદ્ધિસાગર’ મંગલમાળ,
આપી શકે છે, તે તેઓ બતાવે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
- ૧૫
ગચ્છ, સંઘાડા અને સંપ્રદાયોમાં ચાલતા મમત્વ વિશેની એમની “લોચ કરાવતાં આત્માની સારી રીતે સમાધિ રહી હતી. લોચ આંતરવેદના પણ એક નોંધમાં વ્યક્ત થાય છે. તેઓ લઘુ વર્તુળમાંથી કરાવતી વખતે આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળી હતી અને અનંત આત્મશુદ્ધ વર્તુળમાં પ્રવેશવાની હિમાયત કરે છે અને આમાં હૃદયમાં કુંભક પ્રાણાયામ ધારવામાં આવતો હતો, તેથી લોચ એમની વ્યાપક તેમજ સમન્વયસાધક દૃષ્ટિનો પરિચય સાંપડે છે. કરાવતા આત્માનો શુદ્ધ પરિણામ વૃદ્ધિ પામતો હતો... આ કાલમાં
તેઓ પોતાના વિહારનાં સ્થાનોનું પણ વર્ણન આપે છે. એ સાધુઓને લોચનો પરિષહ આકરો છે. આત્મજ્ઞાનની કસોટી ખરેખર સ્થાનોના જૈનોની અને જૈનમંદિરોની વિગતો આપે છે. શિલાલેખોનો લોચથી અમુક અંશે થઈ શકે છે. શરીરથી આત્માને ભિન્ન થયા બાદ ઝીણવટભેર અભ્યાસ કરે છે. વિ. સં. ૧૯૭૧ના મહા વદ ૧૩ને લોચ કરાવતી વખતે આત્મજ્ઞાનીને પરિષહ સહવાથી અમુક અંશે શુક્રવારે દેલવાડાથી આબુ આવ્યા અને એક ઇતિહાસના સંશોધકની અનુભવ પ્રાપ્ત થાય છે.' જેમ તેઓ પોતાની નોંધમાં લખે છે –
આમ, આ જાગ્રત આત્મા જીવનની પ્રત્યેક ક્રિયામાં આત્માના ‘વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં દેરાણી-જેઠાણીના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાળે છે. તે હકીકત આ લોચની વિગતમાં ગોખલા કહેવાય છે, પરંતુ તે પર લખેલા લેખના આધારે ખોટી પણ જોવા મળે છે. ધ્યાનને મહત્ત્વ આપનાર આચાર્યશ્રી પડે છે. તેજપાલની સ્ત્રી સુહડાદેવીના શ્રેયાર્થે તે બે ગોખલાઓને બુદ્ધિસાગરસૂરિજી જ્યાં ક્યાંય શાંતિ જુએ કે તરત આત્મધ્યાન લગાવી તેજપાલે કરાવ્યા છે.'
દે છે. કોઈ વગડામાં જૈનમંદિર મળી જાય તો તે એમને ધ્યાન માટે આ રીતે આચાર્યશ્રી જૈનમંદિરોના શિલાલેખોનો ઝીણવટભેર ખૂબ અનૂકૂળ લાગે છે. ફાગણ વદ ૧૦ના દિવસે “સરસ્વતી નદીના અભ્યાસ કરે છે અને સાથોસાથ ધર્મસ્થાનના આત્મજ્યોતિ જગાડતા કિનારે રેતના બેટડામાં બેસી આજરોજ એક કલાક આત્મધ્યાન ધર્યું,” પ્રભાવને અંતરમાં અનુભવે છે. આથી જ તેઓ કહે છે-
એમ નોંધે છે. તો “જોટાણામાં ક્ષેત્રપાળના સ્થાનના ઓટલા પર ચેતનજીને ખેડબ્રહ્મા, દેરોલ, ગલોડા વગેરેમાં સ્થાવર તીર્થનાં સાંજના વખતે એક કલ્પકપર્યત આત્મધ્યાન ધરવાથી આત્માના દર્શન કરાવી આત્મરમણતામાં વૃદ્ધિ કરવા યાત્રાનો પ્રયત્ન સેવ્યો.” અલૌકિક અનુભવની ઝાંખી થઈ’ એમ નોંધે છે.
આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની એક વિશેષતા એ છે કે એમણે આત્માનુભવ વિલક્ષણ હોય છે. એની વિલક્ષણતા સંવત ૧૯૭૧ના ભુલાયેલી યોગસાધનાને પુનઃ પ્રતિષ્ઠા આપી. આ રોજનીશીમાં પોષ સુદ ૧૦ની રાત્રે થયેલા અનુભવમાં નજરે પડે છે. આ અનુભવ અધ્યાત્મજ્ઞાન સંબંધી તેઓ વિસ્તૃત ચર્ચા કરે છે. આમાં એમનો ઘણો ગહન હોય છે અને તેઓ પોતાના આત્માનુભવને શાસ્ત્રીય શાસ્ત્રનો અભ્યાસ, વિચારક તરીકેની સૂક્ષ્મતા, કથનને ક્રમબદ્ધ પરિભાષાથી પ્રગટ કરતાં કહે છેઆલેખવાની કુશળતા તેમ જ પોતાના કથયિતવ્યને શાસ્ત્રના “પોષ સુદિ દશમની રાત્રે આત્મા અને પરમાત્માની એકતાના આધારો ટાંકીને દર્શાવવાની નિપુણતા જોવા મળે છે. રોજનીશીનાં ધ્યાનની દીર્ઘકાળ, સતત પ્રવાહ રહ્યો અને તેથી જે આત્માનંદ પ્રગટ્યો સડસઠ પાનાંઓમાં એમણે આ વિષયની વિસ્તૃત ચર્ચા કરી છે. તેનું વર્ણન કરી શકાય તેમ નથી. આત્માની નિષ્કામ દશાના
વિહાર, વ્યાખ્યાન, ઉપદેશ, વાચન, મનન અને લેખનમાં રત સત્યસુખનો અપૂર્વ સાક્ષાત્કાર ખરેખર અનુભવમાં ભાસ્યો તે વખતે રહેતા આ યોગીરાજનું લક્ષ તો આત્માની ઓળખ પામવાનું જ રહ્યું રાગદ્વેષની ઉપશમતા વિશેષતઃ પ્રકટેલી દેખાઈ. એકલારા ગામમાં છે. આ રોજનીશીમાં સાલંબન કે નિરાલંબન ધ્યાનની ચર્ચા કરીને નિવૃત્તિ સ્થળ વગેરે કારણોથી અપૂર્વ આત્મસુખ અનુભવાયું. તેઓ આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને, આત્મસમાધિ પ્રાપ્ત ઉપાધિરહિત દશામાં શુદ્ધોપયોગ સહજ સુખ અનુભવમાં આવે છે.” કરવાનું કહે છે. આ આત્મસમાધિની મહત્તા દર્શાવતા તેઓ કહે પછીની રાત્રિનો અનુભવ લખતાં તેઓ કહે છે :
‘દેશોત્તરમાં રાત્રિના વખતમાં આત્માની અપૂર્વ સમાધિમાં વિશેષ ‘સમાધિસુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યજીવનનું મુખ્ય કર્તવ્ય છે. કાલ વીત્યો.' સમાધિસુખને પ્રાપ્ત કરવું એ કદાપિ આત્મધ્યાન વિના બની શકે એ પછી પોષ વદ ૧ના દિવસે ઈડરગઢના વિહાર દરમિયાન એમ નથી. આત્મધ્યાનમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખીને આત્મધ્યાનનો તેઓ લખે છેસ્થિરોપયોગે અભ્યાસ કરવાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનનું “રણમલ્લની ચોકી પાસેની ધૂણીવાળી ગુફામાં અગ્નિના ચોતરા સમ્યક સ્વરૂપ અવબોધાય છે, અને તેથી સાલંબન અને નિરાલંબન પર અડધો કલાક ધ્યાન ધર્યું તેથી આત્માની સ્થિરતા સંબંધી ધ્યાનથી શંકાનું સમાધાન થવા પૂર્વક આત્મોન્નતિના માર્ગમાં અપૂર્વભાવ પ્રકટ્યો અને તેથી અપૂર્વ સહજાનંદ પ્રકટ્યો. આવી વિદ્યુતવેગે ગમન કરી શકાય છે, એમ સગુરુગમથી અવબોધવું.' ધ્યાનસ્થિતિમાં સદા રહેવાય એ જ આંતરિક ઉત્કટ ભાવના છે એવો
તેઓ સાધુજીવનમાં થતા અનુભવોને આલેખે છે. સંવત અધિકાર પ્રાપ્ત થાઓ.' ૧૯૭૧ના શ્રાવણ વદ ૭ને બુધવારના રોજ સવારના સાડા સાત નવા વર્ષની મંગલયાત્રા આરંભે આ આત્મજ્ઞાનીની જે ભાવનાઓ વાગ્યે એમણે લોચ કરાવ્યો. આત્મજ્ઞાનીને આ અનુભવ કેવો ભાવ ભાળી હતી, એનો વર્ષને અંતે હિસાબ પણ તેઓ કરે છે, અને જગાડે છે, એનું આલેખન આ દિવસની નોંધમાં મળે છે. તેઓ કહે વર્ષભરની પ્રવૃત્તિમાંથી જ્ઞાન અને ધ્યાનની પ્રવૃત્તિને જ જીવનપથના
વિકાસની નિદર્શક માને છે, આથી વર્ષને અંતે આ પ્રવૃત્તિની પ્રગતિનો
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૬
હિસાબ તેઓ લખે છે.
'આજરોજ ભાવ દિવાળીનો અંતરમાં અનુભવ થર્યા. ‘સંવત ૧૯૭૧ની સાલ ધાર્મિક જીવનમાં પ્રશસ્ય નીવડી. વિહાર, યાત્રા વગેરેથી આત્માની સ્થિરતામાં વૃદ્ધિ કરી, રાગદ્વેષની ખટપટમાં કોઈની સાથે ઊતરવાનું થયું નથી. ઉત્તરોત્તર આ વર્ષમાં ધર્મપ્રવૃત્તિ કરતાં કંઈક વિશેષકાળ અંતરમાં ધ્યાનાદિની નિવૃત્તિથી ગયો. પેથાપુરમાં ચોમાસું રહેતાં આત્મસમાધિમાં વિશેષકાળ ગયો. ધર્મપ્રવૃત્તિ કરતાં ધર્મનિવૃત્તિનું જીવન હવે વૃદ્ધિ પામે છે અને આત્મસમાધિમાં વિશેષ જવન વ્યતીત કરવાની પ્રબળ રા થયા
પ્રબુદ્ધ જીવન
કરે છે. સંવત ૧૯૬૦-'૬-'દરની પેઠે આ સાલમાં યોગસમાધિમાં વિશેષ રહેવાયું, સર્વ જીવોની સાથે આત્મધ્યભાવનાની અને મૈત્રીભાવનાની વૃદ્ધિ થયા કરે છે એમ અનુભવ આવે છે. ઈડ૨, દેશોનર, વડાલી, ખેડબ્રહ્મા, કુંભારિયા, આબુજા, મહાર, સિદ્ધપુર વગેરે સ્થળે આત્મધ્યાન ધરતાં અંતરમાં સહજાનંદનો, પૂર્વ સાલો કરતાં, વિશેષ પ્રકારે અનુભવ થયો. સરસ્વતી નદીના કાંઠાનો નિર્જન પ્રદેશ ખરેખર બાહ્યસમાધિએ અંતરમાં વિશેષ સહજ સમાધિ કરાવનારો અનુભવાયું. વૈશાખ વિદ ૧૦ પેથાપુરમાં પ્રવેશ થયો. રૂદન ચોતરા તરફના ટેકરા ઉપર અને આધાં કોતરોમાં વિશેષ સ્થિરતાએ આત્મધ્યાનમાં મસ્ત થવાયું. આત્માની અનુભવખુમારીમાં વિશેષતઃ મસ્તદશા અનુભવાય છે. આત્મજ્ઞાન-ધ્યાનની પરિપક્વતામાં વૃદ્ધિ થયા કરે છે એવો અનુભવ આવે છે. હવે વિશેષતઃ નિવૃત્તિરૂપ જ્ઞાનાનરમાતામાં કરવાની ખાસ સ્ફુરણા ઊઠે છે અને તેમાં વિશેષ પ્રવૃત્ત કરાય છે. છ માસથી ઝીણા જ્વરયોગ ધાર્મિક લેખનપ્રવૃત્તિમાં મંદતા થાય છે. તથાપિ કંઈ કંઈ પ્રવૃત્તિ થયા કરે છે. ઉપશમ, સોપશમભાવની આત્મિક દિવાળીની જ્યોતિનું ધ્યાન અને તેનો અનુભવ-સ્વાદ આવ્યા કરે છે. નવીન વર્ષમાં આત્મગુણોની વિશેષ
બિલણી થાઓ. હું શાંતિ.'
જાન્યુઆરી, ૨૦૧૭ આમાંથી તેમના ભવ્ય-અદ્ભુત જીવનકાર્યનો ખ્યાલ આવી જાય છે. આમાં તેઓના યોગ, સમાધિ, અધ્યાત્મચિંતન, વિશાળ અને વૈવિધ્યપૂર્ણ વાચન, લોકહિતકારી પ્રવૃત્તિઓનું આયોજન અને ગઝલમાં મસ્તીરૂપે પ્રગટતા નિજાનંદનું દર્શન થાય છે. ૧૩ બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન ૦૭૯ ૨૬૬૦ ૨૬૭૫. મો. ૦૯૮૨૪૦ ૧૯૯૨૫
નવ તત્ત્વ (અનુસંધાન પાના ૧૧ થી ચાલુ) છે. આ પ્રમાણે બોધમાં જોવા મળતું તારતમ્ય રસબંધથી છે.
પ્રદેશબંધ–કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે એ ક્રર્માણુઓની આઠે પ્રકૃતિઓમાં વહેંચણી થાય છે. આઠ પ્રકૃતિઓમાં કર્માણુઓની વહેંચણી એ પ્રદેશબંધ
સન્નિષ્ઠ અને લોકપ્રિય યોગીની બાહ્યપ્રવૃત્તિ તરફ વિરક્તિ અને આંતરિક સાધનાને લગતા સંકલ્પો અને ઉચ્ચાશયોનું અહીં દર્શન થાય છે. ગુજરાતી સાહિત્યમાં લેખકો, રાજકીય નેતાઓ ને સમાજસેવકોએ રોજનીશીઓ લખી છે, પરંતુ ધાર્મિક નેતાઓ અને યોગી સંન્યાસીઓએ એવી નોંધી રાખી હોય એવું ખાસ પ્રકાશમાં આવ્યું નથી. કદાચ એ પ્રકારની ઘણી નોંધો એ મહાનુભાવોના ખાનગી આત્મગત ઉદ્ગારોરૂપે લખાઈ હોય તોપણ એ કાળના ઉદરમાં સ્વાહા થઈ ગઈ હોવાનો સંભવ છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની રોજનીશીઓનું પણ એમ જ થયું લાગે છે, પરંતુ એમાંથી બચેલી એક વર્ષની આ નોંધ એક યોગીના આંતરજીવનમાં ડોકિયું કરવાની તક આપે છે ને તેમના દેશાટન તેમ જ આંતરવિકાસ દર્શાવતા આધ્યાત્મિક પ્રવાસની ઝાંખી કરાવીને જિજ્ઞાસુને એ દિશામાં આગળ જવાની પ્રેરણા આપે છે. નાનકડી ડોકાબારીમાંથી મહેલમાં નજર નાખીએ અને જેમ તેની અંદર રહેલી અમૂલ્ય સમૃદ્ધિનું દર્શન થાય, એવો અનુભવ શ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ એક વર્ષની રોજનીશી પરથી થાય છે.
જ્યારે જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે ત્યારે આ ચારે બંધ નક્કી થાય છે. કર્મ બાંધ્યા પછી તેમાં ફેરફાર થઈ શકે છે. કર્મ બાંધ્યા પછીના પરિણામ જેમકે પશ્ચાતાપ, અનુમોદના આદિ પરિણામો વડે જીવ બાંધેલા કર્મોનો ક્ષય-હળવા કરી શકે છે અને ચીકણા પણ થઈ શકે છે. તેથી તેમાં સંક્રમણા, ઉર્તના, અપવર્તના, ઉદીરણા, ઉપશમના, નિત્તિ, નિકાચના થઈ શકે છે. જેવું બાંધ્યું હોય તેવું જ ભોગવવું પડે તો જીવનો કયારે પણ મોક્ષ ન થઈ શકે, માટે જીવ કર્મોની નિર્જરા કરતા કરતા જ્યારે સર્વ કર્મનો ક્ષય થાય તેને જ મોશ કહેવાય,
જ
(૯) મોક્ષ–સંસારી આત્મા સર્વ કર્મોનો ક્ષય કરે છે. શુદ્ધ, નિરંજન, નિરાકાર સ્વરૂપ પ્રાપ્ત કરે છે તે મોક્ષ છે. મોક્ષ થતા જન્મ મરણ આદિ દુ:ખોનો વિચ્છેદ થાય છે. જેમ બીજ બળી જવાથી તેમાંથી અંકુરની ઉત્પત્તિ થતી નથી તેમ કર્મરૂપ બીજ બળી જવાથી જન્માદિરૂપ અંકુરની ઉત્પત્તિ થતી નથી અને આત્મા અનંત સમય સુધી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ પ્રાપ્ત કરે છે,
મોક્ષમાં જીવોને રહેવા માટેનું જે ક્ષેત્ર છે જે સિદ્ધક્ષેત્ર કહેવાય છે તે ૪૫ લાખ યોજન ક્ષેત્ર છે. કારણ કેવળ અઢી દ્વીપમાંથી જ મોક્ષે જવાય છે અને આ અઢી દ્વીપનું પ્રમાણ ૪૫ લાખ યોજન છે. અને જે સ્થાનથી જીવ માટે જાય છે ત્યાં જ બરોબર સમ લેવલમાં જ ઉપર જઈને રહે છે. આનુપૂર્વી કર્મ ન હોવાથી વાંકા કે આડાઅવળા જતા નથી. વળી અશરીરી અને અરૂપી હોવાથી અનંતાનંત જીવો એક જગ્યાએ એકીસાથે રહી શકે છે. બધા જ જીવો લોકના છેડે જઈને સ્પર્શે છે. માટે ઉ૫૨થી સ૨ખા છે, પરંતુ તેમના આત્મપ્રદેશોની લંબાઈ નાની-મોટી છે. કારણ મોક્ષે જતા જીવોની છેલ્લા ભવની લંબાઈમાંથી ૨/૩ લંબાઈ ૨હે છે. ઘનીભૂત થવાના કારણે ૧/૩ લંબાઈ ઘટી જાય છે. મોક્ષે જનાર જીવનો કાળ આદિ અનંત છે. જ્યારે તે મોક્ષે જાય છે ત્યારે તેની આદિ થાય છે અને હવે અનંતકાળ સુધી ત્યાં રહેવાનો છે માટે અનંત છે. મોલમાં જતા જાવો કર્મથી અને શીરાદિ સંસારના બંધનથી મુક્ત થાય છે પરંતુ આત્મા નષ્ટ થતો નથી.
આવી રીતે જૈન દર્શનમાં નવ તત્ત્વો સમજાવેલ છે. * ૬૦૨, રીવર હેવન, ગુલમહોર ક્રોસ રોડ નં. ૬, હુ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૪૯. Mobile : 9867186440,
Page #17
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
ઉપનિષદમાં સંવર્ગવિધા
સંવર્ગ મૂળ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એ ગુજરાતી ભાષામાં પણ ઉતરી આવેલો છે. પરંતુ બંને ભાષાઓમાં એ શબ્દના અર્થસંકેતો જુદા છે. આજકાલ ગુજરાતી ભાષામાં આ શબ્દ અંગ્રેજી ભાષાના cadre શબ્દના પર્યાયરૂપે વપરાય છે. જ્યારે સંસ્કૃત ભાષામાં આ શબ્દનો અર્થ થાય છે, જે સર્વગ્રાહી છે તે; જે મૂળરૂપ તત્ત્વ છે તે.
મનુષ્ય માત્રને એક વાત જાણવાની તીવ્ર ઈચ્છા છે. એ વાત એટલે, આ સૃષ્ટિ અને એમાં જે કાંઈ સત્ત્વો-તત્ત્વો-પદાર્થો છે તે કોણે પેદા કર્યા છે અને એ સો નાશ પામે ત્યારે ક્યાં જાય છે ? મતલબ કે આ સૃષ્ટિ અને એમાં વસેલી સમષ્ટિની ઉત્પત્તિ કોણે કરી છે અને આખરે એ શામાં ભળીને લુપ્ત થાય છે? મનુષ્ય માટે આ એક મોટું રહસ્ય રહેલું છે. આ રહસ્ય ઉકેલવાની મથામણ વિજ્ઞાન (science) અને અધ્યાત્મ (spirituality) બંનેએ કરી છે. તે બંનેમાંથી અધ્યાત્મવિદ તત્ત્વદર્શીઓએ આ રહસ્ય ઉકેલવા જે પ્રયત્નો કર્યા હતા, તેના ફળસ્વરૂપે એ ક્ષેત્રમાં આ વિદ્યા અસ્તિત્વમાં આવી હતી. આ તત્ત્વદર્શીઓના મત મુજબ સંવર્ગ એટલે સર્વને પોતાનામાંથી પેદા કરતું અને અંતે પોતાનામાં સમાવી લેતું મુળભૂત તત્ત્વ. આ તત્ત્વને પામવાની વિદ્યા એટલે સંવર્ગવિદ્યા,
આ વિદ્યાની રજૂઆત ‘છાંદોગ્ય ઉપનિષદ’ના ચોથા અધ્યાયના ખંડ એકથી ત્રણમાં થયેલી છે. આ વિદ્યાના જાણકાર હતા ઋષિ કા. એમની પાસેથી રાજા જાનુશ્રુતિએ શિષ્યરૂપે આ વિદ્યા ગ્રહણ કરતી.
જનશ્રુતિ કુળમાં પેદા થયેલો રાજા જાનુશ્રુતિ પૌત્રાયણ એના અનેક સદ્ગુણો અને માયાળુ પ્રજાવત્સલ સ્વભાવને કારણે યશસ્વી બન્યો હતો. એ શાસ્ત્રજ્ઞ તો હતોજ, પરંતુ દાનેશ્વરી પણ હતો. તે ધર્મશાળાઓ બંધાવતો હતો અને અન્નક્ષેત્રો પણ ચલાવતો હતો. એના આવાં ઇષ્ટાપુત્ત કર્મોને કારણે કીર્તિમંત અને જ્ઞાની હોવાનો એ ગર્વ અનુભવતો હતો. પરંતુ બ્રહ્મવિદ્યા જેવી સર્વોચ્ચ વિદ્યાનો એ જાણકાર ન હતો. એ વાતની જાણકારી જ્યારે તેને થઈ ત્યારે એ વિદ્યા જાણવા માટે એ ઉત્સુક અને તૈયાર થયો. એ વિદ્યાના જાણકાર રૈકવ નામનો એક ગાડાવાળો સામાન્ય માણસ છે એવી માહિતી મળતાં જ, એણે એમની શોધ આદરી. એની ભાળ મળતાં જ એ વખતની પરંપરા મુજબ સુવર્ણના અલંકારો, ગાય, ઉત્તમ રથ વગેરેની ભેટો લઈને એમની પાસે ગયો, અને સંવર્ગવિદ્યા શીખવવાની એમને વિનંતી કરી. પરંતુ એમણે એ માન્ય ન રાખી. એક સામાન્ય ગાડાવાળાએ પોતાની વિનંતીનો અસ્વીકાર કર્યો તેને પોતાનું અપમાન ગાવાને બદલે ફરી એક વખત તે ઋષિ ચૈવ પાસે ગયો, વધારે ઘનદોલત અને પોતાની યુવાન પુત્રીની બક્ષિસ લઈને, ત્યારે તેની વિનમ્રતા અને સાચી જ્ઞાનપિપાસા જોઈને ઋષિએ એનો શિષ્ય તરીકે સ્વીકાર કરી સંવર્ગવિદ્યા શીખવી, એવી ટૂંકી કથા ઉપરોક્ત
ઘર્ડા. નરેશ વેદ
૧૭
અધ્યાયમાં આવેલી છે.
રૈકવૠષિ જાનુશ્રુતિ રાજાને આ વિદ્યાની સમજ દ્રષ્ટાંતોથી આપે છેઃ એક આધિદૈવિક દૃષ્ટાંતથી અને બીજી આધ્યાત્મિક દૃષ્ટાંતથી. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ અને વાયુ એ પાંચ તત્ત્વોમાં વાયુ સૂક્ષ્મ તત્ત્વ છે અને બાકીનાં સ્થૂળ તત્ત્વો છે. સ્થૂળ તત્ત્વો હંમેશાં સૂક્ષ્મ તત્ત્વોમાં વિલીન થાય છે. એટલે એ ચારેય તત્ત્વો વાયુમાં વિલીન થાય છે. માટે વાયુ સંવર્ગ તત્ત્વ છે. આ થઈ આધિદૈવિક દૃષ્ટિ.
હવે આધ્યાત્મિક દૃષ્ટિએ ઋષિ સમજાવે છે કે વાણી, ચક્ષુ, કર્ણ, મન અને પ્રાણ એ પાંચ ઇન્દ્રિયોમાં પ્રાણ સૂક્ષ્મ તત્ત્વ છે અને બાકીની ઇન્દ્રિયો સ્થૂળ છે. સ્થૂળ હંમેશાં સૂક્ષ્મમાં વિલીન થાય છે, એ મુજબ માણસની સુષુપ્તિ અવસ્થામાં બાકીની ચારેય ઇન્દ્રિયો પ્રાણમાં વીન થાય છે. અહીં પ્રાણ આત્માના અર્થમાં છે. ગાઢ નિદ્રામાં ચારેય સ્થૂળ ઇન્દ્રિયો આત્મા (પ્રાણ)માં શાંત થઈ જાય છે. માટે પ્રાણ (આત્મા) સંવર્ગ છે. આ થઈ આધ્યાત્મિક દૃષ્ટિ.
આનો અર્થ એ થયો કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ અને જળ જેવા દેવતાઓમાં વાયુ સંવર્ગ છે અને આંખ, કાન, માઁ, મન જેવી ઇન્દ્રિયોમાં પ્રાણ સંવર્ગ છે. સંવર્ગ એટલે સર્વગ્રાહી મૂળ તત્ત્વ, એટલે વાયુ અને પ્રાણ સર્વગ્રાહી છે. હકીકતે વાયુ અને પ્રાણ બંને એક જ છે. સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત વાયુ એજ મહાપ્રાણ છે અને શરીરમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ચયાપચય (metabolism) અને રુધિરાભિસરણ (blood circulation ) પ્રક્રિયામાં આ વાયુ જ પ્રાણરૂપે કાર્ય કરે છે. માણસ જીવે છે પ્રાણ (વાયુ)થી અને મૃત્યુ પામે છે પ્રાણ (વાયુ) મહાપ્રાણ (વાયુ)માં ભળી જવાથી. માટેજ પ્રાણ (વાયુ)ને સૃષ્ટિ અને સમષ્ટિનું ઉત્પત્તિકા૨ણ અને નિમિત્તકા૨ણ ગણવામાં આવ્યો છે. તેને ૫૨મેષ્ઠિ તત્ત્વ કહેવામાં આવ્યો છે અને અને માનર્દિષ્ઠા એવી ઓળખ આપવામાં આવી છે.
તો એમ નથી સમજવાનું કે આ વાયુ ઉર્ફે પ્રાણ આ સૃષ્ટિ અને સમષ્ટિનું અંતિમ અને મૂળ તત્ત્વ છે. કારણકે આ સૃષ્ટિ-સમષ્ટિમાં જે કાંઈ
છે તેમના ચાર શરીરો છે: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અનેં મહાકારણ. એની ઉત્પત્તિ વખતે જેમ એ મહાકારણમાંથી ક્રમશઃ સ્થૂળ શરીર પામે છે, તેમ મૃત્યુ સમયે સ્થૂળ શરીરમાંથી મહાકારણ શરીરમાં રૂપાંતિરત થાય છે.
પરંતુ એ પણ ધ્યાન રાખવાનું છે કે આ વાયુ અને પ્રાણ પણ આખરી તત્ત્વ નથી. આ સચરાચર, જડ અને ચેતન સૃષ્ટિનાં સર્વ સત્ત્વોતત્ત્વોનાં સર્જન અને વિનાશ એક તત્ત્વને કારણે થાય છે. એ મૂળ તત્ત્વ છે, અને બ્રહ્મ કહે છે. બ્રહ્મ જ આ સૌની ઉત્પત્તિ અને વિનષ્ટિનો સ્રોત છે. એ જ આ સૌનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ છે. એ મૂળ તત્ત્વમાંથી જ બધું પ્રગટે છે અને અને બધું એમાં જ વિલય પામીને સમાય છે. બ્રહ્મ જ સર્વોપ્રસારી અને સર્વગ્રાહી છે. સૃષ્ટિમાં રહેલાં સર્વ સત્ત્વો અને તત્ત્વોનો સંવર્ગ શોધી આખરે પરમ સંવર્ગ સુધી
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રબુદ્ધ જીવન
પહોંચવાની જાણકારી રૈવકૠષિએ જાનુશ્રુતિ પોત્રાયણને આપી. જે વાત સૈદ્ધાંતિકરૂપે એમી કહી, એ સ્પષ્ટરૂપે સમજાવવા એમણે પછી એક દૃષ્ટાંતકથા કહી. આ સંવર્ગવિદ્યાને જાણીને જે સર્વોચ્ચ તત્ત્વ બ્રહ્મને ઓળખી શક્યો હતો તેવો એક બ્રહ્મચારી, શૌનક અને અભિતારી નામના બે વિજ્ઞાન અને ડાહ્યા લોકો ભોજન કરી રહ્યા હતા, ત્યાં તેમની પાસે જઈને ભિક્ષા માગીને ઊભો રહ્યો. એ બ્રહ્મચારીની આધ્યાત્મિક કક્ષા કેવી છે, એ જાણવાને ઈરાદે એ લોકોએ એને મિક્ષા આપવાનો ઇન્કાર કર્યો.
ત્યારે એ બ્રહ્મચારીએ એમને કહ્યું; જે દેવ ચાર મોટા દેવોને પણ ગળી ગયા છે, એ દેવ કોણ છે એ જાણો છો ? દરેક લોકને પાળનાર તથા અનેક રીતે એ લોકની અંદર જ રહેનાર એ ૫૨મ દેવતા છે. એને કોઈ જોઈ શકતું નથી. એ દેવને માટે જ આ અશ છે, છતાં તમે એને એ આપ્યું નહિ ?
જાન્યુઆરી, ૨૦૧૭
તમામ ચેતન જીવોમાં વેગ અને કંપન દેખાય છે. અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ અને જરાયુજ - આ ચારેય યોનિના જીવોમાં આવાં વેગ અને સ્પંદન એલો છે, એટલે એ જન્મે છે, વૃદ્ધિ પામે છે, વિકાસ સાધે છે, વિષ્ણુ થાય છે, મનુષ્ય શરીરમાં હૃદયના ધબકાર (heart bats) અને નાડી વેગ (pulse rate) રૂપે એ અનુભવાય છે. આધુનિક તબીબી વિજ્ઞાન એની ચિકિત્સા અને નિદાન પ્રક્રિયામાં સ્ટેથોસ્કોપ જેવા સાધન દ્વારા અને સોનોગ્રાફી જેવી પરીક્ષણ પ્રક્રિયા દ્વારા આ સ્પંદનને સમજવાનો જ પ્રયત્ન કરે છે. શરીરમાં લોહી, ખોરાક, મળ, શોણિત-શુક્રની ગતિવિધિ આ સ્પંદનને જ આભારી છે. યંત્રોમાં પણ (gait) ગતિ અને વેગ (velocity) આ સ્પંદનને જ આભારી છે. ગુરુત્વાકર્ષણ અને ઉર્ધ્વકર્ષણનાં બળો પણ આ શક્તિને કારણેજ કાર્યસાધક બને છે. એક કોષી અમીબા સંકોચ-વિકાસ દ્વારા જ વૃદ્ધિ પામે છે. વરાળથી ચાલતાં યંત્રો (steam engine)માં પણ આ શક્તિ જ કામ કરી રહી છે. પક્ષીઓ અને વિમાનોનું આકાશમાંનું ઉડ્ડયન પણ આ વાયુશક્તિનેજ કા૨ણે છે. વાવંટોળ, વાવાઝોડાં, ઝંઝાવાર્તામાં આ વાયુની અપાર શક્તિનો અહેસાસ થાય છે. પુષ્કરજ અને પરાગનું સ્થાનાંતર વાયુથી જ થાય છે. શરીરમાંથી પ્રાણ ચાલ્યો જતાં બાકીની બધી ઈન્દ્રિયો અને બાકીનાં બધાં અંગો નિષ્કાશ, નિશ્ચેતન અને નિષ્ક્રિય થઈ જાય છે.
બ્રહ્મચારીનો આવો જવાબ સાંભળતા બંને જ્ઞાનીપુરુષો પામી ગયા કે આ બ્રહ્મચારી સાચો જ્ઞાની છે. એણે કરેલી વાત પર વિચાર કરતાં એમને એ સમજાયું કે એ જે પરમ દેવતાની વાત કરે છે તે બ્રહ્મદેવ છે. તેથી તેમની પાસે જઈને એમણે કહ્યું: બ્રહ્મ જ દેવોને અને બધી પ્રજાને પેદા કરનાર છે. સોનાની દાઢવાળો (હિરણ્યદંષ્ટ્ર) છે. અને છેવટે સૌનો નાશ કરનાર પણ એજ છે. એ મહાબુદ્ધિમાન અને મહાબળવાન છે. એનો મહિમા ઘણો મોટો છે એમ કહેવાય છે કારણ કે પોતે નહિ ખાતો હોવા છતાં, બીજું, અન્ન ન હોય એવું તે ખાય છે. તે ભક્ષણશીલ છે. એ પ૨મદેવની જ અમે ઉપાસના કરીએ છીએ. વાયુ અને પ્રાણને બે સંવર્ગોને આખરી તત્ત્વ માનવાને બદલે બધા દેવતાઓ અને બધી ઇન્દ્રિયોના સર્જક અને વિનાશક એવા બ્રહ્મતત્ત્વને જ સર્વાશ્લેષી અને સર્વગ્રાહી મૂળતત્ત્વ સમજવું જોઈએ. જે આ રીતે એ આખરી તત્ત્વને સમજી, એની ઉપાસના કરે છે તે સગુણ બ્રહ્મરૂપને પામી, ક્રમશઃ કર્મમુક્તિ પામે છે. એટલું કહીને
એમણે બ્રહ્મચારીને ભિક્ષા આપી.
આ બધી વાતનો સાર એ છે કે માણસની અંદરની અને બહારની સૃષ્ટિમાં વાયુ અને પ્રાણ મુખ્ય અને મહત્વની શક્તિ (power) તરીકે કામ કરે છે. પરંતુ એ બંનેને સક્રિય અને શક્તિપ્રદ ક૨ના૨ તત્ત્વ તો ચૈતન્ય શક્તિ (super spirit) છે, આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક – એમ ત્રર્ણય લોકમાં જે કાંઈ છે, તેમના વડે આ સર્વોચ્ચ (supreme) અને આખરી (ultimate) તત્ત્વ, જેને આપણે પરમ ચૈતન્ય, મહાઊર્જા અને સર્વોચ્ચ શક્તિ કહીને ઓળખીએ છીએ, તે તત્ત્વને જ ઉપનિષદના સ્રષ્ટાઓ બ્રહ્મતત્ત્વ કહે છે.
આ લઘુકથાનો મર્મ સમજવો જરૂરી છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ અને વાયુ એ પાંચ દેવતાઓ, વાશી, આંખ, કાન, મન અને પ્રાશ એ પાંચ ઇન્દ્રિયો મળીને કુલ દશ થાય છે. આ દશનો આંકડો, દશ
બ્રહ્મતત્ત્વમાંથી આ સૃષ્ટિ અને તેમાંના તમામ આવિર્ભાવોની ઉત્પત્તિ થાય છે અને એ બધાનો લય પણ એમાં થાય છે. માટે એ સંવર્ગ છે. સંવર્ગવિદ્યા દ્વારા જે એ તત્ત્વને ઓળખે છે તે ખુદ બ્રહ્મસ્વરૂપ બની જાય છે.
આંકવાળા જુગારના પાસા જેવો છે. દર્શાય દિશાઓમાં રહેલું અન્ન‘કદંબ’બંગલો, ૭૫, પ્રોફેસર સોસાયટી, મોટાબજાર, વલ્લભ વિદ્યાનગરપણ પાસાની જેમ દશકૃત છે. એ અન્નનું ભક્ષણ કરનાર વિરાટ આત્મા ૩૮૮ ૧૨૦. ફોન નં. ૦૨૬૯૨ ૨૩૩૭૫૦.સેલ નં. ૦૯૭૨૭૩૩૩૦૦૦. છે. પાંચેય દેવતાઓ અને પાંચેય ઇન્દ્રિયો – દર્શથનું ભક્ષણ કરનાર આ વિરાટ છે. આ દશેય એ વિચારમાં લીન થાય છે. આ વિરાટ આત્મા કે પરમ દેવતા એટલે બ્રહ્મતત્ત્વ આ દશેયનો સંવર્ગ છે. આ બ્રહ્મમાંથી જ બધું જન્મે છે, અને અંતે એ બધું બ્રહ્મમાં જ લીન થાય છે.
આજે આપણે આ વિદ્યા વિશે વિચારીએ ત્યારે આપી તર્કબુદ્ધિથી ચકાસીએ કે વાયુ અથવા પ્રાણને શા માટે સંવર્ગ ગણવામાં આવેલ કે હતો. આ આખું વિશ્વ કોઈ એક વિરાટ અને અવિચ્છિન્ન સ્પંદનના આધારે કામ કરી રહ્યું છે. આ સ્પંદન એટલે શક્તિ, ધબકાર, સંકોચવિકાસ કૈં સમાય ત્તત્ત્વ. જડ કે ચેતનતત્ત્વમાં ગતિ સ્પંદન હૈયાં છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને મળેલ અનુદાન
પરદેશ લવાજમ ૬૭૦૦.૦૦ મનોજભાઈ . દોષી, ઓસ્ટ્રેલીયા ૬૭૦૦.૦૦ કુલ રૂપિયા
સંઘ આજીવત સભ્ય ૫૦૦૦.૦૦ અશોક એમ. શાહ, અમદાવાદ ૫૦૦૦.૦૦ કુલ રૂપિયા
Page #19
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
- ૧૯
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માદિ ભેદ મીમાંસા
1 શ્રીમતી પારૂલબેન ભરતકુમાર ગાંધી
૧
-
પ્રસ્તાવના:
તફાવત, સ્વરૂપ વગેરે વિષે શક્ય તેટલી માહિતી વિસ્તૃત રીતે અધ્યાત્મયોગી, મહાવિદ્વાન, જૈનદર્શનને જીવનમાં આચારાન્વિત મેળવીશું. કરનાર, લોકપ્રિય કવિ શ્રી આનંદઘનજીના સાહિત્યનો જૈન ધર્મના શાશ્વત તત્ત્વ-શુદ્ધ આત્મા: સાધકો-આરાધકો પર વિશેષ પ્રભાવ પડ્યો છે.
પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. ખૂબ ઓછા શબ્દોમાં એમનું મૂળ નામ લાભનંદજી હતું પાછળથી તેઓ આનંદઘનજીના આત્માના મૂળભૂત સ્વરૂપ સમજાવતા અમૃતવેલની સક્ઝાયમાં નામથી પ્રસિદ્ધ થયા છે. એમનો જન્મ, દીક્ષા, ગુરુ તેમજ ભૌતિક ફરમાવે છે કેજીવનની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. એમનો જન્મ દેહ મન વચન પુગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, ૧૬૬૫ની આસપાસ હોવાનો સંભવ છે. જન્મસ્થળ બુંદેલખંડનું કોઈ અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે...(૨૪) ગામ હશે એમ મનાય છે. તેમની યોગસાધના અને તત્ત્વદર્શન ખૂબ દેહ એ આત્મા નથી. આત્મા દેહાતીત છે. દેહ (શરીર)રૂપી છે, જ પ્રભાવશાળી હતા. મેડતા સિટીમાં તેમણે ઘણાં વર્ષો વીતાવેલા આત્મા અરૂપી છે. કર્મયોગે આત્માને દેહમાં વસવાટ કરવો પડે છે. અને અહીં જ તેમણે દેહ છોડેલો.
જુદા જુદા દેહોમાં એક જ આત્મા નથી, પરંતુ પ્રત્યેક દેહમાં ભિન્ન તેમણે સ્તવન ચોવિસીની રચના કરી છે તેમાં જૈનદર્શનના ઊંડા ભિન્ન આત્માઓ છે. આમ આત્મા એક નથી, અનેક છે. મન (કે રહસ્યોનો ભંડાર ભરેલો છે. તેમાં વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, યોગ અને માનસિક પ્રવૃત્તિઓ) એ આત્મા નથી. આત્મા વચનસ્વરૂપ પણ અધ્યાત્મનો અપૂર્વ ખજાનો રહેલો છે. તેમાં રહેલો શાંતરસ અને નથી. આત્મા પુગલ સ્વરૂપ કે કર્મ સ્વરૂપ પણ નથી. પુદ્ગલ અને કર્મ વૈરાગ્યભાવ આત્મોન્નતિકારક બને છે. એમના પદો પણ ગૂઢાર્થવાળા જડ છે, આત્મા ચેતન છે. આત્મા નાશ ન પામે તેવું અક્ષય તત્ત્વ છે. છે. તેમણે જ્ઞાન અને ભક્તિમાર્ગનો સમન્વય સાધ્યો છે. અરવલ્લીની આત્મા કર્મરૂપી કલંકથી રહિત છે. આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. પર્વતમાળામાં તેઓએ જ્ઞાન-ભક્તિના સંગમ દ્વારા મુમુક્ષુઓને વિશ્વમાં સામાન્યપણે મુખ્ય બે દ્રવ્ય જોવા મળે છે-જીવ અને મોક્ષમાર્ગની પિછાણ કરાવી.
અજીવ. અજીવના પાંચ પ્રકાર છે-૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય - પૂજ્યશ્રીના સ્તવનોમાં આત્મા તથા આત્માની ત્રણ અવસ્થા ૩. આકાશાસ્તિકાય ૪. પુદ્ગલાસ્તિકાય ૫. કાળ. જ્યારે જીવના બે બહિરાત્મદશા-અંતરાત્મદશા-પરમાત્મદશા વિષે સુંદર ગૂઢાર્થવાળા પ્રકાર છે–૧. સંસારી ૨. સિદ્ધ (મુક્ત). સંસારી જીવ એ આઠ કર્મોથી પદો જોવા મળે છે. સુમતિનાથ સ્વામીનું સ્તવન “સુમતિ સુમતિદાયમાં યુક્ત છે જેને કારણે તે ચાર ગતિ, ચોવીસ દંડક અને ચોર્યાસી લાખ તેમણે આત્માની આ ત્રણેય દશાનું સુંદર રીતે નિરૂપણ કરી તેનું જીવાયોનિમાં પરિભ્રમણ કરે છે. શરીરને મુક્તતા પ્રાપ્ત ન થયેલા સ્વરૂપ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે.
બધા આત્મા શરીરવાળા હોય છે. તે શરીરવાળા આત્મા કર્મસહિત ત્રણેય આત્માઓની પ્રારંભિક ભૂમિકા અનુસાર તેમનું સ્વરૂપ છે. જયારે સિદ્ધના જીવો આઠ કર્મરહિત છે. તે સિદ્ધશીલા પર બિરાજી જોઈએ તો કર્મ દ્વારા નિર્મિત નાટકમાં પોતાના વાસ્તવિક સ્વરૂપનું રહ્યા છે. સંસારમાં, ચાર ગતિ, ચોવીસ દંડક, ચોર્યાસી લાખ ભાન ભૂલીને પોતાનો રોલ ભજવવામાં એકાકાર થયેલા, તન્મય જીવાયોનિમાં પરિભ્રમણ બંધ થઈ ગયું છે. અસીમ આત્મિક સુખની બનેલા જીવો બહિરાત્મદશામાં અટવાયેલા છે.
અનુભૂતિ કરી રહ્યા છે. પોતાના મૂળભૂત સ્વરૂપને ભૂલ્યા વિના અનિવાર્ય રોલ ઉદાસીન આત્માની ત્રણ અવસ્થા: ભાવે ભજવવા છતાં કર્મનાટકમાં પાત્ર બનીને ભાગ ભજવવાનું યોગશાસ્ત્રોમાં દેહધારી જીવોની ત્રણ અવસ્થાઓ બતાવી છે... ક્યારે બંધ થશે ? આમાંથી છૂટીને મારા મૂળભૂત આનંદમય બાહ્યાત્મા અન્તરાત્મા ચ, પરમાત્મનિ ચ ત્રય: આત્મસ્વરૂપમાં ક્યારે લીન બનીશ? આવી ઝંખનાવાળા જીવો કાયાધિષ્ઠાયક: ધ્યેયાઃ, પ્રસિદ્ધ યોગવાડગમયે || અંતરાત્મદશા સુધી પહોંચેલા છે.
અર્થાત્ યોગશાસ્ત્રમાં કાયાધિષ્ઠિત (દહધારી) જીવના ત્રણ કર્મનાટકમાં કોઈપણ પ્રકારનો સક્રિય રોલ ભજવવાના બદલે, પ્રકાર પ્રસિદ્ધ છે. ૧. બાહ્યાત્મા (અર્થાત્ બહિરાત્મદશાવાળો) ૨. બીજા જીવો દ્વારા ભજવાઈ રહેલા કર્મનાટકને અસંગ ભાવે પ્રેક્ષક અંતરાત્મા (અંતરાત્મદશાવાળો જીવ) ૩. પરમાત્મા (પરમાત્મ બનીને જોવા છતાં પોતાના અનંત સ્વાભાવિક ચિદાનંદનો અખંડ, દશાવાળો જીવ, પરમ શુદ્ધ આત્મા) અપરોક્ષ અનુભવ કરવામાં જેઓ તલ્લીન થયા છે તે જીવોએ પોતાની અધ્યાત્મયોગી, પરમ ઋષિ શ્રી આનંદઘનજી મહારાજા એ જ પરમાત્મદશા પ્રગટ કરી છે.
વાતને સુમતિનાથ ભગવાનના સ્તવનમાં જણાવે છેપ્રસ્તુત નિબંધમાં આપણે આ ત્રણેય આત્માઓના અર્થ, વ્યાખ્યા, ત્રિવિધ સકલ તનુધરગત આત્મા, બહિરાત્મ ધુરિ ભેદ સુજ્ઞાની,
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭ બીજો અંતરઆત્મા તીસરો, પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની...(૨) આમ ઉપર આપણે બર્ડિઆત્માનો અર્થ અને વ્યાખ્યા વિસ્તૃત
અર્થાત્ સર્વ શરીરધારી (માણસો)ના આત્મા ત્રણ જાતના હોય રીતે જોયા. છે. તેનો પહેલો પ્રકાર બહિરાત્મા નામનો છે. બીજો પ્રકાર અંતરાત્મા અંતરાત્મા: નામનો છે અને ત્રીજો પ્રકાર પરમાત્મા નામનો છે, જે ત્રીજો પ્રકાર – જ્ઞાનદશા અને વિરક્તિના યોગે જેણે પોતાના ઉપયોગને કોઈ પ્રકારના વિભાગ વગરનો છે.
પરપદાર્થોની આસક્તિઓમાંથી પાછો હટાવી આત્મસ્વરૂપની બર્ડિઆત્મા:
સન્મુખ બનાવ્યો છે તેવા આત્મજ્ઞાની અંતર્મુખી જીવોને અંતરાત્મા અજ્ઞાન અને મોહને વશ જેનો ઉપયોગ હંમેશા બહાર જ ભટકે કહેવાય છે. છે તેવા બહિર્મુખી જીવોને બાહ્યાત્મા કહેવાય છે. અથવા જે જે –શરીરધારી આત્માઓ સ્ત્રી, પુત્રાદિક, ધન-ધાન્ય તમામ બાહ્ય શરીરધારી આત્માઓ સંક્લિષ્ટ યોગરૂપ પોતપોતાના શરીર સંબંધને સંયોગોમાં સાક્ષીભૂતપણે પ્રવર્તે છે. આ સર્વ સંયોગોને કર્મના જ પોતાનું આત્મપણું જાણે છે. તેમજ તે થકી સ્ત્રી, પુત્ર વગેરે અને વિપાકનું સ્વરૂપ જાણીને તે તે સાંયોગિક અનુકૂળ કે પ્રતિકૂળ ધન-ધાન્ય વગેરે અસંક્લિષ્ટ યોગરૂપ મિલકતને પણ પોતાની જ પરિણામો પોતાના આત્માને અનુગ્રહકારક (ખુશ થવાનું) કે જાણે છે. તે સર્વે બર્ડિઆત્મા દૃષ્ટિવાળા હોવાથી બર્ડિઆત્માઓ ઉપઘાતક નથી એમ જાણીને કર્મોદય પ્રાપ્ત બંને સંબંધોમાં નિરંતર
સાવધાન રહીને રતિ-અરતિ અથવા તો રાગ-દ્વેષની પરિણિતવાળા દિગમ્બર આચાર્ય ભગવંત શ્રી યોગેન્દ્ર દેવ યોગસાર ગ્રંથમાં બનતા નથી, પરંતુ આત્મદર્શિતાએ તેઓ અંતરાત્મભાવમાં મગ્ન જણાવે છે કે,
રહે છે. આ સર્વે આત્માઓ અંતરાત્માઓ છે. મિથ્યામતિથી મોટી જન જાણે નહીં પરમાત્મા,
બહીર્ભાવાનતિક્રમ્સ, યસ્યાત્મચાડડત્મિનશ્ચય: / તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર...
સોડત્તરાત્મા મતસ્તજજો: વિભૂમધ્યાન્તભાસ્કરે:// એક શ્લોકમાં બહિરાત્માની ઓળખ આપતાં કહ્યું છે કે, શાસ્ત્રમાં અંતરાત્મદશાનું સ્વરૂપ ઉપર પ્રમાણે દર્શાવ્યું છે, તેનો
આત્મબુદ્ધિ: શરીરાદો, યસ્ય સ્યાદાત્મવિશ્વમાત્. અર્થ એ છે કેબહિરાત્મા સ વિજોયો, મોહનિદ્રાવસ્તચેતન: //
રાગાદિ બહિંભાવોનું અતિક્રમણ કરીને (દૂર કરીને) જેને ભાવાર્થ: આત્મવિભ્રમના કારણે જીવ શરીર કે દેહમાં આત્મબુદ્ધિ આત્મામાં આત્મા તરીકેનો નિશ્ચય થયો છે, તેને વિભ્રમરૂપી ધરાવે છે, એટલું જ નહિ, મોહના કારણે જ્યારે આત્મચેતના અસ્ત અંધકારનો નાશ કરનારા સૂર્ય સમાન પ્રકાશમાન જ્ઞાનીઓ પામે છે અને જીવ શરીર અને આત્મા વચ્ચેના ભેદને જાણ્યા વગર અંતરાત્મા માને છે-કહે છે. અજ્ઞાનને કારણે શરીર કે દેહને આત્મા સમજે છે ત્યારે તે જીવ આનંદઘનજી મહારાજા શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં બહિરાત્મદશામાં છે તેમ સમજવું.
જણાવે છેમહોપાધ્યાય યશોવિજયજીકૃત અધ્યાત્મ પરીક્ષા ગ્રંથમાં કહ્યું છે- આતમબુધ્ધ કાયાદિક ગ્રહો, બહિરાતમ અધરૂપ સુજ્ઞાની, મિથ્યાદર્શનાદિભાવપરિણતો બાહ્યાત્મા
કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમ રૂપ સુજ્ઞાની...૩. જે રીતે ભ્રમ કે બ્રાન્તિને કારણે અંધકારમાં રહેલા દોરડાને સર્પ અર્થાત્ શરીર, વસ્તુ વગેરેને આત્માની બુદ્ધિએ ગ્રહણ કરે તે માની લેવાની ભૂલ કરવામાં આવે છે તેવી રીતે અજ્ઞાનને કારણે પાપરૂપ પ્રથમ બર્ડિઆત્માનો પ્રકાર સમજવો. શરીર વગેરેનો પોતે બહિરાત્મસ્વરૂપ ધરાવતો આત્મા દેહને જ આત્મા સમજવાની ભૂલ સાક્ષી થઈ રહે અને દરેક ચીજનો પણ સાક્ષી થઈને રહે તે બીજો કરે છે.
અંતરાત્માનો પ્રકાર જાણવો. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. સ્વરચિત ભજનમાં કહે છે કે- અધ્યાત્મસાર ગ્રંથમાં અંતરાત્મદશાને ઓળખવાના લિંગો ખાવું પીવું પહેરવું, જગમાં માને સાર,
બતાવ્યા છે તેબહિરહ્મ પદ પ્રાણિયા, લહે ન તત્વ વિચાર...(૮)
તત્ત્વશ્રધ્ધા જ્ઞાન મહાવ્રતાન્યપ્રમાદ પરતા ચી બાહિર દષ્ટિ તેહની, ભૂલે ભવમાં ફોક,
મોહજ્યશ્વ યદા સ્યાત્ તદાત્તરાત્મા ભવેદવ્યક્તઃ || ૨૦-૨૩|| એળે જન્મ ગુમાવતા, શું કરીએ ત્યાં શોક...(૧૦)
અર્થાત્ જ્યારે ૧. તત્ત્વની શ્રદ્ધા પેદા થાય છે... ૨. જ્ઞાન પ્રાપ્ત પુગલ સંગે રાગ છે, પુગલ સંગે રોગ,
થાય છે... ૩. મહાવ્રતનો સ્વીકાર અને તેનું અપ્રમત્તપણે પાલન રુચિ-અરુચિ પુગલે, પુદ્ગલનો છે શોક.
થાય છે... ૪. મોહ ઉપર વિજય થાય છે ત્યારે સ્પષ્ટપણે તે અંતરાત્મા જેની દૃષ્ટિ બાહ્ય પુદ્ગલોમાં, ધૂળમાં રહેલી છે, ભૌતિક સુખોને હોય છે અર્થાત્ ત્યારે તે સ્પષ્ટપણે અંતરાત્મદશાને વરેલો હોય છે. જ પ્રાધાન્ય આપે છે બહિંઆત્મા છે. બાહ્યદૃષ્ટિવાળો માનવભવને પરમાત્મા: ક્ષુલ્લક બાબતોમાં ગુમાવી દે છે. તેને માટે પુદ્ગલ જ સર્વેસર્વા છે. જેઓ સંપૂર્ણપણે આત્મસ્વરૂપમાં સ્થિત બની અનંત જ્ઞાન, અનંત તેને કારણે જ રાગ-રોગ, રુચિ-અરુચિ, શોક વગેરે છે.
દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો ભોગવટો કરે છે એવા
Page #21
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
૨૧
અરિહંત-સિદ્ધ ભગવંતો પરમાત્મા કહેવાય છે.
બહિરાતમ તજી અંતર આતમરૂપ, થઈ થિર ભાવ સુજ્ઞાની, -આત્માના પરમાત્મા તરફના પ્રમાણમાં કુલ ચૌદ સીમાચિહ્નો પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ સુજ્ઞાની...(૫) જૈન તત્ત્વજ્ઞોએ નક્કી કર્યા છે તેને ગુણસ્થાનક કહે છે. કર્મબંધનનો આતમ અર્પણ વસ્તુ વિચારતા, ભરમ ટળે મતિ દોષ સુકાની, ઉચ્છેદ કરતાં કરતાં જીવ છેલ્લાં ગુણસ્થાનકે પહોંચે છે ત્યારે તે પરમ પદારથ સંપતિ સંપજે, આનંદઘન રસ-પોષ સુજ્ઞાની...(૬) પરમાત્મસ્થિતિ પ્રાપ્ત કરે છે.
અર્થાત્ (આ આત્માના ત્રણ પ્રકાર પૈકી) બહિરાત્મભાવને છોડી -અંતરાત્મભાવમાં વર્તતા સર્વે અંતરાત્માઓના સ્વરૂપને દઈને અંતરાત્મા ભાવના બીજા પ્રકારમાં સ્થિર થઈ જવાથી ચોથાથી બાર ગુણસ્થાનક સુધીના ભેદો વડે વિસ્તારથી જણાવ્યા પરમાત્મભાવ, જે આત્માનો ત્રીજો પ્રકાર છે, તે આત્મસાધનાનો છે-જે શરીરધારી આત્માઓએ આત્મદ્રવ્યના શુધ્ધ, અનંત, આત્મિક ખરેખરો ઉપાય છે. (૫) ગુણોને ઘાતક એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને આત્માર્પણરૂપ ખરેખરી વસ્તુનો વિચાર કરતાં આપણા મનમાં અંતરાય કર્મ એ ચારે કર્મના ઉદયે આત્મામાં જે અઢાર દોષો ઊપજે જે કંઈ શંકા-આશંકા હોય તે દૂર થઈ જાય છે અને બુધ્ધિના સર્વ છે તે તમામ અઢાર દોષને દૂર કરવા ક્ષાયિક ભાવે અનંત જ્ઞાન- દોષો નાશ પામે છે. અખંડ શાંતિનું અજરામર સ્થાન, તે રૂપદોલત દર્શન-ચારિત્ર અને વીર્ય ગુણને પ્રાપ્ત કરે છે. તેવા કેવળી પરમાત્માએ આપણને પ્રાપ્ત થાય છે અને અનંત આનંદના સમુદાયરસને પુષ્ટિ અને તેઓ સાથે જેમણે પૂર્વના ત્રીજા ભવે જગતના સમસ્ત જીવોને મળે છે. (૬) પરમ શાંતિના કારણરૂપ મોક્ષમાર્ગને બતાવવાની ઉત્કૃષ્ટ ભાવના જ્યાં સુધી આત્મા બહિરાત્મભાવથી મુક્ત થયો નથી ત્યાં સુધી યોગે તીર્થકર નામકર્મરૂપી અભુત પુણ્ય ઉપાર્જન કરેલું છે અને તેને આગળ વધવા માટે નિર્દોષ વિતરાગ પ્રભુનું આલંબન લેવું પડે તેના વિપાક ઉદયે ત્રણે લોકના ઈન્દ્રો, દેવો અને ચક્રવર્તીઓ તથા છે. જ્યારે પોતે અંતરાત્મભાવમાં સ્થિર થઈને વિકાસ કરવા લાગે રાજાઓ તેમજ મનુષ્ય વડે પૂજાઈ રહેલા છે. ૩૪ અતિશયવંત છે છે ત્યારે આલંબનની બહુ જરૂર રહેતી નથી. પરંતુ આત્મસમર્પણ તેમજ વાણીના ૩૫ ગુણો કરી પરમપાવનકારી દેશના આપતા કરવા માટે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ જાણવું ખૂબ જરૂરી છે. તીર્થકરો પરમાત્મસ્વરૂપે છે.
(૧) “હું', “મારું'ની મમતાથી જ્યાં સુધી આત્મા ઘેરાયેલો હોય આત્મા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ ત્યારે જ કરી શકે જ્યારે- છે ત્યારે તે બહિરાત્મા ગણાય છે. જ્યારે આત્મા શાંત, સંયમી અને નિજને જાણે નિજરૂપ તો પોતે શિવ થાય,
ત્યાગી બને છે ત્યારે તે અંતરાત્મા બને છે. અંતરાત્મા બન્યા પછી તે પરૂ૫-માને આતમને તો ભવભ્રમણ ન જાય.
પૂર્ણયોગી થઈને પોતાના આત્મામાં જ લીન થઈ જાય છે અને તેના જિન સમરો જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ,
સર્વે ગુણો પ્રકાશી ઊઠે છે ત્યારે તે જ આત્મા અઢાર દોષ (અરિહંત તે ધ્યાતા ક્ષણ એકમાં, લહ પરમપદ શુદ્ધ.
પ્રભુ અઢાર દોષ રહિત હોય છે) રહિત પરમાત્મા બની જાય છે. શ્રી યોગેન્દુ દેવ રચિત યોગસાર ટીકા-પૃ. ૭૫ અઢાર દોષ ચાર ઘાતી કર્મના ઉદયથી હોય છે, તે જોઇએ તો... નિજ સ્વરૂપ જાણ્યા વિના, જીવ ભમે સંસાર,
૧.અજ્ઞાનજબ નિજ રૂ૫ પિછાણીયો, તબ લહે ભવ હો પાર.
આ દોષ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી હોય. જ્ઞાનાવરણીયના સમાધિવિચાર /મરણ સમાધિવિચાર દુહો-૨૮૧ ક્ષયથી ટળે. અધ્યાત્મસાર ગ્રંથમાં પરમાત્મદશાનું વર્ણન કરતાં જણાવ્યું છે કે- ૨. નિદ્રાજ્ઞાન કેવલસંજ્ઞ, યોગનિરાધઃ સમગ્રકર્મહતિઃ |
આ દોષ દર્શનાવરણીય કર્મના ઉદયથી હોય. દર્શનાવરણીયના સિધ્ધિનિવાસશ્વ યદા, પરમાત્મા સ્યાદા વ્યક્ત: ૨૦-૨૪ ક્ષયથી ટળે.
જ્યારે કેવળજ્ઞાન થાય છે. યોગનિરોધ થાય છે. સર્વ કર્મોનો ૩. દાનાંતરાય, ૪. લાભાંતરાય, ૫. ભોગાંતરાય, ૬. ઉપભોગાંતરાય, નાશ થાય છે અને સિધ્ધશિલા પર નિવાસ થાય છે ત્યારે સ્પષ્ટપણે ૭, વીયતરાય. પરમાત્મા બને છે.
આ પાંચેય દોષ અંતરાય કર્મના ઉદયથી હોય છે. અંતરાય કર્મનો જે નિલેપ છે, નિષ્કલહ છે, શુધ્ધ છે, નિષ્પન્ન (કતક) છે. ક્ષય થતાં આ દોષ પણ ટળી જાય છે. અત્યંત (સંસારથી) નિવૃત્ત છે. નિર્વિકલ્પ છે એવા શુધ્ધાત્મા પરમાત્મા ૮, મિથ્યાત્વ, ૯. કામ (ત્રણ વેદનો ઉદય), ૧૦. અવિરતિ, ૧૧. કહેવાય છે. તેને જાણનારાઓએ) એ નિર્ણય કર્યો છે.
હાસ્ય, ૧૨. રતિ, ૧૩. અરતિ, ૧૪. શોક, ૧૫. ભય, ૧૬. દુર્ગછા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ:
૧૭. રાગ, ૧૮, દ્વેષ. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે કર્મસહિત–શરીરવાળા આ ઉપર દર્શાવેલા અગિયાર દોષ મોહનીય કર્મના ઉદયથી હોય આત્માઓને ઉપરના ભેદો હોય છે. સ્વરૂપયુક્ત અથવા તો સિધ્ધ છે. મોહનીય કર્મનો ક્ષય થતાં આ બધા દોષો પણ નાશ પામે છે. ભગવાનનો આત્મા સ્વરૂપથી એક હોવાથી તેમાં ભેદની કલ્પના (૨) ઔદાયિક ભાવની હાજરીમાં આત્મા બહિંમુખ જ હોય છે નથી. સુમતિનાથ સ્તવનમાં આનંદઘનજી મ. કહે છે કે
અને તેથી તે બાહ્યાત્મા કહેવાય છે. બર્ણિમુખ જીવ શરીર અને શરીર સાથે જોડાયેલા પરપદાર્થોમાં જ રાચતો હોય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
શ્રાયોપથમિકભાવની વિદ્યમાનતામાં આત્મા અંતર્મુખી હોય છે ઉદ્દેશીને આત્મચિંતામાં લીનતા જોવા મળે છે. તેથી તે અંતરાત્મા કહેવાય છે. આવો જીવ આત્મા અને તેને લગતા પરમાત્મદશામાં સ્વરૂપ સ્થિરતા હોય છે જે પ્રયત્ન દ્વારા નહિ, કાર્યોમાં લીન હોય છે.
સાહજિક હોય છે. ક્ષાયિકભાવની હાજરીમાં આત્મા આત્મરમણતામાં સ્થિર હોય (૮) બહિરાત્મદશા એ અજ્ઞાન દશા છે, જે પોતાનું નથી તેને છે તે બાહ્ય જગતને જુએ છે- જાણે છે પણ તે સાક્ષીભાવથી તેમાં મેળવવા ભરપૂર પુરુષાર્થ થતો હોય છે. ઝાંઝવાના જળ જેવા ક્યાંય લેખાતો નથી. આને જ આત્માની પરમાત્મદશા કહેવાય છે. સુખાભાસમાં સુખ શોધવા પ્રયત્ન થાય છે.
(૩) ઔદાયિકભાવમાં વર્તતા જીવનો ઉપયોગ મલિન હોય અંતરાત્મદશા એ જ્ઞાનદશા છે. જેમાં સ્વમાં સ્થિર બનવાનો છે-બહિરાત્મા. ક્ષયોપશમ ભાવમાં વર્તતા જીવનો ઉપયોગ શુધ્ધ હોય પુરુષાર્થ સતત ચાલુ હોય છે. હેય-શેય-ઉપાદેયની સમજણ છે અને તરતમતા ઘણી હોય છે–અંતરાત્મા. શ્રાવિકભાવમાં વર્તતા હોવાથી યોગ્ય રીતે પ્રવૃત્તિ થાય છે. પરમ શુધ્ધ આત્માઓનો ઉપયોગ સંપૂર્ણ શુદ્ધ હોય છે–પરમાત્મા. પરમાત્મદશા પરમ જ્ઞાનદશા છે. જ્યાં સ્થિર થવાનું છે ત્યાં આત્મા
(૪) મોહ જયારે આત્મા પર હાવી થયેલો હોય છે તે બહિરાત્મ- સ્થિર બની ગયો છે. દશા છે. મોહને નાથવામાં આવે તો અંતરાત્મ દશા પ્રગટ થાય છે. (૯) બહિરાત્મદશા એ વિરાધક દશા છે આથી ભ્રષ્ટ દશા છે.
મોહનો પૂર્ણ નાશ થાય ત્યારે પરમાત્મદશા પ્રાપ્ત થાય છે. અંતરાત્મદશા એ આધક-સાધક દશા છે. પરમાત્મદશા એ (૫) બહિરાત્મદશા એ બહિંમુખ અવસ્થા છે. તેમાં આત્માનો સિધ્ધદશા છે. ભટકાવ બાહ્ય પદાર્થોમાં જ હોય છે. તેનાથી આત્માને માત્ર ફ્લેશની (૧૦) બહિરાત્મદશામાં પરાધીનતા, સોપાધિકતા, અપૂર્ણતા, જ પ્રાપ્તિ થાય છે, કારણ બાહ્ય પદાર્થોમાં અનુકુળપણે અને અભાવ, અનિશ્ચિતતા, ઉચાટ-અજંપો, તિરસ્કાર, ભય વગેરેના પ્રતિકૂળપણે સતત સંવેદન ચાલુ રહેતું હોવાથી રાગ-દ્વેષાદિ કંકો દુઃખો જ હોય છે. સતત ચિત્તને સંતપ્ત જ રાખે છે.
અંતરાત્મદશામાં એ દુ:ખોનો હ્રાસ થતો જાય છે. કારણ સાધક અંતરાત્મદશા એ અંતર્મુખ અવસ્થા છે. એમાં આત્મા સાથે સ્વાધીન-નિરુપાધિક સુખની સાચી દિશા તરફ પ્રયાણ કરી ચૂક્યો અનુસંધાન સધાયેલું હોય છે તેથી આત્માના સહજ સ્વરૂપની આંશિક હોય છે. ઝાંખી થાય છે અને ચિત્તને ઉપશમનું સુખ પ્રાપ્ત થાય છે. બહારનો પરમાત્મદશામાં સંપૂર્ણ નિરુપાધિક આનંદ હોય છે, દુ:ખનો ભટકાવ ન હોવાથી રાગ-દ્વેષ આદિ કંઠ ચિત્તમાંથી શાંત થયેલા અંશ પણ નથી. હોય છે.
(૧૧) બહિરાત્મદશા પ્રમાદબહુલ અવસ્થા છે. પરમાત્મદશા એ અંતસ્થિત અવસ્થા છે. આત્મા સ્વભાવમાં- અંતરાત્મદશા પ્રમાદરહિત અપ્રમત્ત દશા છે. આત્મામાં સ્થિર છે. બાહ્ય કોઈ ઉપાધિનો સ્પર્શ તેમાં હોતો નથી. પરમાત્મદશા આત્મસ્થ અવસ્થા છે. આત્માનું સહજ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થયેલું હોય છે. તેથી અનંત (૧૨) બહિરાત્મદશામાં દેહાધ્યાસ પોષાય છે. સુખનો ભોગવટો ચાલુ હોય છે. અહીં ચિત્તની કોઈ ભૂમિકા નથી. અંતરાત્મદશામાં દેહાધ્યાસ નાશ પામે છે. આત્મા, આત્મા દ્વારા, આત્મામાંથી અનંત સુખને માણી રહ્યો હોય છે. પરમાત્મદશામાં આત્મા દેહાતીત બને છે.
(૬) બહિરાત્મદશામાં પરપરિણતિઓ પૂર બહાર ખીલેલી હોય (૧૩) બહિરાત્મદશામાં દેહ પ્રત્યેનો મમત્વભાવ અને એની છે. આથી પર તરફની દોટ, પર સંબંધી મૂંઝવણો, પરનું આકર્ષણ, આસક્તિઓ પુષ્ટ થાય છે. અંતરાત્મદશામાં દેહ મમત્વ તૂટતું જાય, પરની આસક્તિ, પર સંબંધી સંક્લેશો, પરની આશા, પર સંબંધી આત્મા-દેહ વચ્ચેનું ભેદજ્ઞાન સ્પષ્ટ બનતું જાય છે. પરમાત્મદશામાં સંકલ્પ-વિકલ્પો, પરપ્રવૃત્તિઓની લીનતા જેવા ભાવો મળે છે. ઉપાધિ નથી. દેહમાં રહેવા છતાં દેહાતીત સુખની અનુભૂતિ થાય છે.
અંતરાત્મદશામાં આત્મપરિણતિ ઉજાગર થયેલી હોય છે. આથી (૧૪) બહિરાત્મદશા દુ:ખદ અવસ્થા છે. જીવ બહાર ભમતો. આત્મસંબંધી વિચારણા, આત્મસન્મુખતા, આત્મહિતની ખેવના હોય છે. અંતરાત્મદશા સુખદ અવસ્થા છે. જીવ આત્મામાં ઠરવા આત્મલક્ષી ક્રિયાઓની પ્રીતિ આદિ આત્મ સંબંધી વૃત્તિ-પરિણતિ પુરુષાર્થ કરતો હોય છે. પરમાત્મદશા પરમ સુખદ અવસ્થા છે. અને પ્રવૃત્તિ ખીલેલી જોવા મળે છે.
આત્મા સ્વરૂપમાં સ્થિર બની ગયો છે. પરમાત્મદશામાં આત્મરમણતાનો પ્રાદુર્ભાવ થાય છે. આથી તે (૧૫) બહિરાત્મદશા એ વિભાવ છે. બાહ્ય ભાવોમાં લપાતો નથી.
અંતરાત્મદશા એ સ્વભાવદશાની શરૂઆત છે. (૭) બહિરાત્મદશામાં સ્વરૂપવિમુખતા હોય છે. આત્મ સ્વરૂપથી પરમાત્મદશા એ પૂર્ણ સ્વભાવદશા છે. વિમુખ બની પૌગલિક પદાર્થો અને પૌગલિક ભાવોમાં અટવાયેલો આ હતી ત્રણેય આત્માઓ વચ્ચેની ભેદમીમાંસા. આનંદઘનજી
મ.ના “સુમતિ સુમતિદાય’ જિન સ્તવનમાં આત્માની આ ત્રણ અંતરાત્મદશામાં સ્વરૂપ સન્મુખતા હોય છે તેથી આત્મહિતને દશાના સ્વરૂપને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. નિર્વિકારદશામાં
Page #23
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
૨૩
આત્મસમર્પણ કરવું હોય તો તે માટે નિર્વિકાર અવસ્થાની ઓળખ ૧. દિવ્ય શરીરયુક્ત અરિહંત અવસ્થા ૨. શરીર રહિત સિધ્ધ અવસ્થા. જોઈએ. નિર્વિકાર અવસ્થા એ જ પરમાત્મદશા છે, અને ત્યાં પહોંચવું અરિહંત પરમાત્મા ચાર ઘાતી કર્મોનો નાશ કરી વીતરાગ-સર્વજ્ઞ હોય તો બહિરાત્મદશાને છોડી, અંતરાત્મદશા અને પછી બની જ ગયા છે. તેઓ પૂર્ણ આત્મરમણતાને પામી જ ગયા છે. પરમાત્મદશા પ્રાપ્ત કરવાની છે.
માત્ર અઘાતી (ભવોપગ્રાહી) કર્મોને કારણે દેહ ધારણ કરીને રહ્યા છે. તે બહિરાત્મદશાને પોષનારા ચાર મોટાતત્ત્વો છે
કર્મો નાશ પામતા તેઓ પણ સિધ્ધ દશાને જ પામવાના છે. વળી ૧. પ્રમાદાચરણ ૨. પાપભાષણ ૩. દુર્ગાન ૪. અધિકરણપ્રદાન. સિધ્ધદશામાં જેવી આત્મરમણતા હોય છે તેવી જ આત્મરમણતા અરિહંત
(આત્માને ઉપકાર કરે તે ઉપકરણ અને દુર્ગતિના અધિકારી કરે દશામાં પણ હોય જ છે. તેથી તે પણ પરમાત્મા કહેવાય છે. માત્ર વિવક્ષા તે અધિકરણ)
ભેદથી પૂર્વે જણાવ્યા પ્રમાણે માન્યતામાં ભેદ દેખાય છે. આ ચારેનો ત્યાગ કરે તો અંતરાત્મદશા આવે. એ માટે કાયાને પૂ. આનંદઘનજી મહારાજા માત્ર શરીરધારી અરિહંતને જ કષ્ટ પણ આપવું પડે. અંતરાત્મભાવમાં સ્થિર થવા માટે-
પરમાત્મા તરીકે ઓળખાવે છે. તેમાં તેમની વિવક્ષા માત્ર શરીરધારી ૧. ઉદાસીનભાવ કેળવવો પડે ૨. વીતરાગદર્શનની ઝાંખી કરવી જીવોની ત્રણ અવસ્થા બનાવવાની છે. જ્યારે પૂ. મહોપાધ્યાયજી પડે. ૩. શ્રમાદિ ગુણોનું અનુભવજ્ઞાન મેળવવું પડે. ૪. આદિ સામાન્યતઃ ત્રણ અવસ્થા બતાવે છે. તેમાં પ્રથમ અવસ્થા નિરાભીમાનીપણું કેળવવું પડે. ૫. બ્રહ્મચર્યનું અનુભવજ્ઞાન મેળવવું. તો શરીરધારીની જ બતાવી છે. પરંતુ પરમાત્મા તરીકે અરિહંત ૬. અધિકાધિક મૈત્રીભાવ કેળવવો. ૭. અનાસક્તપણે કેળવવું પડે. (યોગનિરોધકર્તા) અયોગી કેવળી અને સિધ્ધ પરમાત્મા ત્રણેને
અંતરાત્મદશામાં પ્રવેશેલો જીવ ભ્રમણાઓથી મુક્ત બની જાય. આવી ઓળખાવે છે. ભ્રમણાઓ ટળે તો પરમ પદાર્થ સંપજે. પરમ પદાર્થ એટલે શું? ઉપસંહાર:
૧. આત્મવત્ સર્વભૂતેષુની ભાવના રોમરોમમાં વણાઈ જાય. આમ આનંદઘનજી મહારાજા આત્માની ત્રણ અવસ્થા ૨. વસ્તુમાત્રમાં સ્વાત્મહિત જોવાની દૃષ્ટિ વિકસે. ૩. જિનવચનરસ સુમતિનાથ ભગવાનના સ્તવનમાં સાહજિક રીતે વણી લઈ ભવ્ય પ્યારો લાગે.
જીવોને ઘણું બધું સમજાવે છે. આત્માની ત્રણ અવસ્થામાં પ્રથમ આ પરમ પદાર્થ છે. જેનાથી આત્મા બહિરાત્મદશામાંથી દશા ત્યાજ્ય છે. ત્રીજી દશા મેળવવા માટે, બીજી દશા પ્રાપ્ત કરી અંતરાત્મદશામાં આવે છે અને પરમાત્મદશાને પામવા પુરુષાર્થ પુરુષાર્થ દ્વારા આગળ વધીએ તો ત્રીજી દશા પ્રાપ્ત થયા વિના કરે છે. આત્મા બાહ્ય ભાવમાંથી અંતરાત્મભાવમાં આવે એટલે તેનામાં રહેતી નથી. અમુક લિંગો દેખાય જેનાથી ખ્યાલ આવે છે કે હવે તેને અંતરાત્મદશા પરમાત્મદશા પામવી એ આપણા સૌનું ધ્યેય છે તે અત્યંત શુધ્ધ, પ્રાપ્ત થઈ ગઈ છે. તે માટે અધ્યાત્મસાર ગ્રંથમાં કહ્યું છે કે,
જ્ઞાનમય અને આનંદમય અવસ્થા છે. એમાં સંસારનો સંક્લેશ નથી. તત્ત્વશ્રધ્ધા જ્ઞાન મહાવ્રતાન્યપ્રમાદપરતા ચી
સંપૂર્ણ નિરાપદ અવસ્થા છે. પરમાત્મદશામાં પ્રાપ્ત થતું સુખ મોહજયશ્વ યદા સ્યાત્ તદાત્તરાત્મા ભવેદવ્યક્ત: // ૨૦-૨૩ // નિરૂપાધિક, ચિરકાલીન, સ્વાધીન, કલંકરહિત, એકાન્તિક,
જ્યારે તત્ત્વની શ્રદ્ધા પેદા થાય છે... જ્ઞાન પ્રાપ્ત થાય છે... ત્યાંતિક, શાશ્વત, ચિંતારહિત, નિરાબાધ, કોઈ ભાગ ન માગી મહાવ્રતોનો સ્વીકાર અને તેનું અપ્રમત્તપણે પાલન થાય છે... મોહ શકે-છિનવી ન શકે તેવું સુખફલક અને સુખાનુબંધી, દુર્ગતિના પર વિજય થાય છે ત્યારે તે સ્પષ્ટપણે અંતરાત્મદશાને વરેલો હોય ભયથી રહિત, સંસારના સર્વ ભયોથી મુક્ત છે. આથી પ્રત્યેક
અંતરાત્માનું ધ્યેય-લક્ષ્ય એ જ છે. પરમાત્મદશા ધ્યેય છે. આમ આ પ્રમાણે કરવાથી અંતરાત્મદશા પ્રાપ્ત થશે. જેમ જેમ અંતરાત્મદશા સાધક અવસ્થા છે. બહિરાત્મદશા સાધક બનવામાં અંતરાત્મદશા ગાઢ અને વૃધ્ધિવંત બનતી જશે, તેમ તેમ પરભાવો ધ્યેય સુધી પહોંચવામાં બાધક છે તેથી ત્યાજ્ય છે. આપણે પણ વિલય પામશે, વિષય-કષાયના બંધન તૂટશે, કર્મશક્તિ શિથિલ બહિરાત્માને છોડી, અંતરાત્મદશાને ઊજાગર કરી વહેલા બનશે, મોહનીય આદિ ઘાતી કર્મોનો ક્ષયોપશમ થશે અને આત્મા પરમાત્મદશાને પામીએ એ જ અભ્યર્થના. * * * પરમાત્મદશા તરફ આગળ વધશે. જ્યારે આત્મા અપ્રમત્તપણે સંદર્ભ પુસ્તકોઃ આત્મસાધના કરે છે ત્યારે પરભાવમાં લઈ જનારા બંધનો મૃત:પ્રાય ૧. આત્માની ત્રણ અવસ્થા – પૂ. સંયમકીર્તિ મસા બનતા જાય છે, અને આત્મા આત્મભાવમાં સ્થિર બને છે, ૨. આત્મા – ઉપા. મણિપ્રભસાગરજી ધર્મધ્યાનમાં આરૂઢ થાય છે, નિર્વિકલ્પદશાને પામે છે. અહીંથી ૩. સુમતિ સુમતિદાયી – વિવેચક પૂ. ભુવનભાનુસૂરિ મ. શુક્લધ્યાનની ભૂમિકાનું સર્જન થાય છે. આ ઉપક્રમથી આત્મા ૪. અન્ય વાંચન. ૫. આત્મા એ જ પરમાત્મા – ડૉ. જે. એમ શાહ. ક્ષપકશ્રેણી માંડી સર્વ કર્મોનો નાશ કરે છે અને કર્મજન્ય વિભાવોને ૬. આત્મધ્યાનના દિવ્યભાવોનું સંકલન – સરદાર મુનિ દૂર કરે છે ત્યારે પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. પરમાત્મદશાની બે ‘ઉષા-સ્મૃતિ', ૧ ભક્તિ નગર સોસાયટી, રાજકોટ- ૩૬૦૦૦૨. અવસ્થાઓ છે...
મોબાઈલ : ૦૯૮૨૪૪૮૫૪૧૦.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
ભાવ-પ્રતિભાવ
‘પ્રબુદ્ધ જીવન'ના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાંની આપની ઓએ, “જૈન ધર્મ'ને સમૃદ્ધ બનાવ્યો છે. દા.ત. એમ, શ્રીમ, ક્લીમ અપીલના સંદર્ભમાં રૂ. ૫૦૦૦/- અંકે રૂપિયા પાંચ હજારનો ચેક તેવા માયાબીજો આપણે શાક્ત પરંપરામાંથી લીધા છે. શ્રીયંત્રની આ સાથે મોકલાવું છું. રસીદ મોકલાશોજી.
સાધના આપણે કુલાર્ણવ-કૌલ સંપ્રદાયમાંથી લીધી છે. હકીકતમાં, હું વરસો પહેલાં આજીવન સભ્ય બનેલો જ છું, અનિલભાઈએ સાત ચક્રોનો ઉલ્લેખ કર્યો છે, આ સાત ચક્રોનો ઉલ્લેખ પરંતુ ત્યારે આજીવન પદનું લવાજમ ઘણું જ ઓછું હતું અને છતાં ભલે એકપણ આગમગ્રંથોમાં નથી પણ તેનો ઉલ્લેખ કોલતંત્રમાં આપની સંસ્થા અને નિયમિત, આજે આટલાં વરસો પછી પણ છે. સ્વાદુવાદ અને અનેકાન્તવાદનો આગ્રહ ધરાવનારા જેનો ધીરે સામયિક મોકલતી જ રહી છે.
ધીરે ‘પરકીય અન્ય ધર્મીઓ'ની જેમ એકાન્તવાદી અને દુરાગ્રહી થઈ તે ઉપરાંત ન માત્ર ‘પ્રબુદ્ધ જીવન' આટઆટલા વરસોથી રહ્યા છે, જે ભવિષ્યકાળમાં આપદાઓ અને સંકટો સર્જાવશે. ઇતિનિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે, તે વરસોવરસ ઉત્તમોત્તમ થઈ રહ્યું
અનિલ અમલાની, મુંબઈ, Mob. : 9619163367 છે. તે સિવાય પણ હું મુંબઈ રહેતો હતો ત્યારે-ખાસ કરીને, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, તેમજ ડૉ. રમણલાલ શાહ તંત્રી હતા માનનીય, ત્યારે શ્રી મુંબઈ જેન યુવક સંઘની અન્ય પ્રવૃત્તિઓ જેવી કે ડિસેમ્બર ૨૦૧૬ના અંકનો તંત્રીલેખ વાચતાં જ ડૉ. સેજલ શાહ એક્યુપ્રેશરના વર્ગો, પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ, સંસ્થામાંના અન્ય પ્રત્યે એકદમ આદર જન્મ્યો. સાંપ્રત વિષયોના પ્રસિદ્ધ ચિંતક ચી. વ્યાખ્યાનો, પુસ્તકાલય વગેરેમાં વ્યક્તિગત લાભ લીધો હોવાથી ચ. શાહના નિધન પછી અમુક લોકોને શૂન્યાવકાશ લાગેલ. હું જાણું છું કે સંસ્થા ખૂબ જ સારું કાર્ય કરી રહી છે અને તેને સુદઢ કેટલાક વર્ષો બાદ ધનવંત શાહ આવ્યા. જન્મજાત આધ્યાત્મિક બનાવવાની જરૂર છે તો મારા આ સભ્યપદ સામે જ આ રકમ જમા લહેરખી, ખુલ્લું મન અને સુંદર વ્યક્તિત્વ ધરાવતા હતા. “પ્રબુદ્ધ કરશો. વધુમાં, મારી જેમ વરસો પૂર્વે બનેલા આજીવન સભ્યોને જીવનને નવો જ ઓપ આપ્યો. તત્ત્વજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાનને પણ નમ્ર વિનંતિ કે તેઓ ડિસેમ્બર મહિનાના અંકમાં પાના નં. ૩૩ (platform) આપવા અથાગ પરિશ્રમ કર્યો. ઉપરની અપીલના જવાબમાં વધુમાં વધુ આજીવન સભ્યો બનાવી મને ફરી શૂન્યાવકાશ થવાનો ડર હતો જે હવે સદંતર દૂર થયો સંસ્થાને મદદ કરે.
છે. ડૉ. સેજલ શાહના લખાણમાંનું મૌલિક ચિંતન, વિવિધ વિચારોનું લિ અશોક શાહ, અમદાવાદ આકલન આનંદ અને નવા પણ દૃષ્ટિબિંદુ આપે છે.
ડિસેમ્બર ૧૬ના તંત્રીલેખમાં એમણે લખ્યું છે કે “આપણે બનાવેલ છેલ્લા થોડા દિવસોમાં આપના ૨ પર્યુષણ પર્વ વિશેષાંક નિરીક્ષક જ આપણા સ્વને નિરખવામાં આડખીલીરૂપ છે.” આ વિચાર વાંચવામાં આવ્યા. ૨૦૧૬નો બાર ભાવના ઉપરનો વિશેષાંક અને મને કામ લાગશે. ધન્યવાદ. ૨૦૧પનો આવશ્યક ઉપરનો વિશેષાંક, બંનેમાંથી ઘણું જાણવા
કિર્તીચંદ શાહ, મલાડ-મુંબઈ મળ્યું. આમ એક જ વિષય ઉપર એક જ જગ્યાએ વિસ્તારથી વાંચવામાં એકાગ્રતાપૂર્વક વાંચી શકાયું અને જુદા જુદા પુસ્તકો જોવાની જરૂર માનનીય, ન રહી. દરેક લેખ પણ એ વિષયના જાણકારે લખ્યો હોવાથી એમાંની કર્મવાદની નક્કરતા અંગે શ્રી શાંતિલાલ સંઘવીએ પ્રશ્ન ઉઠાવ્યો માહિતી authentic હતી. આવા સારા અંકો પ્રકાશિત કરવા માટે એ સારું છે જ. અને ‘પ્રબુદ્ધ જીવન’ના ખુલ્લા દિમાગવાળા તંત્રી ધન્યવાદ. હવે મને લાગે છે કે મને વહેલા ખબર હોત તો મેં આગલા મંડળે (કે તંત્રીશ્રીએ) છાપ્યું, એ વળી એથી પણ સારું થયું ગણાય. વર્ષોના પર્યુષણ વિશેષાંક પણ લીધા હોત.
શ્રી સંઘવીની મુંઝવણનો તાર્કિક અને સચોટ જવાબ એમના તારા મહેતા, ન્યુ બોમ્બે લખાણમાંજ આવી જાય છે. એમણે લખ્યું છે કે,
“બીજા પ્રતીતિકર અન્ય સિદ્ધાંતનો આશ્રય લેવામાં આવ્યો છે.'' નવેમ્બર ૨૦૧૬ના ‘પ્રબુદ્ધ જીવન'ના અંકમાં પ્રગટ થયેલ ‘ભાવ- એમના મજકુર લખાણમાંના એક બીજા મુદ્દામાં પણ મને રસ પ્રતિભાવ'માં લખાયેલા એક વાક્ય મને આંચકો આપ્યો. શ્રી અનિલ પડ્યો. એ છે ; મનુષ્ય સિવાયના અન્ય તમામ જીવો કુદરતની આજ્ઞા એચ. શાહે લખ્યું છે “અન્ય ધર્મોના લેખો ન આપો તો સારું.” અને યોજના પ્રમાણે જીવે છે; તેમના કર્મોની જવાબદારી માત્ર
આ વાક્ય એટલે જૈનધર્મના શ્વાસસમા અનેકાન્તવાદ પર તીક્ષણ કુદરતની જ હોય. વાહ ! મારે માટે તો આ સદંતર નવું છે. ઘા એમ માનું છું. “અન્ય ધર્મોએ, એમની પંરપરાઓએ, પ્રણાલિકા
કિર્તીચંદ શાહ, મલાડ-મુંબઈ
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૫
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન અષ્ટપ્રકારી પૂજીની કથાઓ
અભણ કણબીએ લીધેલા
વ્રતની આકરી કસોટી થઈ T૭ નૈવેધ પૂજા કથા | | આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરીશ્વરજી ! નાનકડું ગામ. એ ગામમાં એક કણબી રહે.
મુનિ આશીર્વાદ આપી ચાલતા થયા. કણબી ખૂબ મહેનત કરે, રાત દિવસ પરસેવો પાડે. ન્યાય અને એ બીજી વાર જમવા બેઠો. ત્યાં બીજા મુનિ આવ્યા. નીતિ ક્યાંય ચૂકે નહીં. પણ ક્યારેય બેપાંદડે થાય નહીં. ધરમાં બોલ્યા, “ધર્મલાભ.” હંમેશાં ખોટ વરતાય.
કણબી રાજી થયો. તેણે આ મુનિને પણ થોડુંક વોહરાવ્યું. કણબીની પત્ની સંતોષી સ્ત્રી હતી. જે મળે તેમાં ઘર ચલાવે. આમ ચાર વાર બન્યું.
કણબી દુઃખમાં દિવસો કાઢે. એમાં એક જૈન શ્રમણ ભગવંતનો કણબી કંટાળ્યો નહીં. એના મનમાં કોઈ ખોટો વિચાર આવ્યો તેને ભેટો થયો. કણબી એ મુનિશ્રીને પગે લાગ્યો. હાથ જોડીને પણ નહીં. જેટલા મુનિઓ આવ્યા તે સૌનો તેણે ભાવથી લાભ પૂછયું, ‘મા'રાજ. મહેનત તો ગધેડા કરતાંય વધારે કરું છું, લીધો. તેને એમ થયું કે આજે મને ઘણો લાભ મળ્યો. મનમાં ને પ્રામાણિકતા છોડતો નથી, પણ તોય ઘરની સગવડ સચવાતી નથી. મનમાં પોતે કરેલાં સારાં કામની પ્રશંસા કરી. એટલા પૈસા જ મળતા નથી. તો શું કરું?'
જૈન ધર્મમાં શુભ કાર્યની પ્રશંસાને અનુમોદના કહેવાય છે. આ - સાધુ દયાળુ હતા. એ બોલ્યા, ‘ભાઈ, આ બધી કર્મની લીલા અનુમોદનાથી પુણ્યની ઘણી વૃદ્ધિ થાય છે. છે. જેવા આપણે કર્મ કર્યા હોય તેવાં ફળ ભોગવવાં પડે. પૂર્વ ભવનાં કણબીને ભૂખ તો લાગી જ હતી. જે થોડુંક વધ્યું હતું તે હાથમાં અશુભ કર્મો માનવીને આ ભવમાં સુખી થવા દેતાં નથી, પણ જે લઈને તે જમવા બેઠો. તેનું હૈયું આજે આનંદથી છલક છલક થતું ન્યાય અને નીતિથી જીવે છે તે નવાં અશુભ કર્મો બાંધતો નથી. તેને હતું. છેલ્લે તો સુખ મળે જ છે. ન્યાય અને નીતિ એ ધર્મ છે તેના પરનો એ જ ક્ષણે આકાશમાંથી દેવવાણી સંભળાઈ : વિશ્વાસ તું ગુમાવીશ નહીં. એ ધર્મને તું છોડીશ નહીં. તારે જો સુખી હે કણબી! દેવ છું. તારી પરીક્ષા કરવા આવ્યો હતો. તારા અને સમૃદ્ધ થવું હોય તો એક રસ્તો છે. એક પ્રતિજ્ઞા લે, રોજ દેવને નિયમની દૃઢતાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. જે જોઈએ તે માગી લે.” કે અતિથિને નૈવેદ્ય ધર્યા પછી ભોજન કરવું. તું રોજ નૈવેદ્ય ધરીને કણબીએ આકાશ સામે હાથ જોડીને કહ્યું: “હે દેવ! આ ગરીબીથી પછી જમજે. આ નિયમનું જો તું દૃઢતાથી પાલન કરીશ તો જરૂર કંટાળી ગયો છું, મારા દારિદ્રયનો નાશ કરો.” સુખી થઈશ.”
દેવના પ્રભાવથી કણબીની ગરીબી દૂર થઈ. મુનિવરની વાત સાંભળીને કણબી રાજી થયો. તેણે દેવને કે કણબીના ઘરમાં સુખ અને સાહેબી વધવા માંડ્યાં, પણ કણબી અતિથિને નેવેદ્ય ધરવાનો નિયમ લીધો.
પોતાનો નિયમ કદી ન ભૂલ્યો. તે રોજ દેવ મંદિરમાં જઈને અચૂક થોડોક સમય વીત્યો.
નૈવેદ્ય પૂજા કરતો થઈ ગયો. જે પોતાને અખૂટ ધન મળ્યું તે સૌને કણબી પોતે લીધેલો નિયમ બરાબર પાળતો હતો.
દાન કરવા માંડ્યો. ચારેકોર કણબીની દાનભાવનાની પ્રશંસા થવા એક વાર ઘરવાળીને ભાત લઈને આવતાં વાર થઈ. કણબી માંડી. કણબીની નેવેદ્ય પૂજાની પ્રશંસા થવા માંડી. ખેતરમાં તેની કાગડોળે રાહ જોતો હતો. ખૂબ ભૂખ લાગી હતી. નગરની રાજકુમારીએ કણબીની વાત સાંભળી. પત્ની આવી એટલે કણબીએ તરત જ ડબો ખોલ્યો અને ઝટપટ રાજકુમારી મનથી એ કણબીને વરી ચૂકી. રાજાએ સ્વયંવર યોજ્યો. જમવા બેસી ગયો.
રાજકુમારીએ કણબીને વરમાળા પહેરાવી. એ સમયે આવેલા પણ હજુ કોળિયો મોંમાં મૂકવા જાય ત્યાં દેવ અને અતિથિ યાદ રાજાઓએ કણબીને મારવા લીધો. પણ કણબીએ પોતાના હળથી આવ્યા.એ હાથમાં રહેલો કોળિયો લઈને દોડવો. જિનમંદિરના રાજાઓ સાથે યુદ્ધ આદર્યું. કણબી જીત્યો. પગથિયા પાસે એક ગર્જના કરતો સિંહ બેઠેલો. કણબીએ તેની સામે આ કણબીનું નામ હળધર હતું. એટલે તે રાજા હળધર કહેવાયો. જોયા વિના કે બિલકુલ ગભરાયા વિના સડસડાટ જિનમંદિરના રાજા બન્યા પછી પણ તે પોતાના સંસ્કાર ન ભૂલ્યો. પગથિયાં ચડી ગયો. ભગવાનની સામે થાળીમાં નૈવેદ્ય ધર્યું અને તે રાજા અને રાણી રોજ સવારે ઊઠે. જિનમંદિરે જાય. પ્રભુને હાથ જ ગતિએ પાછો વળ્યો.
જોડે. પ્રભુ સમક્ષ નૈવેદ્ય ધરે, એ પછી જ પોતાના મુખમાં પાણી પેટમાં કકડીને ભૂખ લાગી હતી.એ જમવા બેઠો.
ગ્રહણ કરે. આ નિયમનું પાલન તેના પુત્રોએ પણ કર્યું. હજુ કોળિયો હાથમાં લઈને મોંમાં મૂકવા જાય ત્યાં એક જૈન રાજા હળધર નૈવેદ્ય પૂજાના પ્રભાવથી આ ભવમાં અને પરભવમાં મુનિ આવ્યા. “ધર્મલાભ.”
ઘણું સુખ પામ્યો. સંસાર તરીને મોક્ષમાં ગયો. કણબી રાજી થયો. તેણે પોતાના ભાતના ડબામાંથી મુનિવરને પ્રભુની નૈવેદ્ય પૂજાથી અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે, એવો આ વોહરાવ્યું.
કથાનો સાર છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૬
૧.
૨.
નેવેલ પૂજાના ફૂંઠા નિર્વેદી આગળ ઠર્યા, શુચિ નૈવેદ્ય રસાળ; વિવિધ જાતિ પકવાન શું, ભરી અષ્ટાપદ થાળ. અણ્ણાહારી પદ મેં કર્યાં, વિસ્તૃકાઈ ખાંત દૂર કરી તે દીજિયે, અણ્ણાહારી શિવસંત.
ભવદવ દહન નિવારવા, જલદ વટા સમ જેહ; જિનપૂજા યુગતે કરી, ત્રિવિધ ડીજે તેહ
"મહાવીરકથા
-પં. વીરવિજયજી
મહાવીર કથા બે ડી.વી.ડી. સેટ ભગવાન મહાવીરના જીવનનાં રહસ્યોને પ્રગટ કરતી, ગણધરવાદની મહાન ઘટનાઓને આલેખતી અને વર્તમાન યુગમાં ભગવાન મહાવીરના ઉપદેશોની મહત્તા દર્શાવતી સંગીતસભર ‘મહાવીરકથા’. કિંમત રૂા.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નિર્મિત
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, જૈન ધર્મ તત્ત્વતા વિ શ્વ પ્રચારક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઇની હૃદયસ્પર્શી પ્રભાવક વાણીમાં
ડી.વી.ડી.
#SILAL 1 I
પ્રબુદ્ધ જીવન
પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઇનો વર્ષથી આર્યન
II ગૌતમ કથા ત્રણ ડી.વી.ડી. સેટ
અનંત લબ્ધિનિધાન ગુરુ ગોતમસ્વામીના પૂર્વજીવનનો ઇતિહાસ આપીને એમના ભવ્ય આધ્યાત્મિક પરિવર્તનનો ખ્યાલ આપતી, અજોડ ગુરુભક્તિ અને અનુપમ લઘુતા પ્રગટાવતી રસસભર ‘ગૌતમકથા’. કિંમત રૂા. ૧૫૦ ।। શ્રી હેમચંદ્રાચાર્ય કથા ।। ત્રણ ડીવીડીનો સેટ
૩.
૫ ઋષભ કથા ॥
ૠષભકથા" ત્રણ ડી.વી.ડી. સેટ
જાન્યુઆરી, ૨૦૧૭
પૂજા કુગતિની અર્ગલા, પુષ્પ સરોવર પાળ શિવગતિની સાહેલડી, આપે મંગળ માળ, શુભ નૈવેદ્ય ભાવ, જિન આર્ગે ઘરે જેહ; સુરનર શિવપદ સુખ લો, હળીય પુરુષ પર તેહ -શ્રી દેવવિજષજા હવે નૈવેદ્ય નિવેદના, ડિજે જિમ હરિાય ભાવ નિર્વેદ પ્રભુ મુખ, માર્ગો અવિચળ ડાય. -પં. ઉત્તમવિજયજ
રાજા ૠષભના જીવનચરિત્ર અને ત્યાગી ઋષભનાં કથાનકોને આવી લેતું જૈનધર્મના આદિ તીર્થંકર ભગવાન શ્રી ઋષભ-દેવનું ચરિત્ર અને ચક્રવર્તી ભરતદેવ અને બાહુબલિનું રોમાંચક કથાનક ધરાવતી અનોખી ‘ૠષભ
કથા'
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રનું નામ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેઓ એક મહાન ગુરુ, સમાજ-સુધારક, ધર્માચાર્ય અને અદ્ભુત પ્રતિભા હતા. તેમણે સાહિત્ય, દર્શન, યોગ, વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર અને વાઙમયનાં દરેક અંગો ૫૨ નવા સાહિત્યની રચના કરી તથા નવા પંથકોને આલોકિત કર્યા. તેમના જીવન અને કવન વિશે વધુ જાણો ડીવીડી દ્વારા... ત્રણ ડીવીડી કિંમત રૂા.૧૫૦
O
॥ નેમ-શજુલા થા
।। નેમ-રાજુલ ક્રશ । । ત્રણ ડી.વી.ડી. સેટ નેમનાથની જાન, પશુઓનો ચિત્કાર, રથિ નેમીને રાજુલનો વૈરાગ્ય ઉદ્બોધ અને નેમરાજુલના વિરહ અને ત્યાગથી તપ સુધી વિસ્તરતી હૃદયસ્પર્શી કથા. કિંમત રૂા. ૧૫૦
પાર્શ્વ-પદ્માવતી કથા ત્રણ ડી.વી.ડી. સેટ
એક ડીવીડીના ચાર સેટ સાથે લેનારને ૨૦% ડિસ્કાઉન્ટ
પાર્શ્વનાથ ભગવાનના દસ પૂર્વભવોનો મર્મ. ભગવાનનું
જીવન અને ચ્યવન કલ્યાણક.
શંખેશ્વર તીર્થની સ્થાપના. પદ્માવતી ઉપાસના. આત્મસ્પર્શી કથા . કિંમત રૂા. ૧૫૦
।। શ્રીમદ્ રાજચંદ્ર કથા ।। ત્રણ ડીવીડીનો સેટ
ગાંધીજીના આધ્યાત્મ ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ દેવદિવાળીના દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો.તેઓ નાનપણમાં ‘લક્ષ્મીનંદન', પછીથી રાયચંદ અનેત્યારબાદ શ્રીમદ્ રાજચંદ્ર તરીકે પ્રસિદ્ધ થયા. કહેવાય છે કે તેમને સાત વર્ષની વયે પૂર્વ જન્મનું જ્ઞાન થયું હતું. આઠ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. વધુ જાણો આ ડીવીડી દ્વારા ત્રણ ડીવીડી કિંમત રૂા.૨૦૦
ઘરે બેઠાં દીવાનખાનામાં ધર્મતત્ત્વ કથાશ્રવાનો દશ્ય લાભ
કુમારપાળ દેસાઈની સંગીતને સથવારે ભાવભરી પ્રભાવક વાણી દ્વારા વહેતી આ કથાઓ આપને દિવ્ય જ્ઞાનભૂમિનું આત્મસ્પર્શી દર્શન કરાવશે જ.
સમૂહમાં સ્વાધ્યાય અને શ્રવણનો દિવ્ય આનંદ મેળવી સામાયિકનું પુણ્ય પ્રાપ્ત કરો. • વસ્તુ કરતાં વિચારદાન શ્રેષ્ઠ છે.
ધર્મ પ્રચાર અને પ્રભાવના માટે કુલ ૭૫ ડીવીડી – પ્રત્યેક કથાના ૨૫ સેટ – લેનારને ૫૦ % ડિસ્કાઉન્ટ
બૅંક ઑફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જેન યુવક સંઘ પ્રાર્થના સમાજ બ્રાંચ, A/c. No. 0039201 000 20260 IFSC : BKID 0000039 માં રકમ ભરી ઑર્ડરની વિગત સાથે અમને સ્લીપ મોકલો એટલે ડી.વી.ડી. આપને ઘરે કુરિયરથી રવાના કરાશે.રવાનગી ખર્ચ અલગ
ઉપરની ડી.વી.ડી. સંઘની હિંસ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી બાવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪માં મળશે. સંપર્ક : પ્રવીણભાઈ ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬.
Page #27
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
૨૭
પ્રથમ બાહુતપ અનસન ||સુબોધીબેન સતીશ મસાલીઆ
આપણે અગાઉના અંકમાં અત્યંતર તપ પ્રાયશ્ચિત, વિનય તથા થાય ત્યારે વિચારવું કે આ તો મેં જ આમંત્રણ આપીને બોલાવેલા વૈયાવચ્ચ તપ ઉપર થોડો પ્રકાશ પાડ્યો. હવે બારેય તપમાંનો સૌથી મહેમાન છે. એને કાઢી ન મૂકાય. તે ભલે ગમે તેવા કષ્ટદાયક હશે ઉત્કૃષ્ટ તપ સ્વાધ્યાય વિષે વિચારણા કરતાં પહેલાં એક નજર બાહ્યતા તો પણ દેર-સબેર ચાલી જશે. આ પણ અનિત્ય જ છે. કશું કાયમ પર નાખી લઈએ. જેમકે દસમું ધોરણ એટલે એકથી નવ ધોરણનો રહેવાનું નથી. આમ મહાવીરે બતાવેલી પ્રથમ અનિત્ય ભાવનામાં સરવાળો તેમ દસમાં તપમાં પ્રવેશતાં પહેલાં ૧ થી ૬ તપનું જરા સ્થિર થવું. એવો ભાવ પણ ન કરવો કે આ મટી જાય તો સારું. જતાં પુનરાવર્તન કરી લઈએ.
રહે તો સારું. ન કોઈ એવી એક્સન લેવી. સંપૂર્ણપણે સમતામાં પ્રથમ બાહ્ય તપ અનસન એટલે કે ઉપવાસ, આયંબિલ, એકાસણા સ્થિર થવું. અનિત્ય ભાવના અને સમતામાં સ્થિરતા તો ઉદીરણામાં વગેરે તપ કરવું તે. હવે જ્યારે તમે ઉપવાસ આદિ તપ કરતા હો આવેલા કર્મને ન તમારા રાગનો ટેકો મળશે... તમારા દ્વેષનો ટેકો ત્યારે એવું તો નથી ને કે તમને ઘરમાં ખાવા નથી મળતું એટલે તપ મળશે તો આવેલું કર્મ ટકી શકશે નહીં અને નિર્જરીને ચાલી જશે. કરો છો? તમે સ્વેચ્છાએ ભોજનનો ત્યાગ કરો છો. તો શું કામ અને જો ઉદીરણામાં આવેલા કર્મ પ્રત્યે તેને કાઢવાનો એટલે કે ત્યાગ કરો છો? તેની પાછળની ભાવના શું? તો તરત જ કહેશો કે દ્વેષનો ભાવ નાખ્યો તો બ્રેષના કર્મોના ગુણાકાર કરશો. અગર કોઈ ‘તપથ નિર્જરા'...તપથી કર્મની નિર્જરા કરવી છે...હવે જોઈએ રાગનું કર્મ ઉદીરણામાં આવશે તો તે બહુ ગમી જાય, આ સ્થિતિ ખરેખર નિર્જરા થાય છે કે નહીં? આપણે કોઈ ધંધામાં પૈસા રોકીએ રહી જાય એવા ભાવ કરશો તો રાગના કર્મોના ગુણાકાર થશે. તો નફો થાય છે નહીં તે જોઈએ ને? જો નફાને બદલે નુકસાન થતું ઉપવાસ કર્યો, કર્મની નિર્જરા માટે પણ કરી બેઠા રાગ કે દ્વેષના હોય તો સમજવું કે ધંધામાં ક્યાંક ખામી છે, અને તે સુધારવાની કર્મોનો ગુણાકાર... ખરેખર ઉપવાસ તમારો એટલો જ થયો જેટલો જરૂર છે.
સમય તમે સમતામાં (ન્યુટ્રલ) રહ્યા. બાકી તો નિર્જરાના બદલે કર્મના હવે જ્યારે તમે ઉપવાસ કરો છો, ખોરાક બિલકુલ નથી લેતા, ઢગ ખડક્યા. મોક્ષ સુધી પહોંચવાનો એક જ રસ્તો છે અને તે છે તો તેટલો સમય કાયાથી આવતા કર્મોનો સંવર થાય છે. (અટકે સમતા..જુઓ કહ્યું છે કે.. છે.) નવા કર્મો આવતા અટકે છે તો શું થાય છે? જેવા નવા કર્મો ત્રણ અક્ષરને ઓળખો, બે ગુરુ લઘુ એક.. આવતા અટકે છે તેવા જ જૂના કર્મો જે અનાદિથી સંગ્રહીને આવેલા સીધી લેતા મોક્ષ છે, ઉલટી દુર્ગતિ દેત. છીએ તેમાંથી એકાદ કર્મની પ્રતર ઉદીરણામાં આવે છે. તો શું થાય? એ ત્રણ અક્ષર છે સમતા... સમતા ધારણ કરો તો કર્મની એ જૂનું કર્મ ઉદીરણામાં આવ્યું તે કોઈપણ સ્વરૂપે તમારા શરીર પર નિર્જરા...તેનાથી ઉલટું એટલે તામસ ધારણ કરો તો દુર્ગતિ નક્કી જ છે. પ્રગટ થશે. કોઈને માથું દુ:ખશે, ચક્કર આવશે, બળતરા થશે, કદાચ બાહ્યતા અનસન વિષે આટલું ઉંડાણમાં ક્યારેય વિચાર્યું ઉલટી થશે, કાંઈપણ સ્વરૂપે ઉદયમાં આવશે...આ જે જૂનું કર્મ પણ નહીં હોય... આ તો ગમે તેમ કરીને, આડા-અવળા, ઉંધાઉદીરણામાં આવ્યું તે નિર્જરવા માટે આવ્યું છે. પણ આપણને નિર્જરતા ચત્તા પડીને, વિવિધ ભોજનના રસાસ્વાદ મનમાં જમા કરી કરીને આવડતું નથી. આપણે સ્વેચ્છાએ, ઉપવાસ કરીને આવી બધી ક્યારે પારણું થાય ને આ બધું ખાઉં એમ ભાવના સેવતા-સેવતા તકલીફને આમંત્રણ આપ્યું...તમારું આમંત્રણ સ્વીકારીને આ બધા આઠ ઉપવાસ પૂરા કર્યા. ઢોલ-નગારા વગાડ્યા. પારણા થઈ (તકલીફ રૂપી) મહેમાનો આવ્યા. તે મહેમાનોનું સ્વાગત કરવાને ગયા...સ્વાદેન્દ્રિયે પહેલા કરતાં પણ બમણું જોર માર્યું, સ્પ્રીંગને બદલે (સહજ ભાવે સ્વીકાર) તેને કાઢવાના ઉપાય ચાલુ કરી દીધા. જેટલી દબાવો એની ડબ્બલ ઉછળે એવી હાલત થઈ...બોલો આમાં ક્યારે જાય? કેમ કરીને જાય ? એને દાબવાનું, ચોળવાનું, બીજા કર્મની નિર્જરા ક્યાં થઈ? ઉપવાસ એ એક સાધન છે. તેના દ્વારા અનેક પ્રકારે ઉપાય કરીને તેને કાઢવાના પ્રયત્ન કરવા લાગ્યા. ઉદીરણામાં જે કર્મ આવે તેને કોઈપણ જાતની પ્રતિક્રિયા આપ્યા વગર અંદરની ચેતના બોલવા લાગી કે આ ન જોઈએ...આ ન જોઈએ. સમતામાં સ્થિર થઈ, અનિત્યભાવનામાં સ્થિર થઈ નિર્જરવા તે સાધ્ય છે. મતલબ કે ઉદીરણા થઈને આવેલા કર્મો પ્રત્યે દ્વેષના કિરણો સાધનને જ સાધ્ય માની લો તો નિર્જરા ક્યાંથી થાય? ઉપરથી કર્મના નાખવાના ચાલુ કર્યા...તેથી શું થશે કે ઉપવાસ કરીને જૂના કર્મોને ઢગલા થાય. નુકસાન થાય. ઉદીરણામાં તો લાવ્યા...પણ જેવા આવ્યા એવા એને નિર્જરવાને બદલે ઘણીવાર ધંધામાં એવું થાય કે પેપર પર મોટા મોટા આંકડા દ્વેષના કર્મોનો ગુણાકાર કરવા લાગ્યા, એટલે નફાને બદલે નુકસાનનો બતાવે. પણ હાથમાં કંઈ ન આવે..એમ ભલે તમે મોટી મોટી ગણત્રી ધંધો કર્યો. તો સવાલ એ થાય કે ઉદીરણામાં આવેલ કર્મોને નિર્જરવા મૂકો કે મારે આટલા ઉપવાસ થયા...૧૫ થયા, ૧૬ થયા, ૩૦ થયા. કઈ રીતે? કર્મોને નિર્જરવા માટે એક જ રસ્તો છે કે તે કર્મોને સમતા વર્ષીતપ થયો...પણ આટલું કષ્ટ વેઠીને જો કર્મની નિર્જરા કરતાં ન આવડે ભાવે વેદવા...ગમે તેવી ભયંકરમાં ભયંકર તકલીફ રૂપે કર્મો પ્રગટ તો અંતે એ શૂન્ય થઈ જશે. કેવી રીતે તે પણ જાણો...
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રબુદ્ધ જીવન
ધારો કે તમે અડ્ડાઈ કરી...આઠ દિવસ સુધી ખાધું-પીધું નહીં એટલે એટલો પુન્યનો બંધ પડશે-પરંતુ અઠ્ઠાઈ કરતી વખતે તમારામાં ઊંડે ઊંડે જે ભાવ હશે જેમકે...કાઈને લોકોમાં દેખાડો કરવાનો ભાવ હશે...કોઈને મનમાં કાર હશે...કોઈના મનમાં ભોજનનું ચિંતન હ....કોઈના મનમાં હશે કે જો મેં આટલું કર્યું, કોઈ શાતાય પૂછે છે? કોઈના મનમાં શું શણગાર સજવો? કયા વસ્ત્ર પરિધાન કરવા, શેમાં સૌથી સુંદર દેખાઈશ ? કોઈ વિચારે કે ન કોઈ માથું દબાવવાનું પૂછે છે, ને કોઈ પગ દબાવે છે. આપણા તપ સહેલા થોડા છે ? અરે મારા માટે પાણી પણ ઉકાળીને નથી રાખ્યું ? ગાદલું પણ નથી પાથર્યું? આવા આવા અનેક વિચારોનું થમસાા મનમાં ચાલતું હશે, કે જેનો કોઈ અંત જ નથી. તો આ જે વિચારો છે, આ જે ભાવ છે, તેના લીધે અનુબંધ પાપનો પડશે આ એટલે કે તમારા ઉપવાસ તમને આપે પુન્થનો બંધ અને અંદરની ભાવના તમને આપે પાપનો અનુબંધ, એટલે આ બની ગયું. પાપાનુબંધી પુન્ય.
જાન્યુઆરી, ૨૦૧૭
આપણે જે કાંઈ ખાઈએ, પીઈએ છીએ તેનું ઉર્જા શક્તિમાં રૂપાંતર થાય છે. તે રૂપાંતર કરવા માટે શરીરના વિવિધ અંગોને કાર્ય કરવું પડે છે, તે અંગો કાર્ય કરવા માટે ઉર્જાશક્તિનો ઉપયોગ કરે છે. તેથી આપણી ઉર્જા શક્તિ આમ જ વપરાઈ જાય છે. અગર તમે ખોરાક નથી લેતા...તો આ વિવિધ અંગોમાં વહેંચાઈ જવા વાળી શક્તિ બચે છે. ઉપવાસ દરમ્યાન આ બચેલી ઉર્જાશક્તિનો ઉપયોગ ઉદીરણામાં આવેલ કર્મોને નિર્ઝરવા માટે કરવાનો છે; કેમકે કર્મોને છંદતા તે સાથે સમતામાં સ્થિર થવું તે ખાવાના ખેલ નથી. તેના માટે પછી ઉર્જાશક્તિની જરૂર પડે છે. આમ ભોજન છોડવાથી કે ઉર્જાશક્તિ (ચેતના) વધે છે તે બધી ઉર્જાશક્તિ મગજને મળે છે...મગજ જાગૃતિ સાધવામાં સમર્થ બની જાય છે. (મહાવીરની જાગૃતિનું હજાર કારણોમાંનું આ પણ એક કારણ છે) આ જાગૃત મન દ્વારા, સતત સખત પ્રયત્ન દ્વારા રાગ-દ્વેષ દૂર કરી સમતામાં સ્થિર રહી શકાય તો જ આ તપનો અનુબંધ શુભ પડે અને તો જ ‘તપશ્ચ નિર્જરા’ તે સાધ્ય કરી શકાય. આ આંતરિક જાગૃતિ તેજ
સાધ્ય છે. ઉપવાસ તો સાધન છે. આપણે સાધનને મહત્ત્વ આપી
હવે અનુબંધ એટલે શું? અને પાપના અનુબંધવાળું પુન્ય શું કરે? તે પણ જાણી લો...અનુબંધ હંમેશાં બંધની સાથે પૂંછડાની જેમ જોડાયેલું હોય. દરેક બંધની સાથે તેનો અનુબંધ સાથે ને સાથે જ રહે. બંધ જેવું ઉદયમાં આવ્યું કે તેની સાથે અનુબંધ પણ હાજર થઈ જાય. એક ઉદાહરણથી સમજીએ...ધારો કે તમે અઠ્ઠાઈ કરી તે પુન્યના બંધના પ્રતાપે તમને સુંદર એવું રૂપ મળ્યું. પણ અંદરના ભાવને હિસાબે જે પાપનો અનુબંધ પડ્યો હતો તે સાથે જ હાજર થશે અને તમને રૂપનું અભિમાન, અહંકાર કરાવશે. કદાચ વેશ્યાવાડે પણ લઈ જશે. આમ આ અભિમાન-અહંકાર-વૈશ્યાગીરી તમને દુર્ગતિમાં ઘસડી જશે. આમ આ તમારું પુન્ય, તમારી તપસ્યા શૂન્ય બની ગઈ બીજું એક ઉદાહરણ જુઓ, ધારો કે આવા કોઈ તપને લીધે પુન્યનો બંધ પડ્યો જેથી પૈસે-ટકે ઘણા સુખી બન્યા પણ અંદરના ભાવ પ્રમાણે અનુબંધ પાપનો પડ્યો જેના લીધે અતિભયંકર કાળા નાગ જેવો ક્રોધ પ્રગટ થયો. હવે આ પૈસાપાત્ર પણ ક્રોધી વ્યક્તિએ ક્રોધના આવેશમાં એવા એવા કામ કર્યું કે આ કોર્પ એને ક્યાંય દુર્ગતિના ખાડામાં ફેંકી દીધો. આ કામ અનુબંધનું. અને આ અનુબંધમાં જ તાકાત છે કે તે નવું કર્મ કેવું બંધાવશે. એટલે સમજો તમારા માટે બંધ કરતાં અનુબંધનું મહત્ત્વ વધારે છે. માટે હંમેશાં અનુબંધથી ચેતો. પ્રથમ બાહ્યતપ અનેસને નાનો હોય કે મોટો એ તો ફક્ત પુન્યનો બંધ આપશે પણ તે સાથે અંદરના ભાવ પ્રમાર્ગ, અંદરના રાગદ્વેષ, મોહ-માયા-કપટ-હઠાગ્રહ-દુરાગ્રહ અનુસાર જ તેનો અનુબંધ પડશે. જ્યારે પણ, જે પણ ભાવમાં આ પુન્યનો બંધ ભોગવટામાં આવશે, ત્યારે તેની સાથે જ પૂંછડાની જેમ અનુબંધ હાજર થઈ જશે, ને તમને દુર્ગતિની ખાઈમાં ધકેલી દેશે. માટે માણસે સતત જાગ્રત રહેવું કે અનુબંધ ખોટો નથી પડી રહ્યો ને ? બંધ કરતાં અનુબંધી ચેતો...ક્યાંક એવું ન બને કે આટલા તપ કરીને, કષ્ટ વેઠીને અંતે હાથમાં શૂન્ય જ આવે,
દીધું ને સાધ્યને ખોઈ નાખ્યું. સાપ ચાલ્યો ગયો ને કાંચળી હાથમાં
રહી ગઈ.
વળી આપણને થાય છે કે મેં અઠ્ઠાઈ કરી... મેં માસક્ષમણ કર્યું... એક વાત હંમેશાં ધ્યાનમાં રહે કે તમે કાંઈ કરતા નથી જે કાંઈ થાય છે ને કોઈ પૂર્વ જન્મમાં એવા કોઈ કર્મ નાખીને આવ્યા છો તેનો પાકવાનો સમય પૂરો થતાં તે ઉદયમાં આવે છે અને તમારાથી તપસ્યા થઈ જાય છે. તમે કરવાવાળા કોઈ નથી. અત્યારે કોઈ કેવલી વિચરતા હોત તો તમને જણાવત કે...કોઈ જનમમાં આ પ્રમાણેનું કર્મ કર્યું હતું તેના પરિણામ રૂપે આજે આ માસક્ષમણ ઉદયમાં આવ્યું છે. આમ ઉદયમાં આવેલી ચીજને તમે ‘મેં કર્યું' 'હું કરું છું' એવા અહંપદમાં સ્થાપિત કરો છો, તેથી પણ અનુબંધ પાપનો પડે છે.
આદિનાથ દાદાનું ઉદાહરણ આપણી સમક્ષ છે. તેમણે તેર મહિનાના ઉપવાસ કર્યા નથી...પરંતુ પૂર્વ જન્મમાં તેર કલાક સુધી બળદનું મોઢું બાંધી દેવાથી ઉપાર્જન થયેલું કર્મ ઉદયમાં આવ્યું છે. વળી એ પણ જુઓ કે એ કર્મ બાંધતી વખતે એમને એ બળદો પ્રત્યે કોઈ દ્વેષ ભાવના ન હતી માટે ભલે બંધ ખોટો હતો પણ અનુબંધ પુન્યનો હતો. માટે એ પાપના બંધ રૂપે તેમને તેર મહિના સુધી ગોચરી ન મળી પણ શુભ અનુબંધના પરિણામે તે ઉર્જાશક્તિનું ન ઉર્ધ્વગમન કરી...રાગદ્વેષથી મુક્ત થવામાં ને સમતામાં સ્થિર થવામાં તેનો ઉપયોગ કર્યો...જેથી મોક્ષપદને પામ્યા. જો એમનો અનુબંધ પણ ખોટો હોત તો, અશુભ બંધને કારણે તેર મહિના સુધી ગોચરી તો ન જ મળત પણ સાથે રાગ-દ્વેષના ઢગલા કરી દુર્ગતિમાં ફેંકાઈ જાત.
ઘણી વાર કોઈ તપની તીવ્ર ઈચ્છા કરી હોય તો પણ તે હૃદયમાં
આવે છે...પણ જુઓ શાસ્ત્રમાં કહ્યું છે કે..‘ઈચ્છા નિરોધ તપઃ' ઈચ્છાને રોકવી તે જ તપ છે. શા માટે એવું કહ્યું તે પણ સમજો...
ધારો કે તમે તીવ્ર ઇચ્છા કર્યાં કરી કે 'મારે માસક્ષમણ કરવું છે...'
Page #29
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
૨૯
ને ઘૂંટી ઘૂંટીને આ ઈચ્છાને નિકાચીત બનાવી દીધી. (નિકાચીત ભવે...અકામ નિર્જરા કરતાં કરતાં માંડ માંડ ચોર્યાસી લાખ ફેરા કર્મ એટલે એવું કર્મ કે જે ભોગવ્યે જ છૂટકો થાય) પણ આત્માની ફરતો ફરતો જ્યારે મનુષ્ય જન્મ પામશે ત્યારે આ કરેલી નિકાચીત તમારી હાલની પરિસ્થિતિ એવી નથી કે તમે માસક્ષમણ કરી શકો. ઇચ્છા સાકાર કરવા માટેના અનુકુળ સંજોગો ઉભા થશે ને તે ઉદયમાં પરંતુ તમારી નિકાચીત કરેલી ઈચ્છાએ ક્યારે ને ક્યારે તો આકાર આવે ત્યારે જો પાપનો અનુબંધ પડેલો હશે તો પાછા દુર્ગતિમાં લેવાનો જ છે. હવે શું થશે ? કેમકે આ ઈચ્છાને સાકાર કરવા માટે ફેંકાઈ જશો ને બધું જ શૂન્ય થઈ જશે. માટે જ કહ્યું છે કે “ઇચ્છા સૌ પ્રથમ તો મનુષ્ય દેહ જોઈશે. શારીરિક તથા માનસિક બળ નિરોધ તપ:' ઇચ્છાને રોકો તેજ તપ છે. ઉત્પન્ન થયેલી ઇચ્છાને ઘંટો જોઈશે. ધર્મની સમજ જોઈશે. આ બધી વસ્તુ માટે કેટલું બધું પુન્યનું નહીં..નિકાચીત ન થવા દો. ઇચ્છાને રોકવી એ કોઈ સરળ કામ નથી. ઉપાર્જન જોઈશે ને એ પુન્યના ઉપાર્જન માટે કેટલાય બીજા અનંતા તે કેટલું આકરૂં છે તે તો જે કરે તે જ જાણે...અનસન તપ વિષે હજી અનંતા ભવ કરવા પડશે. સમજાય છે? વળી એ અનંતા અનંતા ઘણું કહેવું છે પણ જગ્યાની મર્યાદા હોઈ...આ બાહ્યતપ અનસનના ભવમાં તમે ફક્ત પુન્ય જ કરવાના છો એવું તો નથી ને? પાપ વિવેચનથી થોડો પણ બાહ્યતા અંતરમાં ઉતરે ને તે પ્રમાણે આ કરવાના જ નથી એવું તો બને નહીં ને? માટે આ કરેલી એક નિકાચીત તપ આચરણમાં મૂકાય તો કાર્ય સાધી શકાય તેવું છે... (આ તપ ઇચ્છાની પાછળ, તે ઇચ્છાને સાકાર કરવા માટે કેટલા ભવ વધારી વિષે કોઈને કાંઈ સવાલ હોય તો મોકલી શકે છે.) * * * દીધા.. કેટલા પાપના ઢગલા ખડકી દીધા. સમજ પડી? ધારો કે ૧૯, ધર્મપ્રતાપ, અશોક રોડ, દામોદરવાડી, કાંદિવલી (ઈસ્ટ). અહીંથી આપણો આત્મા એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો..તો કેટલા અનંતા મુંબઈ-૪૦૦ ૧૦૧.Mob : 9892163609.
જ્ઞાન-સંવાદ ‘પ્રબુદ્ધ જીવન'ના જ્ઞાનપિપાસુ વાચકો સાથેના સંવાદને ધ્યાનમાં લઈ જ્ઞાનયાત્રાને વધુ સઘન અને પારદર્શી બનાવવાના પ્રયત્નરૂપે એક નવી શ્રેણી શરૂ કરી છે. વાચક મિત્રો પોતાના સવાલો લખી અમને મોકલે. પંડિતજી કે જ્ઞાની ભગવંત પાસેથી ઉત્તર મેળવી અહીં છાપીશું. વધુમાં વધુ પાંચ સવાલ પૂછી શકાય. સવાલ ધર્મજ્ઞાનને આધારિત હોય જેથી અન્ય વાચકોને પણ એ જ્ઞાન મળે.. આ અંકમાં અમદાવાદના શ્રી અશોક શાહ અને શ્રી અનિલ શાહના પ્રશ્નોના, પં. શ્રી તન્મયભાઈ એલ. શાહે આપેલા જવાબો પ્રકાશિત કર્યા છે. અશોક ન. શાહ, અમદાવાદ
- તેમાં જ ઉલ્લેખ જોવા જોઈએ. પ્રશ્ન: પ્રભુ આદિનાથના કાળમાં થયેલ ઘટનાઓનો ઉલ્લેખ
પં. શ્રી તન્મયભાઈ એલ. શાહ, ગોરેગામ, મુંબઈ મળતો નથી, તે પ્રાગ ઐતિહાસિક છે. પરંતુ નેમિનાથ, પાર્શ્વનાથ કે મહાવીર સ્વામીનો તો ઐતિહાસિક કાળ છે. તેથી તેમના દીક્ષા, અનિલ શાહ, અમદાવાદ સમવસરણ, ગણધરવાદ આદિ પ્રસંગોનો કોઈ ઇતિહાસમાં કે પ્રશ્નઃ ગોશાલકે તીર્થકર મહાવીર પ્રભુ ઉપર તેજોવેશ્યા છોડી સંપ્રદાયમાં ઉલ્લેખ જોવા મળે ખરો? હોય તો તે કેવા પ્રકારનો? તો શું કરવાથી તેજોવેશ્યાની લબ્ધિ પ્રાપ્ત થાય?
જવાબ : પ્રભુ આદિનાથથી લઈને મહાવીર સ્વામી સુધીની થયેલી જવાબઃ સૂર્યના તડકામાં બેસવાનું, છઠ્ઠનો તપ કરવાનો, એક ઘણી બધી ઘટનાનો ઉલ્લેખ જૈન શાસનમાં કલિકાલ સર્વજ્ઞ રચિત મુઠ્ઠી અડદના બાકુળા તથા એક ઉના પાણીની અંજલિથી પારણું એવા શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ગ્રંથમાં, આગમોમાં, પ્રાકૃત કરવાનું આ પ્રમાણે છ માસ સુધી નિરંતર કરવાથી તેજોવેશ્યાની સાહિત્યમાં લેખિત ઉલ્લેખ મળે છે. કેટલાંક તીર્થસ્થાનોમાં તેમના લબ્ધિ પ્રાપ્ત થાય. મૂર્તિ વગેરે અવશેષો દ્વારા પણ આ ઉલ્લેખ મળી શકે છે. એ ગ્રંથોનો પ્રશ્ન: પ્રભુ મહાવીર સ્વામીને આ તેજોલેશ્યા કેમ બાળી ન શકી? અભ્યાસ કરવાથી, વાંચવાથી બધું સ્પષ્ટ જાણવા મળી શકે છે. શું કરવાથી તેજોવેશ્યા નિષ્ફળ કરવાની લબ્ધિ પ્રાપ્ત થાય? ઐતિહાસિક અવશેષોનું સંશોધન કરવાથી પણ સ્પષ્ટતા થવી શક્ય જવાબ: તીર્થકર નામકર્મના વિશિષ્ટ પુણ્ય પ્રભાવથી તેજોવેશ્યા નિષ્ફળ
ગઈ. જેણે સર્વ જીવોના હિતની ભાવના રાખીને સાધના કરી હોય એને પ્રભુ આદિનાથના જીવનમાં બનેલ પ્રસંગો તેમના પછીના કુદરતી રીતે જ આવા ઉપસર્ગો ખાસ કાંઈ કરી શકતા નથી. તેમાંય તીર્થકરો સ્વમુખે વર્ણવતા હોય છે અને તે પ્રભુ કેવળજ્ઞાની હોવાથી કેવળજ્ઞાન થતાં જ આ પુણ્ય ઉદયમાં આવતું હોય છે. તેમ છતાં પ્રભુને છ તેમની વાતમાં કોઈ અવિશ્વાસનું કારણ બની શકે તેમ નથી. માસ સુધી લોહીના ઝાડા થયા તે એમના પૂર્વ ભવમાં કરેલી વિરાધનાનું
ઘણાં અવશેષો, શાસ્ત્રો વગેરે કાળના પ્રવાહમાં હોમાઈ ગયા ફળ એટલું બાકી હતું એમ કહી શકાય. એટલા કર્મો ભોગવવાના બાકી તો વળી કેટલાંક વિધર્મીઓના આક્રમણથી નષ્ટ થયા હોઈ તેથી હતાં તે પૂરા થયા. (કલ્પસૂત્રના આધારે જવાબ) તેને શોધવા ઘણા કઠીન પડી જાય એટલે હાલ તો જેટલું મળે છે
પં. શ્રી તન્મયભાઈ એલ. શાહ, ગોરેગામ, મુંબઈ
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
ગાંધી વાચનયાત્રા
મૃતિઓનો સુંદર, જીવંત આલેખ : ગાંધી એટ ફર્સ્ટ સાઈટ
Hસોનલ પરીખ
મહાત્મા ગાંધી વિશે વાંચનારાઓથી થોમસ વેબરનું નામ અજાણ્યું સાથે જે તે વ્યક્તિઓની ટૂંકી ઓળખ આપવામાં આવી છે. દરેક ન જ હોય. આ ઑસ્ટ્રેલિયન ગાંધી સ્કૉલરે પોતાના “ગાંધી એટ વ્યક્તિ પોતાની રીતે ઉલ્લેખનીય છે, પણ તેમનું વર્ણન કરવામાં આ ફર્સ્ટ સાઇટ' પુસ્તકમાં લખ્યું છે, “મેં ગાંધીને પહેલવહેલા ૧૯૭૬માં પુસ્તકનું કેન્દ્ર - ગાંધી સાથેની એ વ્યક્તિઓની પ્રથમ મુલાકાત – જોયા.” સાલ વાંચીને આપણે ચોંકીએ, ત્યાં જ વાક્યનો ઉત્તરાર્ધ બિલકુલ વીસરાઇ ન જાય અને તેમની ઓળખ મુલાકાતને એક સંદર્ભ આવે, “મેં ગાંધીને પહેલવહેલા ૧૯૭૬માં જોયા, મૅડમ તુસાદ મળે, એક પરિમાણ આપવા માટે પૂરતી પણ હોય તેનું સંતુલન મ્યુઝિયમમાં, મીણના પૂતળા રૂપે – પણ એ દર્શને પણ મને હલાવી સંપાદકે જાળવ્યું છે. નાખ્યો. સૂટેડબૂટેટ ને મિલિટરી યુનિફોર્મમાં સજ્જ પ્રભાવશાળી પહેલી વ્યક્તિ છે હેનરી પોલાક. હેનરી પોલાક યહૂદી હતા અને પુરુષો વચ્ચે ઊભેલા આ નાનકડા, બોખા, શામળા, ધોતીધારી ને ટ્રાન્સવાલ ક્રિટિકમાં લખતા. ગાંધીજીએ તાજું જ ‘ઇન્ડિયન હસમુખા ચહેરાવાળા માણસે એક વાર આખી દુનિયાને પ્રભાવિત ઑપિનિયન' ખરીદ્યું હતું. તેમાં છપાતા ભારતીય સંસ્કૃતિ અને દક્ષિણ કરી હતી ! એ ક્ષણે મને વિચાર આવ્યો, જો હું તેમનું મીણનું પૂતળું આફ્રિકાના પ્રવાસી ભારતીયોની સમસ્યા વિશેના ગાંધીજીના લેખો જોઇને આખો હલી ગયો, તો જેમણે ગાંધીજીને ખરેખર જોયા હશે જોઇ તેઓ ૧૯૦૪માં ગાંધીજીને મળવા ગયા હતા. ‘ગાંધીનો ઓરડો તેમને પહેલી મુલાકાતમાં શું નહીં થયું હોય? તેમનાં તો જીવન જ સાદો હતો.’ પોલાક લખે છે, “ભીંત પરદાદાભાઇ નવરોજી, ગોખલે, બદલાઇ ગયાં હશે.૨૦૧૫માં પ્રકાશિત થયેલું, ૨૮૦ પાનાંનું ‘ગાંધી ટૉલ્સટોય અને ઇસુખ્રિસ્તના પૉટ્રેટ લટકતાં હતાં. મોટા એક ઘોડા એટ ફર્સ્ટ સાઇટ’ પુસ્તક આ વિચારમાંથી આકાર પામ્યું છે. થોમસ પર દળદાર પુસ્તકો હતાં, જેમાં મેં બાઇબલ પણ જોયું. તેમણે વેબરે ભારે જહેમતપૂર્વક, ક્યાં ક્યાંથી સંદર્ભો મેળવીને આ પુસ્તકનું ઉષ્માપૂર્વક મારું અભિવાદન કર્યું. તરત અમે મૂળ વાત પર આવ્યા. સંપાદન કર્યું છે. પ્રકાશક છે “ધ લોટસ કલેક્શન, રોલી બુક્સ પ્રા.લિ., ભારતીયોને પડતી મુશ્કેલીઓ, તેમને થતા અન્યાય અને તેમની એમ ૭૫, ગ્રેટ૨ કૈલાશ ટુ માર્કેટ, ન્યૂ દિલ્હી ૧૧૦૦૪૮.’ પુસ્તકનો મહેનતનો બ્રિટિશ લોકો દ્વારા લેવાતો ગેરલાભ ગાંધી વર્ણવતા હતા. વિષય છે ૧૯૦૪થી ૧૯૪૮ સુધીના ગાળા દરમ્યાન ગાંધીજીને મળેલા તેમની વાતોમાં મક્કમતા અને નિર્ધાર હતા, પણ ગુસ્સાનો એક લોકોમાંની ૪૨ પ્રસિદ્ધ વ્યક્તિઓની ગાંધી સાથેની પહેલી મુલાકાતનું પણ શબ્દ તેમણે ઉચ્ચાર્યો નહીં, કે ન કોઇ વ્યક્તિની ટીકા કરી. વર્ણન.
‘ઇન્ડિયન ઓપિનિયન'માં સેવા આપવાનો મારો વિચાર પાકો થયો.” ૧૮૯૩ના મે મહિનામાં ૨૪ વર્ષના મોહનદાસ ગાંધીને દક્ષિણ ત્યાર પછી પોલાક ગાંધીજીના મિત્ર બની ગયા ને બાર વર્ષ સુધી આફ્રિકાના પિટર્સમૅરિત્સબર્ગ સ્ટેશને ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી ‘ઇન્ડિયન ઓપિનિયન'માં જોડાયેલા રહ્યા. રસ્કિનનું પુસ્તક “અનટુ મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાના એક વર્ષ પછી એટલે કે દક્ષિણ ધ લાસ્ટ' તેમણે જ ગાંધીજીને વાંચવા આપ્યું હતું. એ પુસ્તકે આફ્રિકામાં ગાંધીજીના નેજા હેઠળ પ્રવાસી ભારતીયોના હિતોની ગાંધીજીના જીવન પર કરેલી અસરને આપણે જાણીએ છીએ. રક્ષા અને રંગભેદની નીતિ વિરુદ્ધ કામ કરવા માટે એક સંગઠન નાતાલ જીવનભર પોલાક ગાંધીજીના નિકટના મિત્ર રહ્યા. તેમનાં પત્ની મિલિ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના થઇ. ત્યાર પછીના દસ વર્ષમાં ગાંધીજીએ પોલાક પહેલી મુલાકાતમાં ગાંધીજીની આંખોથી પ્રભાવિત થયાં હતાં – આ દિશામાં નોંધપાત્ર કામો કરી દક્ષિણ આફ્રિકા, ભારત અને “હી હેઝ ગોટ ધ કાઇન્ડેટ આઇઝ ઇન ધ વર્લ્ડ – તેઓ લખે છે. બ્રિટનનું ધ્યાન ખેંચ્યું હતું. તેમનું વર્તુળ સતત વિકસતું અને વૈવિધ્યપૂર્ણ જૉસેફ ડૉક જેમણે ગાંધીજીનું પહેલું અધિકૃત જીવનચરિત્ર લખ્યું, હતું. પ્રતિભાઓને આકર્ષવાની, પારખવાની અને તેમને ભવ્ય ધ્યેય તેઓ પાદરી હતા. ૧૯૦૭માં ગાંધીજીની સવિનય પ્રતિકાર પદ્ધતિથી સાથે જોડી રાખવાની શક્તિ તેમનામાં હતી. આ પુસ્તકમાં હેનરી આકર્ષાઇ તેઓ તેમને મળવા ગયા હતા. ‘ગાંધીના હૃદયની ભવ્યતા, પોલાક, જોસેફ ડૉક, સરોજિની નાયડુ, આચાર્ય કૃપાલાની, ધૈર્ય, સતર્કતા, સામર્થ્ય અને પારદર્શક પ્રામાણિકતા જોઇ હું પ્રભાવિત રાજકુમારી અમૃતકૌર, વિનોબાજી, રાજેન્દ્રપ્રસાદ, મૅડેલિન સ્તંડ, થયો. અમે મિત્રો તરીકે જુદા પડ્યા.” આ મૈત્રી જીવનભર ટકી. ૧૯૦૯માં જે.સી.કુમારપ્પા, ચાર્લી ચેપ્લિન, વેબ મિલર, રોમા રોલાં, તેમણે ગાંધીજીનું જીવનચરિત્ર લખ્યું, જેની એક નકલ ગાંધીજીએ ટૉલ્સટૉયને શ્રીમન્નારાયણ, લૉર્ડ માઉન્ટબેટન, વિન્સેન્ટ શીન જેવી વ્યક્તિઓની મોકલી હતી. ગાંધીજીએ પોતાનું પ્રિય “લીડ કાઇન્ડલી લાઇટ’ જોસેફ મહાત્મા ગાંધી સાથેની મુલાકાત તેમના જ શબ્દોમાં વર્ણવાઈ છે. ડૉકની પુત્રી ઑલિવ પાસેથી પહેલીવાર સાંભળ્યું હતું.
Page #31
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન
૩૧ ભારતનાં બુલબુલ, કવયિત્રી, સ્વાતંત્ર્યસેનાની, નારીવાદી બ્રિટીશ ઍડમિરલનાં પુત્રી મૅડેલિન લેંડ - મીરાબહેન ગાંધીજીની કર્મશીલ સરોજિની નાયડુ લંડન-કેમ્બ્રિજમાં ભણેલાં. તેઓ ગાંધીજીને શિષ્યા થવા ઇંગ્લેન્ડથી આવ્યાં હતાં. આવતા પહેલા ગાંધીજી સાથે પહેલીવાર ૧૯૧૪માં લંડનમાં મળ્યા હતાં. ત્યારે ગાંધીજી પત્રવ્યવહાર કરી મંજૂરી માગી હતી અને પોતાના ઘરમાં દ.આફ્રિકાથી ભારત આવતા હતા. પહેલી જ મુલાકાતમાં બંને વચ્ચે આશ્રમજીવન જેવું જીવન જીવવાની તાલીમ પણ લીધી હતી. મૈત્રી થઇ ગઇ હતી અને સરોજિનીદેવીએ ગાંધીજી જે લાકડાનાં સાબરમતી આશ્રમમાં પહેલીવાર ગાંધીજીને જોઇ તેઓ અભિભૂત વાસણમાં ખાતા હતા તેના પ૨ ટકોર પણ કરી હતી જેના પર ગાંધીજી થઇ ઘૂંટણિયે પડી ગયાં હતાં. ગાંધીજીએ તેમને ઉઠાડ્યાં અને કહ્યું, ખડખડાટ હસ્યા હતા. સરોજિનીદેવી અને ગાંધીજી બંનેમાં ભારોભાર ‘આજથી તું મારી દીકરી બનીને રહેશે.” ૧૯૨૫થી તેઓ ગાંધીજી રમૂજવૃત્તિ હતી. બંને મળે ત્યારે હાસ્યના ફુવારા ઊડતા જ હોય. સાથે જ રહ્યાં હતાં. ગાંધીજીના મૃત્યુ પછી ૧૧ વર્ષ સુધી તેમનાં કામ તેઓ ગાંધીજીને મિકી માઉસ કહેતા અને તેમનો ગરીબીનો આગ્રહ હિમાલયના ગ્રામપ્રદેશોમાં કરતાં મીરાબહેન પછીથી વિયેના ચાલ્યા બીજા બધાને મોંઘો પડે છે તેવું કહી દેતાં.
ગયાં હતાં. આચાર્ય કૃપાલાની ગાંધીજીને પહેલીવાર શાંતિનિકેતનમાં મળ્યા ચાર્લી ચેપ્લિને લંડનના મજૂરવિસ્તારમાં ગાંધીજી સાથે થયેલી હતા. ગાંધીજીની સાદાઇ, શ્રમ વગેરે વાતો કૃપાલાનીજીને ગળે મુલાકાતને વર્ણવતાં લખ્યું છે, “અમારે યંત્ર વિશે ચર્ચા થઇ. મેં કહ્યું, ઊતરી ન હતી, છતાં કૂતુહલથી મળવા ગયા હતા. એક અઠવાડિયું યંત્ર માણસને મજૂરીમાંથી મુક્ત કરે છે.” ગાંધી બોલ્યા, ‘ભારતની રહ્યા. ‘મેં જોયું કે ગાંધી જે કરે તેમાં જીવ રેડી દે છે. બધું ન્યાયી રીતે વાત જુદી છે. ભારતે પહેલા તો અંગ્રેજોથી મુક્ત થવાનું છે. યંત્રોને થવું જોઇએ તેવો આગ્રહ છોડતા નથી. સાદા, હસમુખા અને પ્રસન્ન કારણે જ અમે અંગ્રેજોના ગુલામ બન્યા છીએ. તેથી પહેલા તો અમે છે છતાં ખૂબ દૃઢ, નિર્ભય અને ગમે તે ભોગે સત્યને વળગી રહે છે.” યંત્રથી પણ મુક્ત થશું.’ ત્યાર પછી તેમણે તેમના ચારપાંચ સાથીઓ પછીથી તેઓ ગાંધીજીના નિકટના સાથી બન્યા.
સાથે ભોંય પર બેસીને પ્રાર્થના કરી. એ અત્યંત વાસ્તવવાદી, પુસ્તકમાંથી પસાર થતા જઇએ તેમ સ્પષ્ટ થાય છે કે ઘણીવાર મહામુત્સદી બેરિસ્ટરને પ્રાર્થનામાં ઓગળી જતો હું જોઈ રહ્યો. એવું બન્યું છે કે લોકો ગાંધીજીને મળવા જાય ત્યારે ગાંધીજી જમતા લૉર્ડ માઉન્ટબેટન અને એડવિનાને મહાત્મા ગાંધી બેસ્ટ ફ્રેન્ડ્રુઝ હોય કે પછી તેમને મૌનવાર હોય. તેમને ખજૂર, મગફળી વગેરે કહેતા. જે.સી.કુમારપ્પા તાંજોરના ખ્રિસ્તી, યુરોપમાં ભણેલા ખાતા જોઇ લોકોને બહુ આશ્ચર્ય થતું.
રાષ્ટ્રવાદી હતા. ગાંધીજી સાથે તેમની મુલાકાત મણિભવનમાં થઇ કપૂરથલાની રાજકુમારી અમૃતકૌર ઇંગ્લેન્ડમાં ભણેલાં. અપરિણીત હતી. ‘જમીન પર બેસીને ચરખો કાંતતા ગાંધીજીની સાદગી અને હતાં. સેવાગ્રામ આશ્રમમાં રહેતાં અને સ્ત્રીઓ માટે કામ કરતાં. તર્કશક્તિએ મને પરાસ્ત કર્યો.' સ્વતંત્ર ભારતનાં પહેલાં આરોગ્યમંત્રી બન્યાં હતાં. તેઓ જો કે આ પુસ્તકમાં નહેરુ, સરદાર પટેલ, ગોખલે જેવાઓની જલિયાંવાલામાં ગાંધીજીને પહેલીવાર મળ્યા. ખાદીની ચર્ચા થઇ હતી, ગેરહાજરી આંખે ચડે છે. ઉપરાંત બધી વાતો વ્યક્તિગત છે, તેના પણ બંને વચ્ચે એકમતી સધાઇ ન હતી.
પરથી કોઇ ઑન્જક્ટિવ ચિત્ર મળે જ તેવું ન કહેવાય. થોડી ભૂલો | વિનોબાજી ૧૯૧૬માં મળ્યા. એ પહેલા તેમણે બનારસમાં થવાનો પણ સંભવ રહે. પણ આ બધી મુલાકાતો પરથી ગાંધીજીની ગાંધીજીનું ભાષણ સાંભળ્યું હતું જેમાં ગાંધીજીએ રાજાઓને, અભુત પ્રત્યાયનશક્તિનું દર્શન થાય છે. પહેલી મુલાકાતમાં જ નેતાઓને ને અંગ્રેજોને આડેહાથ લીધા હતા. વિનોબાજીએ જોયું કે શ્રદ્ધા ને મૈત્રીનાં બીજ વવાઇ જાય છે. વિદેશીઓમાંના ઘણા ગાંધીજીને પોતે જેની શોધ કરે છે તે હિમાલયની શાંતિ ને બંગાળની ક્રાંતિ મળ્યા ત્યારે તેમને ‘બાપુ’ સંબોધનમાં ભારતની વિભૂતિપૂજાવૃત્તિ લાગતી ગાંધીજીમાં છે એટલે સમય માગી સાબરમતી આશ્રમમાં આવી મળ્યા. હતી. પણ તેઓ ગાંધીજીને મળ્યા ત્યારે તેમને પ્રતીતિ થઇ હતી કે તેઓ ગાંધીજી તે વખતે શાક સમારતા હતા. વિનોબાજીને ભારે નવાઇ ખરેખર વિભૂતિ જ છે. તેમને માટે ‘બાપુ’ સંબોધન સાર્થક છે. લાગી. ગાંધીજીએ તેમને પણ એક ચપ્પ પકડાવ્યું અને કહ્યું, ‘તમે થોમસ વૅબરની શૈલીમાં જીવંતતા છે, રોચકતા છે. સરોજિની જ્ઞાનના ઉપાસક છો તેથી દૂબળા હો તેમાં તો નવાઇ નથી, પણ નાયડુથી માંડીને રોમા રોલાં અને કેથેરિન મેયો સુધીની વ્યક્તિઓને તમે નબળા લાગો છો. એ ન ચાલે.' વિનોબાજી પછીથી પહેલા માટે ગાંધીજીની મુલાકાત એ મોટો પરિવર્તક અનુભવ રહ્યો હતો. વ્યક્તિગત સત્યાગ્રહી અને ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર બન્યા. તેમની આ પરિવર્તનક્ષણને તેમના જ શબ્દોમાં પામવી એ આપણા
સ્વતંત્ર ભારતની બંધારણસભાના પ્રમુખ અને ભારતના પ્રથમ માટે પણ એક ધન્ય ઘટના બની રહે છે. ગાંધીજીની વિદાયને પણ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ ગાંધીજીને પહેલીવાર ચંપારણ સત્યાગ્રહ દાયકાઓ થઇ ગયા છે ત્યારે ગાંધીજીના ભારતઆગમનની દરમ્યાન મળ્યા હતા. ત્યારે રાજેન્દ્રપ્રસાદ ગોખલેના ભારત સેવક શતાબ્દીના વર્ષે પ્રગટ થયેલું આ પુસ્તક એક નવા પ્રકારની પરિતૃપ્તિ સંઘના સભ્ય અને બિહારના યુવાન નેતા હતા. ગાંધીજીના દ. અને અનુસંધાન ચોક્કસ આપશે.
* * * આફ્રિકાના કામથી સારા એવા પરિચિત હતા.
મોબાઈલ : ૯૮૩૩૭૦૮૪૯૪.
Page #32
--------------------------------------------------------------------------
________________
સર્જન-સ્વાગct
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭ પુસ્તકનું નામ : સમ્યગદર્શન-ભાગ-૧ થી ૫
આવ્યું છે. લેખક-સંપાદક : મુનિશ્રી રાજશ્રી સંયમકીર્તિ વિ.
તૃતીય ભાગમાં યોગ-ગ્રંથોમાં વર્ણવેલી
સમ્યગ્ગદર્શન અને સમ્યગ્દષ્ટિ અંગેની વિશેષ મ.સા. પ્રકાશક : શ્રી સમ્યગૂ જ્ઞાન પ્રચારક સમિતિ
વાતો, સમ્યગુદર્શનનો યોગની આઠ દૃષ્ટિ સાથે uડૉ. કલા શાહ
સંબંધ અને સમ્યકત્વના અધિકારના તેર (૧૩) અમદાવાદ, પ્રાપ્તિસ્થાન : (૧) શ્રી સમ્યગૂજ્ઞાન પ્રચારક સમિતિ,
ગુણોનું વર્ણન અને સ્યાદ્વાદનું સ્વરૂપ – આ
સમક્તિના સડસઠ બોલ (કથા સહિત) બીજલ ગાંધી, ૪૦૧, ઓપસન્જ, નેસ્ટ હોટલની
વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
મોક્ષ સાધ્ય છે. રત્નત્રયી તેનું સાધન છે. ચતુર્થ ભાગમાં સમ્યકત્વને સ્થિર બનાવવામાં સામે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯.
રત્નત્રયી સમ્યગુ દર્શન + સમ્યગું જ્ઞાન + સમ્યગૂ દાનાદિ ૧૧ ગુણ, સમ્યકત્વને પામવાની યોગ્યતા, (૨) શ્રી સેવંતીલાલ વી. જૈન-અજયભાઈ
ચારિત્ર. રત્નત્રયીમાં સમ્યગ્ગદર્શન પ્રધાન છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ, નિર્મળતા-સ્થિરતાના ડી-પર, સર્વોદયનગર ગ્રાઉન્ડ ફ્લોર, પહેલી
સમ્યગદર્શનથી શુદ્ધ બનેલા જ્ઞાન અને ચારિત્ર ઉપાયો આદિ વિષયો પર વિસ્તૃત વિવેચન કરવામાં પાંજરાપોળ, મુંબઈ-૪. ફોન : ૨૩૬૯૩૭૦૨.
સમ્યમ્ બને છે અને મોક્ષ આપવા સમર્થ બને છે. ? (૩) શૈલેશભાઈ પાનસોવારા.
તેથી મોક્ષ માર્ગની સાધનામાં સમ્યગ્ગદર્શનની ૩૦૪, શ્રીજીદર્શન બિલ્ડીંગ-બી, સ્વદેશી મિલ
પાંચમા ભાગમાં સમ્યકત્વ સપ્તતિ ગ્રંથમાં અને જબરજસ્ત આવશ્યકતા-અનિવાર્યતા છે અને જેને “સમકિતના સડસઠ બોલની' સજઝાયમાં એસ્ટેટ કમ્પાઉન્ડ, ટાટા રોડ નં. ૨, ઓપેરા
વાડમયમાં એનો ખૂબ મહિમા વર્ણવ્યો છે. હાઉસ,મુંબઈ-૪૦૦૦૦૪.ફોન : ૨૩૬૯૩૭૦૨.
વર્ણવાયેલા સમ્યકત્વના ૬૭ બોલ પર વિવેચન
પ્રસ્તુત પુસ્તકશ્રેણીમાં સમ્યગ્દર્શનની મો. : ૯૯૬૯૨૬૯૪૬૫.
કરવામાં આવ્યું છે. આવશ્યકતા, દુર્લભતા તેનો મહિમા, તેનું સ્વરૂપ (૪) શ્રી તપગચ્છ અમર જૈન શાળા ટેકરી,
આમ આ પુસ્તક શ્રેણીમાં ઉત્તમ શ્રુતભક્તિનું અને તેના વિવિધ પ્રકારો, સમ્યગુદર્શન પામવાના નિરૂપણ છે. સર્વ આરાધકો સમ્યગદર્શન પામવાના. આર. ડી. શ્રોફ માર્ગ, ખંભાત, જિલ્લો: આણંદ,
ઉપાયો, સમ્યગુદર્શનની પ્રક્રિયા, સમ્યગ્ગદર્શનનો ઉપાયોને જાણે એ જ મંગલ કામના. ફોન : ૨૨૦૦૯૯.
અધિકારી કોણ? સમ્યગુદર્શન સ્થિર ક્યારે બને ? (૫) વિજયરામચંદ્રસૂરિ આરાધના ભવન
XXX સમ્યગદર્શનના (દર્શનાચારના) આઠ આચાર, પુસ્તકનું નામ : શ્રદ્ધાના સુમન સુભાષ ચોક, ગોપી પુરા, સુરત.
સમ્યગદર્શનના લિંગો-લક્ષણો, સમ્યમ્ દષ્ટિનો (જીવનમાં શ્રદ્ધાની સુગંધ પ્રગટાવતાં પ્રસંગ પુષ્પ) મૂલ્ય-સદુપયોગ, પાના-૬૪+૩૪૦=૪૦૪,
ગુણવૈભવ, સમ્યગુ દષ્ટિની મનઃસ્થિતિ-વિચારણા, લેખક : કુમારપાળ દેસાઈ આવૃત્તિ-પ્રથમ, વિ. સં. ૨૦૭૨.
માન્યતા, સમ્યગૂ દૃષ્ટિનું જગદ્દર્શન કેવું હોય? પ્રકાશક : ગુર્જર સાહિત્ય પ્રકાશન, સમ્યગુદર્શન સર્વ આરાધનાનો પ્રાણ છે.
સમ્યગદર્શન અને યોગદષ્ટિ, સમકિતના સડસઠ ૧૦૨, લેન્ડમાર્ક બિલ્ડીંગ, ટાઈટેનિયમ સિટી આથી અલગ અલગ ભૂમિકાના સર્વ આરાધકોને
(૭) બોલ વગેરેની વિસ્તૃત વિચારણા કરી છે. સેન્ટર પાસે, સીમા હૉલની સામે, ૧૦૦ ફૂટ રોડ, વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય એવા શુભાશયથી
“સમ્યગદર્શન’ પુસ્તક શ્રેણીના પ્રથમ ભાગમાં પ્રસ્તાદ નગર, અમદાવાદ૩૮૦૦૧૫. શ્રી સમ્યગૃજ્ઞાન પ્રચારક સમિતિએ પૂ. મુનિરાજશ્રી
મોક્ષ સાધનામાં સમ્યગુદર્શનની અનિવાર્યતા, તેની કોન : ૨૨૯૩૪૩૪૦ મો. : ૯૮રપર૬/૦૫૯ સંયમકીર્તિ મ.સા. દ્વારા લેખિત સંપાદિત પુસ્તકો
દુર્લભતા અને તેનો મહિમા, સમ્યગુદર્શનનું સ્વરૂપ, મલ્ય-રૂા. ૧૨૦- પાના-૧૦+૧૫૦. પાંચ ભાગમાં વિભાજિત “સમ્યગદર્શન પુસ્તક
તેના પ્રકારો, મિથ્યાત્વનું સ્વરૂપ અને તેના પ્રકારો, શ્રેણી'ના નામે પ્રકાશિત કર્યા.
આવૃત્તિ-પ્રથમ, વિ. સં. ૨૦૧૬. સમ્યકત્વને પામવાના ઉપાયો, ગ્રંથીભેદની (૧) પુસ્તકનું નામ : સમ્યગુદર્શન-૧
પ્રાપ્તિસ્થાન : ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળ સાધનાની વિસ્તૃત વિચારણા અને મિથ્યાત્વની (સમ્યગૂ દર્શન કેમ પામશો?).
નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. કરણીઓ - આ વિષયો પર વિચારણા કરી છે. કોન : (૦૭૯) ૨૨૧૪૦૬૬૦, ૨૨૧૪૪૬૬૩. (૨) પુસ્તકનું નામ : સમ્યગદર્શન-૨
બીજા ભાગમાં સમ્યગદર્શનની પ્રાપ્તિમાં (સમ્યક્ શ્રદ્ધાને આત્મસાત્ કરો)
આતંકવાદથી જાગેલા નિર્મળતા, સ્થિરતામાં સમ્યગૂ શ્રદ્ધાની આવશ્યકતા, શ્રડાનાં સુમન (૩) પુસ્તકનું નામ : સમ્યગુદર્શન-૩
આક્રંદથી ઘેરાયેલા આ સમ્ય શ્રદ્ધાનું સ્વરૂપ, સુદેવાદિની શ્રદ્ધા અને તેનું (સમ્યગદર્શન અંગે વિશેષ વાતો)
જગતમાં કલેશ, જાતિઓ સ્વરૂપ, નવ તત્ત્વનું સ્વરૂપ, ઉસ્ત્રનું સ્વરૂપ,
અને દેશોમાં વિભાજન થઈ (૪) પુસ્તકનું નામ : સમ્યગુદર્શન-૪
સમ્યકત્વના લિંગ-લક્ષણો અને સમ્યમ્ દષ્ટિનો (સમ્યગદર્શન સ્થિર કેમ બનાવશો)
રહ્યું છે. માનવ અસ્તિત્વ ગુણ વૈભવ. વગેરે વિષયોનું પ્રતિપાદન કરવામાં (૫) પુસ્તકનું નામ : સમ્યગદર્શન-૫
સામે એક પડકાર ઉભો
થયો છે. ટેકનોલોજીની શયદર્શન-L, શયદર્શo-II , સમ્યગ્દર્શક-II સભ્યEદર્શs-IV શાદર્શol-V
આંગળીએ ચાલતી માનવબુદ્ધિ અને પર્યાવરણનો વિનાશ માનવ સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. આપણા સઘળાં માનવ મૂલ્યો દ્રાવણ પાત્રમાં ચાળીને કર્યા છે. ત્યારે ઉચ્ચ અને ઊર્ધ્વભાવનાથી મનુષ્ય જાતિમાં શ્રદ્ધાની સુગંધ પ્રગટાવતાં પ્રસંગો આ પુસ્તકમાં આલેખ્યાં છે. આ પ્રસંગોમાંથી ક્યાંક કોઈ નાનકડું પણ
હયાત છે. થાપા
મનને
ર મા
છે ?
એમ.૨ ૩ એકર જમા
0
0 0 0
Page #33
--------------------------------------------------------------------------
________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
૩૩
વારસહ મસ્તાdil
51623565
પ્રભાવશાળી ચિંતન અવશ્ય મળશે. આ પ્રસંગો વલ્લભાચાર્યનું પ્રદાન, તેમના ધર્મદર્શનની કેટલીક દૃષ્ટિ બિંદુ અનેક રીતે એને જ્ઞાન અને ભક્તિના દીવાદાંડીના પ્રકાશ જેવા છે. જે જીવનનોકામાં મર્યાદા અને સમીક્ષા જે રીતે કરી છે તે તેમની પદોમાં સ્પષ્ટ કર્યું છે. સફર કરતાં માનવીઓના જીવનને સાચી ગતિ નિષ્પક્ષ અભ્યાસ, વ્યવસ્થિત માંડણી અને સિદ્ધાંત પસ્તકનો આસ્વાદ આનંદમય છે. અને દિશા આપે છે. નિરૂપણની સાક્ષી પૂરે છે.
XXX આ પ્રસંગોમાં વિષયનું વૈવિધ્ય છે. પરંતુ શ્રીમદ્ વલ્લભાચાર્યનું પ્રદાન અને ધર્મદર્શન પુસ્તકનું નામ : પ્રભુને પ્રાર્થના બધામાંથી એક સુર તો માનવતાનો પ્રગટે છે. વિષયક આધારભૂત માહિતી પ્રાપ્ત કરવા ઈચ્છુક લેખક : મુનિ રાજસુંદરવિજય માનવીના ભીતરના વિશ્વથી માંડીને બહારની વાચકે આ ગ્રંથ વાંચ્યા વગર ચાલવાનું નથી.
પ્રકાશક : શ્રુતજ્ઞાન સંસ્કાર પીઠ દુનિયા સુધીના સઘળા સંબંધોને સ્પર્શ કરે તેવા
x x x
પ્રાપ્તિ સ્થાન: ચંપકભાઈ શેઠ, સેલર, વિમલનાથ વિચારો આ પ્રસંગોમાંથી પ્રાપ્ત થયા. પુસ્તકનું નામ : નરસિંહ મહેતાની કાવ્યઝલક
ફ્લેટ, ૨, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, જીવનને મૌલિક દૃષ્ટિએ જોનારાઓને આ સંપાદક : ડૉ. ભરતકુમાર ઠાકર
અમદાવાદ. મો. : ૯૪૨૬૦૧૦૩૨૩. પુસ્તક પ્રેરણાકિરણ આપનારું છે.
ડૉ. ઈશ્વરભાઈ એમ. પટેલ
મૂલ્ય-રૂ. ૮૦/-, પાના-૧૪-૧૧૪, XXX
પ્રકાશક : નીરવ મદ્રાસી, શબ્દલોક પ્રકાશન પ્રકાશન : વિ. સં. ૨૦૭૨. આવૃત્તિ-પ્રથમ પુસ્તકનું નામ : ૧૭૬૦ ૬૧, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે,
“પ્રાર્થના એ આત્માનો શ્રીમદ્ વલ્લભાચાર્યનું શુદ્ધાદ્વૈત ધર્મ-દર્શન અમદાવાદ-૩૮૦૦૦૧.
પ્રભુને પ્રાર્થના | ખોરાક છે.” એમ કોઈકે લેખક-ડૉ. કોકિલા એ. શાહ મૂલ્ય-રૂા. ૧૨૦/-, પાના-૧૨૦, આવૃત્તિ-પ્રથમ,
સાચું જ કહ્યું છે. જેમ પ્રકાશક : બાબુભાઈ હાલચંદ શાહ વિ. સં. ૨૦૧૬.
ખોરાકનો સંબંધ શરીર પાર્શ્વ પબ્લિકેશન, ૧૦૨, નંદન કોમ્પલેક્ષ,
નરસિંહ મહેતાની
સાથે-દેહ સાથે છે તેમ મીઠાખળી ગામના રેલ્વે ફાટક સામે, મીઠાખળી,
પ્રેમલક્ષણા ભક્તિ અને
પ્રાર્થના અને આત્મા અમદાવાદ-૩૮૦૦૦૧.
જ્ઞાન માર્ગી પદો ગુજરાતનું
પરસ્પર સંકળાયેલા છે. મૂલ્ય-રૂા. ૨૭૦/-, પાના-૨૬૪, આવૃત્તિ-પ્રથમ,
અને ગુજરાતી ભાષાનું
આ પુસ્તકમાં પરમ વિ. સં. ૨૦૧૬.
અમૂલ્ય નજરાણું છે. આ આદરણીય મુનિશ્રી રાજસુંદર વિજયજીએ પોતાને આ ગ્રંથના લેખિકા
પ્રભાત કવિએ ગુજરાતી થયેલી પ્રભુ પ્રત્યેની અનુભૂતિને સહજ સરળ ભાષામાં શ્રીમદ્ વલ્લભાચાર્યનું શુદ્ધાત ધર્મ-દર્શન સ્વયં પોતાનો હેતુ જણાવતાં
કવિતાનો સૂર્યોદય કર્યો અને અને સંવાદિત શૈલીમાં આલેખી છે. એ દ્વારા પ્રભુ લખે છે “શ્રીમદ્
કાવ્ય સર્જનની અને તે અને માનવ વચ્ચેનો જે અખંડ નાતો છે તે ઉજાગર વલ્લભાચાર્યનું શુદ્ધાદ્વૈત દિશાઓ ખોલી આપી.
કર્યો છે અને ધર્મની સુવાસ પ્રસરી છે. ધર્મ-દર્શન' એ શોધ નિબંધ સ્વાનુભવથી રણકતી તેમની કવિતામાં આખીયે સૃષ્ટિને નિયંત્રણમાં રાખે છે Thesis) લખવાનો મારો અનુભૂતિની સચ્ચાઈ અને અભિવ્યક્તિની સચોટતા વિશ્વનિયંતા, પરમેશ્વર, પરવરદિગાર વગેરે અને મખ્ય આશય શ્રી છે. આ પ્રભાતકવિના અનેક પદો છે. વિષય વૈવિધ્ય એટલે દેખાતી આ સકળ સૃષ્ટિમાં-સૃષ્ટિના દરેકે
વલ્લભાચાર્યના વેદાન્ત ધરાવતા પદોમાંથી ૩૫ પદોનું ચયન કરીને અહીં દરેક અંશમાં એનો ધબકરા છે. એમ કહી શકાય દર્શનને આજના સંદર્ભમાં ઊંડાણપૂર્વક આપ્યા છે. દરેક પદની સામે કરેલ આસ્વાદ કે પ્રકૃતિનો હરેક અંશ તેનો પ્રતિનિધિરૂપ છે. સમજાવવાનો અને એનું વિવેચન કરવાનો હતો. ભાવકને પદ માણવામાં પૂરક બનશે.
“પ્રભુને પ્રાર્થના” વાંચનારની ચેતના પ્રભુ તરફ શ્રીમતિ કોકિલાબેન શાહ લિખિત આ શોધ કુલ ચાર વિભાગમાં ૩૨ પદોનો આસ્વાદ વધુ ને વધુ સતેજ થશે તે નિર્વિવાદ છે. ભક્તિનો નિબંધમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય વિષયક કરાવ્યો છે. (૧) સ્વગાથા નિરૂપતા પદ (૨) આત્મા અંધારામાં આથડવાનું ભૂલી જશે. આ ધર્મતત્ત્વ તથા તત્ત્વદર્શન વિષયક આધારભૂત બાલકૃષ્ણ લીલા અને કૃષ્ણ-સુદામાના પદ (૩) પ્રાર્થનાઓ ભૂતકાળ અને ભવિષ્યના ભાવમાહિતી વાચકને માણવા મળશે. વલ્લભાચાર્ય પ્રેમલક્ષણા ભક્તિ અને બોધના પદ (૪) તત્ત્વદર્શન ભાવનાઓને વર્તમાન બનાવે છે. જે વાંચ્યા પછી પ્રણિત પષ્ટિ-સંપ્રદાય, તેનું તત્ત્વદર્શન અને અને ભક્તિ બોધના પદો. નરસિંહ મહેતા આપણાં સ્મરણમાં રહે છે. આ પ્રાર્થનાઓનો ક્રિયાવિધિઓ પ્રત્યેની દષ્ટિ, સમજ અને અભિરૂચિ સ્વાનુભવના બળે અધ્યાત્મજ્ઞાનનો મર્મ ઉકેલ છે. મઘમઘતો ગુચ્છો જે મુનિશ્રી રાજસુંદર વિજયજીએ સ્પષ્ટ થાય છે. સાથે સાથે તેનું મહાભ્ય અને ગૌરવ ભક્તિ કરતાં કરતાં જ્ઞાન અને વૈરાગ્ય એમને આપણને ભેટ ધર્યો છે. પણ સ્પષ્ટ રીતે સમજાય છે. આ ગ્રંથમાં હસ્તાકમલવત્ થઈ ગયા જણાય છે. નરસિંહને આપણે સૌ એનું સ્વાગત કરીએ. કોકિલાબહેને ઉઠાવેલી જહેમત અને શુદ્ધ ધર્મ- મન અધ્યાત્મજ્ઞાન એ ભક્તિમય જીવન
કવિશ્રી કહે છેદર્શનના દરેક વિષય અને તેના અંગીભૂત નાના વ્યવહારના પર્યાયરૂપે છે.
‘પ્રભુ આજ સુધી તારી વાતો ઘણી કરી મોટા દરેક આંતર બાહ્ય પાસની સુંદર છણાવટ આ નરસિંહે સંસારને ન છોડ્યો એનું મુખ્ય એ તેમની આગવી વિશેષતા છે.
કારણ તે ભક્તિ કરવાની તક આપે છે તે છે. બાકી તારી સાથે વાતો કરવી છે.' આ ગ્રંથમાં પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા, તેની એને મન તો સંસાર કે જગત જો આકર્ષક કે સત્ય ભક્તિ મીમાંસા, ભક્તિ પ્રકારોની છણાવટ અને હોય તો તે કૃષ્ણની લીલા ભૂમિ તરીકે જ હોય. જે બી-૪૨, દયાનંદ સોસાયટી, પુષ્ટિ ભક્તિનો અર્થ, સંદર્ભ અને આવશ્યકતાને સંસાર કે જે જગત કૃષ્ણથી એનો વિચ્છેદ કરે એ એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), સુંદર રીતે ઉજાગર કરી છે. તે ઉપરાંત શ્રીમદ્ સંસાર કે જગત એને માન્ય નથી. નરસિંહે આ મુંબઈ-૪૦૦૦૬૩ મોબાઈલ : ૯૨૨૩૧૯૦૭૫૩.
Page #34
--------------------------------------------------------------------------
________________
34
PRABUDDH JEEVAN
JANUARY 2017
THE SECRER'S DIARY
VYAVHAAR SHUDDHATA!
Happy New Year! 2017
To read, explore and learn more about your Self and thus all others; the topic I would like to explore together with you this month is a word called "Vyavhaar".
In a simple translation it means "Social Behavior". But like many words in Gujarati, it encompasses so many layers of meanings.
While growing up, I have heard and read this word in various phrases and conversations and I have had huge problems with it.
So; this month as I was making my mental notes on "Vyavhaar", a super surprise came to me when Gurudev spoke about the spiritual connotations of Vyavhar and Parmarth going hand in hand with his lucid and simple explanations. I will touch upon that a little later in the article but for the moment, let us talk about my problem with some of the phrases.
First is "Ame Vyavhar maan nathi maanta." This phrase is usually used for exchange of tangible gifts between family members or friends and especially at weddings, Diwali exchanges, birthdays, anniversaries, Raksha Bandhan, Pasli, Gotrej or whichever other days in your particular family tradition you have. It essentially negates the give and take of money or gifts and sometimes even any form of getting together or meeting for that day.
As a child, I found the sound of the line rude, offensive and as an adult, I still find it rude but more amused by the sentence and am more open to its effects on me by different people who are saying it.
My standpoint is "I believe in 'Vyavhar" or Hoon vyavhar maan maanu chhun"
In its crude forms, it would mean I love gifts, giving and taking of it - which I do but a little layer below, I believe in the fundamental concept of thoughtfulness, sharing and for me it represents an act of caring.
Going and choosing mangoes, going and choosing the best dryfruits in Diwali, thinking about the person and choosing an appropriate gift for a birthday or housewarming or just seeing something that would enhance someone you care about, wrapping it and taking time out to write a few words or a thoughtful
message, cooking and sending a dish or a meal or a dessert, planning surprises is fundamental for me in Grihasth life. (householder's). It is a very natural part of living together. But it does not entail stress, or even too much time endlessly searching as much as being attuned to the people in your life, being observant and being pure loving which would automatically help you in making this process simple and a joy rather than a stressful activity.
But "Jaino maan aa pratha nathi"... "if we take something we will have to come back to the cycle of birth and rebirth", these are lines thrown often. With my extremely limited knowledge, I would like to express that Jainism lays stress on aparigraha (renunciation or getting over attachments). It brings awareness to one's engrossment and infatuation to material things, to be aware of the financial, mental disposition of the giver. But before we give up this very base and in a sense, a less important vyavhar, why don't we first work on becoming self sufficient, self reliant, and completely give up on those aspects of vyavhar which are self defeating - like expectations, aversions, attachments within us of the people and from the people in our lives.
If we live in a vyavhaarik society, do a wedding, hold a celebration, make and decorate homes, then w why are you against these natural aspects of extending oneself in Mittrata (friendship).
Once we take up the life of renunciation, or are in the third and fourth stage of a householders life that of vanprastha and sanyas, yes please follow the tenets of complete austerity and truly stop Vyavhar.
But while you are in it-it is just about being natural and thoughtful and in a flow. When you say I don't believe in vyavhar or whatever phrase you use to not do something for someone, you are negating araciousness, you are bringing in a hardness, a roughness, an inability to give or take graciously, you are shaking humility, you are challenging the fundamentals of the fact that society means give and take.
The concept to be worked upon in vyavhar is Vivek. (wisdom or discretion). So yes one trains and can be disciplined about one's own Maryada (or ability to give
Page #35
--------------------------------------------------------------------------
________________
JANUARY 2017
PRABUDDH JEEVAN
35
or take) and not being wasteful but the importance has "You have no idea how hard I've looked for a to be of the relationship itself and not whether you want gift to bring You. Nothing seemed right. What's the to gift or not.
point of bringing gold to the gold mine, or water to Ame Vyavhar nathi raakhyo is an often line used in the ocean. Everything I came up with was like weddings - Gujarati is such a fine language with both taking spices to the Orient. It's no good giving my depth and vastness, so please can some Khan Saheb heart and my soul because you already have of the language change such phrases. Can we have
these. So I've brought you a mirror. Look at yourself words of love, appreciation and grace in these social
and remember me." gatherings rather than ones that focus on the material even if it is to negate it?
What is so special about these lines besides the Now I go to the most Beautiful Vyavhar poeticness? That it says so much. description at the soul level, at the highest spiritual It speaks of effort (you have no idea how hard....). level that it begins close at hand. Gurudev PuivashriIt speaks of value of the person in your eyes and thus Rakesh Bhai questioned about how do we expect the desire to give something valuable (nothing seemed to be called the followers of Mahavirswami and all right. It talks of giving in its highest form, of purity and the Tirthankars if we do not have in us Pramod, divinity and it ends with an expression of love. Would Maitri and Karunaa which are the very basic codes the gift of a simple mirror be important if not for the of conduct or Vyavhar in Jainism or I am sure any famous English phrase "It is the thought that counts." "ism" in the world of spiritual growth. How can So why cannot we try and be these abundant generous one expect to walk the path of Samyak Chaaritra if selves and talk from there instead of narrowing the very essential Maitri is missing. Spread love ourselves down to these very strong phrases. and start with your near and dear ones; how to So be it emotionally, materially, spiritually, Vyavhar behave within a family, respect one's parents and is giving in its highest form of oneself. So next time then move on to your next circle of friends and when you are tempted not to give or not to take, please acquaintances.
ask yourself where is it coming from? Is it coming from Something that pierced my heart and touched being lazy, being too self absorbed to really give time me deeply was when Gurudev mentioned that or thought for another? Is it coming of a miserliness, doing Seva of a Sadguru or an Acharya is equal to be it of money or emotions? Is it coming from arrogance doing seva of the entire Sangh (sect) and the good or a sense of lack? fruits of it are as if you have served the entire Because these statements and feelings can sangh, however if you take care of your aged, sick definitely not come from a sense of abundance, from a or disabled parents it is compared to serving sense of peace. Tirthankars.
From the place of abundance, the fountain just He spoke about sometimes how easy we will erupts and words are not required - the actions speak offer our time and services for some charitable for themselves. The Being itself speaks and spreads cause but ignore our near ones and our duties LIGHT. Be happy giving - Be happy Being! towards them in the process. He spoke about sanskar, sharam and sadbhavna - the virtues of
Reshma Jain Vyavhar and he said " Sambandho ma mithas
The Narrators laavvi hoy to give more and take less."
Email : I end with this beautiful quote by Rumi
reshma.jain7@gmail.com
| ‘પ્રબુદ્ધ જીવન” કોર્પસ ફંડમાં ત્રત્ર લાખનું અનુદાન આપી પૈદ૨વર્ષ સુધી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત છશે
સ્વજનનૈ શબ્દાંજલિ જ્ઞાનકર્મથી અર્થી જ્ઞાનઉચ્ચ પ્રાપ્ત કરૉ
Page #36
--------------------------------------------------------------------------
________________
36
PRABUDDH JEEVAN
JANUARY 2017
Bon Appetite !! A Trivial Gesture to a Deprivation
O Prachi Dhanwant Shah
I found myself work on the frontline of Human he cannot be returned with food to deprive his hunger. vulnerability up-close recently. On the same note, just This is a problem which needs to be taken care of right recently, working on places where people struggle to away as it is the most fundamental requirement of survive every minute, fighting with the worry to obtain every human being to survive. But for some, it could their next meal was like facing the dark cloud of reality. be a nightmare, with a thought, that such a big One fine morning when you wake up, does a thought population of billions of hungry people needs to be taken ever strike you, that a cup of tea or coffee what you care of in just a few decades? But because of this have could be one complete meal for someone? May nightmare, one cannot just give up and stop thinking be yes, may be No! The fact is every morning about a about it. The chain of serving hunger must go on and billion people on earth or say 1 out of seven wakes up why not dream of a day when that once hungry man and don't even know how to fill that one cup as a meal. wakes up in the morning not worrying about his cup of This is the bitter fact of this society where we belong. a meal? This dream might come true if not in this Today, in the nation, everybody has something or the decade then maybe next and next. With the same other to worry about. Some might worry about peace contemplation and ethics, Jain Vishwa Bharti of North and stability of the world. Some worry about daily needs America - New Jersey (JVBNJ) took up a project of of life, but of all I believe, if we talk about worrying of community service to serve hungry people in their hunger I am sure every one of us need not go far vicinity. enough in their history to experience the feeling of Allow me to put forth in front of you an imagistic Hunger. Your parents, or grandparents or great cinematic of a memorable event. On December 10th grandparents might have experienced the worry of 2016, young aspiring children of JVBNJ Gyanshala Hunger once in life. For instance, I can relate to this and Youth forum came up together for a noteworthy experience very closely because my father had a close and an unforgettable event. This imminent generation association with this worry. I have heard true stories of tomorrow, with the help of "Hunger Van" (an of his life when he did not know how would he feed organization that works against hunger) and with the himself next and many a times he slept hungry with no support of JVBNJ volunteers, prepared meals with their meals but just a glass of tap water. When this fact own hands. flashes in my memory, I experience jitters in every When the day arrived, i.e. 10th Dec 2016, in the nerve of mine. Every time I think about these real-life afternoon, children and youth met at JVBNJ center with episodes, my eyes get wet and my heart salutes my great excitement. When they gathered, these innocent father. But today not just my father but I salute every faces carried the expression of enthusiasm, human being who is deprived of satisfying their hunger inquisitiveness, contentment and much more for food.
altogether. They couldn't wait to indulge themselves in Mahatma Gandhi once said "There are people in the the challenging chore. They were all set, and finally, world so hungry, that God cannot appear to them, the task took a kick off! except in the form of bread" i.e., to a hungry man, a Several counters were set up with the help of JVBNJ piece of bread could be a face of god.
volunteers to bring this task a great success. Students There are several acts of civilization in action around were divided into the group as per their age and were the world, but one of the fundamental acts of civilization given responsibility to take care of their respective is to ensure that people get enough food. Every day counter. One of the counters prepared Vegan children are deprived of food and they die with hunger. sandwiches, one counter prepared snack bags that Nothing can be more haunting than a child's cry when carried dry fruits, sunflower seeds and dates, other
Page #37
--------------------------------------------------------------------------
________________
JANUARY 2017
PRABUDDHJEEVAN
37
counter prepared salad bags carrying celery and the evening on a weekend. Only a few commuters tomatoes, while one of them washed bananas and walked across the sidewalk and yes, some meticulous wiped them to assemble in final meal bag. These meal entity who earned their bread by picking up garbage bags were prepared as per the suggestion of a on the streets and trying to keep it clean manually. We nutritionist taking care of calories and nutrition needed waited there on the streets with the meals but no one for a perfect one time meal. This was a stimulating but approached us as we did not have any banner saying an exciting and amusing mission for children. At the it was a meal for free. Some misunderstood it was a same time, when they cognized the ethics and purpose stall to sell something. People walked by and we were of preparing these meal bags from their teacher, the confused. But then, Hunger van volunteer who abetted entitlement of their thrill and elation just doubled the us for this respectable cause, suggested us to call out amount. It was an extravagance for them when they loudly "Free meal.... Free meal!!" Children out of realized that they themselves can also be a reason of excitement started yelling loudly the said, "Free smile for needy people around and can contribute with meal...Free meal". It was kind of a game task for them their own efforts, to satisfy a hungry man's need of a with baggage full of inquisitiveness and serenity of meal. An image of a smile on the innocent face of a satisfaction. Immediately some people came up in front five-year-old child while preparing a meal bag is a and asked if they could have a bag of meal. And when depiction to the paragon for perpetuity!
they received an answer of buoyancy "Yes Of course!" Finally, children prepared 125 meal bags with great they had a smile on their face and procured the bag success. Now it was time to deliver this happiness with all the pleasure. Some of them returned the gesture and share it with some prerequisite people around. with a big hug filled with the great warmth to these Children with JVBNJ Volunteers headed to Newark children who were offering them a treat. It was almost Penn station They could not wait to give the final start 20 F i.e. -6 C but these little angels of Gvanshala did to this noteworthy mission. Though several not step back, with their freezing hands and feet they interrogations, and a whirl of zeal voyaged around their were sincere to achieve what they were determined cognizance. "How different would these people look
for. Some elderly indigent personal were under the from us? Where would they be sitting? Would they come shelter of the train station building protective themselves up boldly and accept what we offer or they would be from the outrageous weather. Gyanshala students reluctant? Should we fear them or they are just kind decided to reach out to them as well and extended their humans like us but just deprived of their needs?" These offerings, which was accepted with pleasure and were some of the doubts made known by the innocent appreciation. To our astonishment, within the span of students of JVBNJ Gyanshala. These doubts could 20 minutes, the whole lot of 125 meal bags were be simply cleared by the teachers and volunteers but distributed. An overwhelming learning experience of could that attend the persistence of showing them the Jain values attained marvelous gratification. JVBNJ reflecting mirror of our society? If answered, they mightGyanshala students and Youth understood Jain way have got their qualms clear, but how justified would of living, that sharing and caring are not only appealable that be unless they got their answers by themselves but an actual Jain means of life. When this future through a factual experience? I told them. "Just wait. generation learns these values with its idealistic virtues. and you would get all your replies in just a while, you it might not take many decades to face a day, when can know the real taste of a cake only when you taste this land will not behold any deprivation of a meal and it or maybe smell it?"
no man will wake up hungry worrying about a cup full The destination was just around the corner! We all got
of a daily meal! down from our vehicle along with the prepared meals. -"Hunger is not an issue of Charity, it is an issue of If you are aware, winters in New Jersey during the Justice." -Jacques Diouf time of December month is very much chilly and the
** * daylight savings welcomes the sundown quite early. 49, Wood Avenue, Edition, N.J. 08820, U.S.A. Streets were empty when it was around 5:00 p.m. in (+1-917-582-5643)S
Page #38
--------------------------------------------------------------------------
________________
38
PRABUDDH JEEVAN
JANUARY 2017
JAIN PATHSHALAS OF NORTH AMERICA
Dilip V. Shah, Philadelphia, USA Dear Parents of young kids:
Jainism. Swetamber, Digambar or Sthanakvasi How comfortable would you be answering the parents, all send their kids to our unified pathshalas. following questions?
Medium of instruction is mostly English but Gujarati What are the differences between the Maha Vrats
and Hindi classes are offered as language studies. and Anu Vrats? Which stotra is sung by Lord Indra in
in The 925 questions cover most of the topics young Jains praise of the Tirthankars? The single lamp in Mangal
must learn: In the category of basic Philosophy, they Divo represents which Gyan/knowledge? What was
are introduced to the concepts of Ratnatrayi; six the century when Sthanakvasi sect was formed?
universal substances; Nine Tatvas, theory of Karma, According to Digambar tradition, name any four
Anekantvad and Fourteen Gunsthanaks. For lessons
in proper Jain conduct they learn about Panch Tirthankars who never got married. Name the five causes of Ashrav. What day was Shrimad Rajchandra
Parmeshti; Jain Ascetics, twelve Bhavnas, Leshyas, born? Name the eight attributes of a Siddha.
Panchachar, Jain ethics, environment, Jain yoga and
forgiveness. They are taught rituals like going to These questions are part of the 925 "Questions and
Temples in both Swetamber and Digambar traditions, Answers Book" pathshala kids all over North America
Pooja, six Avashykas, Paryushan and Das Laxana. study when they wish to take part in the JAINA
They are encouraged to read Jain history life stories Academic Bowl (JAB) competition. JAB is a team
of Tirthankars, important Acharyas and virtuous competition for young Jains held biennially at the JAINA
shravaks/shravikas. conventions. This competition tests the overall knowledge of Jain philosophy, Jain history, Jain
The main goal of the Pathshalas is to teach our kids Conduct, Jain Literature, Ritual sutras, Tirthankars,
the message of compassion and nonviolence in all Revered Jain personalities, the Jain Way of Life, and
aspects of life, encourage vegetarianism and vegan more, as well as the ability of participants to answer
life, alcohol and drug free lifestyle. This stems from a quickly. The competition is held in a game show format
desire to practice compassion and nonviolence. This where teams of different Sanghs from all across the
also will instill Jain Values and our rich heritage and US and Canada are invited to participate. It helps to
culture. Pathshala days are the days when attendance increase their knowledge of Jainism, provides
in the Temples are the highest. There are about 2,500
students ranging from 4 to 18 year old attening Pathshala opportunity to forge new friendships with Pathshala students nationwide, and much more. In the end, every
classes in their centers mostly on Sundays. In many
cases, the parents of the kids in the Pathshala are participant is a winner because of the immense knowledge they acquire and the fun they have being a
themselves the teachers and are known to the kids participant in this team competition. In the last two
first as uncles or aunties. It is estimated that there are conventions, there were 17 teams from various Jain
at least 300 adults providing volunteer service as Centers participating in the JAB competition. You can
teachers and other help. These teachers are aided by watch a sample competition video
a very valuable resource JAINA has produced. A
comprehensive, grade wise curriculum in simple at: www.youtube.com/watch?v=UVL52Z dfdvg&feature=relmfu
English is presented in 12 different but uniform books
available to all the pathshalas. The books are sold at All the educational materials for the Pathshala are a
extremely low prices so much so that it would cost result of relentless pursuit by Pravin K Shah, chairman
more to the individuals if they attempted to photocopy of the JAINA education committee for the past 15
them. These books are never copyrighted and they are years. He recruited volunteers from various pathshalas
all freely available on the JAINA website for easy and methodically updated educational material prepared
downloads. Many of the books are also available for by his predecessor Dr. Premchand Gada. You may
download on Amazon.com site! have noticed that the questions cover all traditions of
These books are continuously upgraded from the
Page #39
--------------------------------------------------------------------------
________________
JANUARY 2017
PRABUDDH JEEVAN
39
input or comments from the parents, teachers and students. You can also visit our website jainelibrary.org students. In fact, senior most students at some and view all the books or order them. They will be pathshalas undertake the task of revising materials shipped to you from Ahmedabad. in these books from the perspective of relevance, In addition to the Pathshalas organized by JAINA, readability and age appropriateness. Some of the there are two other groups that should be mentioned earliest books have now been revised five times! here. Jain Vishva Bharti has three centers in America
Teachers from many centers in US contributed to and they usually have couple of Sramnijis finalize the uniform curriculum for Pathshala in in residence throughout the year. They offer their own teacher's conference held at Boston in 1997. Each Pathshala curriculum and language classes in Hindi. center adopted this curriculum and implemented to fit Shrimad Rajchandra Mission - Dharampur too has their size of student body, available teachers and class many centers in US and Canada. Their volunteers in rooms. Teachers from various Pathshalas keep in 18 different cities conduct classes at their homes or touch to learn from each other to improve the quality of some common facility. Their classes are divided in teaching. In addition to the uniform books throughout three age groups - Magic Touch is Value education the 67 centers, Pathshala teachers hold a Teachers' for children aged 4 to 8 years, Arhat Touch - Education conference during JAINA Conventions. In that meeting, based on Jain Traditions for 9 to 12 year olds and teachers share their experiences and exchange project Spiritual Touch - Self Development Education for ideas as though members of a fraternity. With all the children of 13 to 16 years. goodwill and togetherness displayed at this gathering, All of the above shows the zeal with which Jain these teachers make no effort to hide their zeal to parents in North America are providing religious, display accomplishments of their students at the main cultural and spiritual training for their kids. They are event for all the Pathshalas - JAB competition. Teams nurtured in a language they understand and more from different Pathshalas are designated as junior importantly in a non-sectarian manner in projecting teams or senior teams and undergo 3 rounds of elimina- JAINS of Tomorrow and sowing the seeds of universal tion to win the most coveted prize of "Best Team". Jain unity.
* * * Many of JAINA Pathshala books are printed in India Dilip V. Shah and shipped to America but they are eminently suitable 2101, Market Street # 3003 for pathshalas in India at least as reference material Philadelphia pa 19103.USA for teachers or they can be a fantastic birthday gift for 13001 2155 610 581
CHAKRAVARTI BHARAT
Acharya Shri Vatsalyadeep Suriji . Translation : Pushpa Parikh Chakravarti Bharat was a very very fa
beauty? In ornaments or body? In the mous and rich king born with silver or golden SHRAVAK KATHA
eyes of a person? what is the truth? He spoon in his mouth. He was welknown in the whole used to look at his own body in the mirror and think, country. He was very much fond of all ornaments. In 'How long will this body last?' those days even kings used to wear many types of These questions made him upset and in a moment costly ornaments. He had a very big palace with a he decided to renounce all the worldly riches especially beautiful garden and pets like peacoks. The name of the ornaments. He realised that one should give more his palace was Arisa Bhavan. (Palace of Mirrors) importance to atma the solu because body without soul
One day while walking in the garden a ring from one has no importance. Since then he decided to renounce of his fingers slipped away and he was not aware of it. every worldly riches and live an ascetic life. Ultimately He was little bit upset because of that.
he was so much interested in his life that after many This incident had a great effect on his life. He used penances and meditation he could achieve Kevel Gyan to see the bear finger and start thinking about the body - moksh - ultimate goal.
*** & soul, birth and death etc. He used to ask himself Pushpa Parikh, Kenway House, 6/B, 1st Floor, questions concerning his body. e.g. where lies the V. A. Patel Marg, Mumbai-400 004. Tele.: 23873611.
Page #40
--------------------------------------------------------------------------
________________
PRABUDDH JEEVAN
JANUARY 2017
JAIN RITUALS AND FESTIVALS
ENLIGHTEN YOURSELF BY SELF STUDY OF JAINOLOGY
LESSON - FIFTEEN
O Dr. Kamini Gogri
Jain rituals play a prominent part in Jainism. night, and in the evening for the violence during the Rituals take place daily or more often. Rituals include day and additionally on certain days of the year. During obligations followed by Jains and various forms of idol this, the Jain expresses remorse for the harm caused, worships.
or wrongdoing, or the duties left undone. Jain rituals can be divided broadly in two Annual and lifetime obligations parts: Karya (Obligations which are followed) There are eleven annual obligations for a year and and Kriya (Worships which are performed).
some obligations for once in a life which should be Six Essential Duties
completed by Jain lay person individually or in a group. In Jainism, six essential duties (avashyakas) are They are prescribed by Shravak Pragyapti. prescribed for śrāvakas (householders). The six 11 annual obligations duties are:
They are following Worship of Panca-Parameshthi (five supreme Deva dravya : Fundraising for temples beings)
1. Mahapuja : Elaborate ritual in which temples and 1. Following the preachings of Jain saints.
icons decorated and sacred texts recited 2. Study of Jain scriptures
2. Ratri-jagarana : singing hymns and religious 3. Samayika: practising serenity and meditation
observance throughout night 4. Following discipline in their daily engagement 3. Sadharmik Bhakti : Deep respect to fellow follower 5. Charity (dāna) of four kinds:
of Jainism 1. Ahara-dana-donation of food
4. Sangha-puja : service to Sangha 2. Ausadha-dana-donation of medicine
5. Shuddhi: confession of faults 3. Jnana-dana-donation of knowledge
6. Snatra puja: a ritual related to Janma Kalyanaka 4. Abhaya-dāna - saving the life of a living being 7. Sutra-puja : veneration of scriptures
or giving of protection to someone under threat. 8. Tirthprabhavana : promotion of Jainism by These duties became fundamental ritual activities celebrating important occasion of a Jain householder. Such as spreading the 9. Udyapana : displaying objects of worship and grain for the birds in the morning, and filtering participant at the end of religious activities or boiling the water for the next few hours' use became 10. Yatratnika or Yatratrik : Participation in religious ritual acts of charity and non-violence. Samayika was festivals and pilgrimage to three sites used as a word for all spiritual activities including icon Obligations performed at least once in a lifetime worship during medieval times.
They are the following Samayika
1. Build a temple Samayika is the practice of equanimity, translating 2. Celebrate renunciation of a family member to meditation. It is a ritual act undertaken early in the 3. Donate a Tirthankara icon to a temple morning and perhaps also at noon and night. It lasts 4. Participate in Panch-kalyanak Pratishtha Worship for forty-eight minutes (Two Ghadis) and usually Devapuja means worship of tirthankaras. It is involves not only quiet recollection but also usually the usually done in front of images of any liberated soul repetition of routine prayers. The ritual is chanting and (Siddha) such as Tirthankara, or Arihant. In Jainism, praying about the good things
the Tirthankaras represent the true goal of all human Pratikramana
beings. Their qualities are worshipped by the Jains. Pratikramana is performed in the morning for Sthanakavasi oppose idol worship. They believe the repentance of violence committed during the in meditation and silent prayers. Jain idols are seen
Page #41
--------------------------------------------------------------------------
________________
JANUARY 2017
PRABUDDH JEEVAN
41
as a personification of ideal state which one should karmas i.e., Moksha. attain.
In Fala Puja fruits like dry complete almond, cloves, During medieval period, worship of some Yaksha cardamom or even green fruits in some beliefs are and Yakshini, heavenly beings who are not liberated used. The purpose is the liberation of soul i.e., Moksha souls, started. They are believed to help a person by In Arghya Puja Mixture of all of the above are used. removing obstacles in life: Elaborate forms of ritual The Purpose is Moksha. usually done in the temple. Jains wear clean three The combination of all the eight articles is clothes for many rituals and enter temple with words called arghya. Of these, rice and coconut bits and related to respect for Tirthankara. He bows down to almonds are to be washed and then all the articles are Tirthankara at main shrine and will circumambulate him to be placed in a plate side by side, excepting water three times.
which is to be kept in a small pot separately. There Jain form of worship is also called Jain Puja. The should be provided a bowl for the pouring of water, worship is done in two ways:
another for the burning of incense, and a receptacle Dravya puja (worship with materials)
for lighting camphor. Bhava puja (Psychic worship, no need of materials) After that some Jains also use Chamara (Whisk),
Jains worship the God, the scripture and the saint. Darpana (Mirror) and a Pankho (Hand fan) also for Dravya Puja
worship. Dravya puja (worship with articles) includes BhavaPuja Ashtaprakari Puja (means eight worship) which is done Bhavapuja (means Psychic worship) is done by by paying homage with eight articles in prescribed way. ritual called Chaitya Vandana. It includes number of It is also called archana : The following articles are prayers and rituals done in prescribed manner and used, in the Jaina Puja:
positions. In Jala Puja Pure water is used. Purpose is to get Aarti and Mangal Deevo rid of cycle of life and death, i.e., Moksha
Aarti and Mangal Deevo is a lamp ritual waving it In Chandana Puja Sandalwood is diluted in water. in rotational manner in front of icons same as Purpose is to get rid of (metamorphic) heat of this life Hindu traditions. Lamps represent knowledge. It is i.e., Moksha
performed everynight at all Jain temples. In Akshata Puja uncooked rice is used. The purpose Other forms is to get something which doesn't decay i.e., Moksha Many other forms of worships are mainly performed
In Pushpa Puja coloured uncooked rice on special occasions. Some forms of worships have representing flowers or real flowers in some beliefs are close relationship with these five auspicious life events used. The purpose is to get freedom from passions of Tirthankara called Panch Kalyanaka. and worldly desires i.e., Moksha
1. Anjana Shalaka: It is a ceremony to install In Naivedhya Puja dry coconut shell or sweets in new Tirthankara icon. An Acharya recite mantras some beliefs are used. The purpose is to get freedom related to Panch Kalyanaka followed by applying from greed.
special paste to eyes of Tirthankara icon. After this In Deepak Puja coloured coconut shell or lamp in an icon becomes object of worship. some beliefs are used. The purpose is to omniscience, 2. Panch Kalyanak Pratishtha Mahotsava: When to destroy the darkness of delusions.
a new Jain Temple is erected, these Five Auspicious In Dhupa Puja cloves, sandalwood powder or Life Events are celebrated known as Panch Kalyanak Incense stick are used. The purpose is to get rid of Pratishtha Mahotsava. After these an icons of
‘પ્રબુદ્ધ જીવનને પચીસ હજારનું અનુદાન આપી કોઈ પણ એક મહિનાનું સૌજન્ય પ્રાપ્ત કરો.
‘પ્રબુદ્ધ જીવન ના ખાસ અંs માટેના સૌજન્યનું અનુદાન રૂપિયા ચાલીસ હજાર છે.
વજનને શબ્દાંજલિ જ્ઞાનકર્મથી અર્પી જ્ઞાનપુછય પ્રાપ્ત કરૉ.
Page #42
--------------------------------------------------------------------------
________________
PRABUDDH JEEVAN
JANUARY 2017
Tirthankara gets a status of real Tirthankara which can 5. Shanti Snatra Puja: It is performed in intention be worshipped by Jains.
of universal peace. It is related to Tirthankara 3. Panch Kalyanak Puja : This ritual solemnizes all Shantinath. five Kalyanaka. It was narrated by Pandit Virvijayji. 6. Siddha-chakra Puja : It is a ritual focused on
4. Snatra Puja: Snatra Puja is a ritual related to the Siddha-chakra, a lotus-shaped disc bearing birth of Tirthankaras. They are bathed symbolising representations of the arhat, the liberated soul, Indra doing Abhisheka on Tirthankara on Mount religious teacher, religious leader and the monk (the Meru after birth of Tirthankara. It is performed before five praiseworthy beings), as well as the four qualities many other rituals and before starting of new namely perception, knowledge, conduct and austerity enterprises, birthdays.
to uplift the soul. Others are:
Observances 1. Adhāra Abhisheka (18 Abhisheka): It is temple Both the Digambara and Svetambara celebrate purification ceremony. 18 urns of different pure water, eight-day observance (ashtahnika) thrice every year. herbs etc. used to clean all icons for purification. It is it takes place every four months, from the eighth of performed periodically.
bright half of the months of Ashadha (June-July), 2. Antraya Karma Puja : It comprises a series of Karttika (October-November), and Phalguna prayers to remove those karmas which obstruct the (February March) through the full moon and is in direct spiritual uplifting power of the soul.
imitation of the eight day celebrations of Nandishvara 3. Arihanta Mahapujan: paying respect to Dvipa by the God. the arihants.
[To be continued] 4. Aththai Mahotsava : It is religious celebration in 76-C, Mangal Flat No. 15, 3rd Floor, Rafi Ahmed Kidwai which various religious activities are performed including Road, Matunga, Mumbai-400019. Mo: 96193/79589 some pujans for eight days.
798191 79589. Email : kaminigogri@gmail.com THE STORY OF 23RD TIRTHANKARA PARSVANATHA
Dr. Renuka Porwal
The 23rd Tirthankara Parsvanatha was born in the year 877 B. C. in Iksavaku/Ugra dynasty.He was the son of king Asvasena and queen Vama of Varanasi. In his time Jainism was known as Nirgrantha - dharma. Throughout his life, he was connected with snake god Dharan Indra as both helped each other many times.
As per the scriptures there is a well-known incident of Parsvanath. The ascetic Kamatha was performing yajna and put a giant wooden bar into it; here Parsvantha saw with his knowledge that a naga couple is burning inside. He immediately ordered his subordinate to pull the wood to save them, though the couple couldn't survive for more time. Later on they were reborn as Dharanendra and Padmavati, the wealthy king and queen of Patal-lok. The soul of Kamath became Asur Meghamali because of his bad conduct.
One day Parsvanath and his queen Padmavati happened to see a beautiful painting of Arishtanemi in a cave. The painting depicted Arishtanemi's marriage procession where he left the Barat after hearing the painful screaming of animals. On seeing this, Parsvanath renounced the world and became an ascetic at the age of 30. Once when Parsvanath was performing Kausagga Dhyan in standing posture, Meghamali attacked him with heavy showers and thunder lightening. When the water reached up to his neck, Dharanendra and Padmavati came to rescue him. Afterwards the Asur Meghmali realised his bad deeds and asked for forgiveness. Dharanendra became devotee of Parsvanath and later on received a place in all the icons of Parsvanath as either seven or a thousand hood chhatra. The snake became his emblem also. He preached the doctrine of Chaturyama dharma for 70 years after getting Kevaljnan. He took Sanlekhana at Parsvanath hill also known as Sametshikhara in the year 777 B.C. His Yaksa is called Parsvayaks a very similar to Ganesh. To differentiate both, he is shown with serpent hood.
Parsvanath organised Sangha to propagate his teachings. He had eight ganas and ganadharas. His influence reached parts of Central Asia, Greece etc. The Sraman Keshi of his tradition discussed with Gautamsvami - the Ganadhara of Mahavirsvami and all of them joined Tirthankar Mahavirasvami's tradition.
Page #43
--------------------------------------------------------------------------
________________
JANUARY 2017 PRABUDHH JEEVAN
PAGE No. 43 The 23rd Tirthankara Parsvanatha - By Dr. Renuka Porwal, Mob.: 098218 77327
The 23rd Tirthankara Parsvanatha was born in the year 877 B. C. in Iksavaku / Ugra dynasty. He was the son of king Asvasena and queen Vama of Varanasi.
Once ascetic Kamatha was performing yajna and put a giant wooden bar into it; Parsvantha was passing by he saw with his knowledge that a naga couple is burning inside. He immediately ordered his subordinate to save the snakes. Later on the couple was reborn as Dharanendra and Padmavati of Patallok. The Kamath became Asur Meghamali.
He took Sanlekhana-vrat in the year 777 B.C. at Parsvanath hill which is also famous as Sametshikhara.
Parsvanath renounced the world and became an ascetic at the age of 30. Once he was performing Kausagga Dhyan, Meghamall attacked him with heavy showers and thunder lightening. The water reached up to his neck, Dharanendra and Padmavati came to rescue him. Later on Meghmali realised his bad deeds and asked for forgiveness.
Page #44
--------------------------------------------------------------------------
________________ Licence to post Without Pre-Payment No. MR/TECH/WPP-36/SOUTH/2017. at Mumbai-400 001. Regd. With Registrar of Newspapers for India No. MAHBIL/2013/50453 Published on 16th of every month & Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month 0 Regd. No. MCS/147/2016-18 PAGE No. 44 PRABUDHH JEEVAN JANUARY 2017 આર્ટ ઑફ લિવીંગ, વાત-વાતમાં મેં તેનું નામ પૂછ્યું તો જવાબમાં પંથે પંથે પાથેય તેનું નામ ‘હિંમત’ છે કહ્યું. બનવાજોગ છે કે મારું 2 હસમુખ ટીંબડીયા ખાધેલું આઈસ્ક્રીમ હિંમતને નહીં ખાવું હોય એટલે કર્યું હશે તેને લાખ લાખ વંદન... મેં નવું આઈસ્ક્રીમ કે કંઈ બીજું ખાવાનું લઈ આપું - હિંમતના ગયા પછી વિચાર આવ્યો કે સાક્ષાત્ રખે ને... ! એવું માની લેવાની ભૂલ કરશો નહીં તો પણ હિંમત ના પાડી. ગરીબીના હિસાબે તેને ‘દેવદૂત' આપણી વચ્ચે થોડો સમય વિતાવી ગયો કે ‘સુસંસ્કાર'નું સિંચન ફક્ત ભણેલા-ગણેલા મા- આઈસ્ક્રીમ કરતાં પૈસાની વધુ જરૂર હશે, સમજી. તો એક ફોટો પણ તેનો લીધો નહીં, મન થોડું બાપ જ પોતાના બાળકોમાં કરી શકે છે. અને તે દસેક રૂપિયાનું પરચૂરણ ખીસ્સામાં હતું તે કાઢીને ખિન્ન થયું... ફરી યાદ આવ્યું કે ‘વિનોદ ફાસ્ટ ફુડ' લોકો જ સભ્યતા પાઠ ભણાવી શકે છે. ‘આર્ટ ઓફ હિંમતને આપતો હતો ત્યારે હિંમતે જે જવાબ વાળાનો નંબર તો લીધો છે, ચાલને તેને ફોન કરીને લીવીંગ' કોને કહેવાય...! તેનો અહેસાસ એક આપ્યો તે માટે ‘હું' મને સંસ્કારી સમજતો હતો બની શકે તો ‘હિંમત'નો ફોટો વોટ્સએપ પર કૂમળી વયનો ગરીબ બાળક-જેની ઉંમર હરવા- તે બદલ શરમ આવી... સંસ્કારી તો મારા બદલે મોકલી આપવા જણાવું. ફોન કરતાં ‘વિનોદ ફાસ્ટ ફરવાની છે તે વાત-વાતમાં કરાવી ગયો. તેની મારી સામે ઊભેલો એક ગરીબ છોકરો હિંમત કુડ'ના માલિક તરફથી હકારાત્મક જવાબ મળ્યો વર્તણૂક જોઈને સાષ્ટાંગ દંડવત્ કરવાનું મન થયું. હતો... તેણે કહ્યું કે સાહેબ મેં તમને કાંઈ આપ્યું છે અને સાંજના જ ‘હિંમત'નો ફોટો વોટ્સએપ પર આ સત્ય હકીકત બધાં સાથે શેર કરવાની લાલચને નથી તો પછી એમને એમ મારાથી પૈસા કેમ | મને મોકલી આપ્યો. રોકી નથી શકતો! લેવાય? તમારે જો આપવું જ હોય તો મારી પાસે | ‘આર્ટ ઑફ લીવીંગ' કોને કહેવાય એ શીખવું આ વખતના દિવાળીના તહેવાર એકલા બાફેલી મકાઈ છે તે તમો ખરીદો અને તેના પૈસા હોય તો બાળક બનવું પડે... કારણ કે નિર્દોષભાવે એકલા ઉજવશો નહીં એવો આગ્રહ દીકરી-જમાઈનો આપો તો હું લઉં...! મેં કીધું કે મને બાફેલી મકાઈ કંઈ પણ કરતો બાળક ઘણીવાર અમૂલ્ય પ્રેરણા આપી વારંવાર ફોન પર થવાથી અમો બંન્ને દિવાળી કરવા નથી ભાવતી...શેકેલી મકાઈ ભાવે છે તો તારી જાય છે. કૂમળા હાથથી મકાઈ વેચતા ‘હિંમત'ની અમદાવાદ ગયા હતા. દોહિત્રી સાથે તહેવારના પાસે શેકેલી મકાઈ હોય તો હું તારાથી ખરીદું... કમાણીમાંથી કુટુંબનો ગુજારો થવાનો નથી પણ દિવસો ખૂબ જ આનંદથી પસાર કર્યા પછી તા. 2- થોડા નિરાશ ભાવથી નિર્દોષ બાળકે જવાબ આપ્યો મકાઈ વેચી ગુજારો કરતી ‘મા’ની મહેનત ઓછી 11 થી તા. 5-11 એ ચાર દિવસ ઉદયપુર મુકામ કે મારી પાસે શેકેલી મકાઈ નથી કહી ચાલવા કરવા હોંશથી મકાઈ વેચવામાં મદદ કરવાની રાખી રાજસ્થાનના આજુબાજુના પર્યટક સ્થળો લાગ્યો. એ જ સમયે મારી અને મારી દીકરી તથા ધગશને ‘સલામ’ કરવાનું મન થાય. મેવા-મીઠાઈ જોવા ગયા હતા. ઉદયપુરમાં ' ફતેહસાગર’ લેકની દોહિત્રીની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં. ભાવે નહીં તો સૂકા રોટલામાં ખુશ ને ‘ગાડી’ નહીં તો ચારે બાજુ ખાન-પાનના સ્ટોલ લાગેલા છે. એમાંના કે ન ભાવે પણ ‘સૈનિક'ની જેમ અડગ અને પગપાળા ખુશ રહેવાની આ શૈલીમાં સાચો આનંદ એક ‘વિનોદ ફાસ્ટ ફૂડ' નામના સ્ટોલમાં અમે ભારોભાર સંસ્કારથી સિંચેલા ‘હિંમત'ને નિરાશ મળી શકે છે, એટલું તો આ અનુભવ લીધા પછી લોકો સાંજના ચટ-પટી વાનગીની મજા લીધા પછી નથી કરવો એટલે બૂમ મારી પાસે બોલાવ્યો... સમજાય છે. આઈસ્ક્રીમ ખાતા હતા ત્યારે એક નાનો બાળક બાફેલી મકાઈ એક લઈ રૂા. 30/- (ત્રીસ રૂપિયા) | * * * કંઈક વેચવાના પ્રયોજને અમારી સામે આવી ઊભો આપ્યા કે તુરત આનંદમાં આવતાની સાથે બોલી ‘સાગર', માગુફા ગુરજી, રહી ગયો... એ વખતે બધાના પેટ ભરેલા હોવાથી ઉઠ્યો... અંકલ આજે મેં ચાર મકાઈ વેચી જેના પાંગલ કમ્પાઉન્ડ, મેંગલોર-૫૭૫૦૦૩. છોકરાની આજીજી સામે કંઈ મનમો આપ્યો નહીં. રૂા. 120/- આવ્યા છે તે દોડીને માને દઈ આવું...! મોબાઈલ : 9448363570. | ફરી બીજા દિવસે સાંજના એ જ સમયે ફરતાં આટલું સાંભળતાં તો અમારાં બધાંનું ફરતાં એ જ સ્ટૉલમાં અમો ગયા હતા. આગળના રહ્યું- સહ્યું અભિમાન પણ ઓગળી દિવસની માફક જ એ જ ગરીબ બાળક અમારી ગયું! પાસે આવ્યો જે સમયે હું આઈસ્ક્રીમ ખાઈ રહ્યો | કોઈ ‘દેવદૂત' બાળક બનીને હતો. કપમાં થોડો આઈસ્ક્રીમ બાકી હતો; બધાં સડસડાટ અમારી વચ્ચેથી સરકી ગયા ગરીબ છોકરા એક સરખા હશે સમજીને બાકી પછી એ ‘દેવદૂત'ને સાષ્ટાંગ દંડવત્ રહી ગયેલ આઈસ્ક્રીમ મેં તે બાળકને ખાઈ જવા કરવાનું મન થયું. એની ગરીબ ‘મા’ માટે ઓફર કરી તો તે બાળકે ના પાડી, એટલે જેણે આ બાળકમાં સંસ્કારનું સિંચન 10, Postal Authority Please Note: If Undelivered Return To Sender At 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Printed & Published by Pushpaben Chandrakant Parikh on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd. Mumbai-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor:Sejal M. Shah.