SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન છે એટલે ચેતનાલક્ષણથી તે એક પ્રકારના છે. સર્વ જીવોની મતિ ચોથું દ્રવ્ય પુદ્ગલાસ્તિકાય છે. પુદ્ગલ – પુદું એટલે પુરણ અને અને શ્રુતજ્ઞાનનો અનંતમો ભાગ ઉઘાડો હોય છે એટલે ચેતનાની ગલ એટલે ગલન. એટલે જેમાં અણુઓ આવે છે અને વિખરાય છે અમુક ફુરણા અવશ્ય હોય છે. ચેતના બે પ્રકારની છે : દર્શનચેતના એ પુદ્ગલ દ્રવ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર એના લક્ષણ અને જ્ઞાનચેતના. તેમાં દર્શનચેતના સામાન્ય અવબોધરૂપ હોય છે છે એથી રૂપી છે. પુદ્ગલ દ્રવ્ય અનંતા છે. સમસ્ત લોકમાં છે. અને જ્ઞાનચેતના વિશેષ અવબોધ રૂપે હોય છે. પુદ્ગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદો છે. સંસારી જીવોમાં કેટલાક જીવો ત્રસ છે અને કેટલાક સ્થાવર છે. સ્કંધ – કોઈ પણ વસ્તુ આખી હોય તેને સ્કંધ કહેવાય છે જેમ કે ત્રસ અને સ્થાવર એમ બે ભેદ વડે જીવો બે પ્રકારના કહેવાય છે. ખુરશી, ટેબલ. સંસારી જીવોમાં કેટલાક જીવો સ્ત્રીવેદવાળા, કેટલાક દેશ – ખુરશીનો એક ભાગ જેવો કે તેનો પાયો. પુરુષવેશવાળા, કેટલાક જીવો નપુસંકદવાળા છે. આમ વેદની પ્રદેશ – અંધ સાથે જોડાયેલો અત્યંત છેલ્લી કોટીનો ભાગ કે અપેક્ષાએ સંસારી જીવો ત્રણ પ્રકારના ગણાય. જેના (કેવળીના જ્ઞાનમાં પણ) બે ભાગ ન થઈ શકે. સંસારમાં રહેલા સર્વ જીવો ચાર ગતિમાં વહેંચાઈ જાય છે. પરમાણુ – આ જ પ્રદેશ જ્યારે સ્કંધથી છૂટો પડે ત્યારે પરમાણુ કેટલાક દેવ, કેટલાક મનુષ્ય, કેટલાક તિર્યંચ અને કેટલાક નારકી કહેવાય. પ્રદેશ અને પરમાણુ બંને કદમાં તદ્દન સરખા હોય છે. હોવાથી સંસારી જીવો ગતિભેદ વડે ચાર પ્રકારના પણ ગણાય. પણ એક સ્કંધ સાથે જોડાયેલો હોય છે અને એક સ્કંધથી છૂટો હોય સંસારી જીવોમાં કેટલાક એકેન્દ્રિય છે, કેટલાક કીન્દ્રિય છે. કેટલાક છે. બંને નિર્વિભાજ્ય હોય છે. ત્રીઈન્દ્રિય છે, કેટલાક ચતુરિન્દ્રિય છે અને કેટલા પંચેંદ્રિય છે. આમ કાળદ્રવ્ય – આ પુદ્ગલ દ્રવ્યમાં જૂનું નવું કરનાર કાળદ્રવ્ય છે. ઇંદ્રિય ભેદથી પાંચ પ્રકારના જીવો છે. તેના વર્તમાન સમય રૂપ એક સમયે તે નિશ્ચયકાળ અને ભૂતકાળ, - જો કાયાને પ્રાધાન્ય આપીએ તો સંસારી જીવોમાં કેટલાક પૃથ્વીકાય, ભવિષ્યકાળ, દિવસ, રાત્રી, પક્ષ વિગેરે અનેક પ્રકારે વ્યવહાર કાળ કેટલાક અપકાય (પાણીના જીવો), કેટલાક તેઉકાય (અગ્નિના છે. સતત પરિવર્તન પામતો હોવાથી આ કાળદ્રવ્ય વર્તના નામના જીવો), કેટલાક વાયુકાય (પવનના જીવો), કેટલાક વનસ્પતિકાય ગુણવાળો છે. (રાત દિવસરૂપી વ્યવહાર કાળ માત્ર અઢી દ્વીપમાં જ અને કેટલાક ત્રસકાય છે. આમ કાયાભેદ છ પ્રકારના જીવો ગણાય. છે. આ કાળ દ્રવ્યને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી માટે તે અરૂપી છે.) સંસારી જીવોને ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે દસ પ્રાણ પ્રદેશોનો સમૂહ તે અસ્તિકાય કહેવાય છે. અસ્તિ-પ્રદેશ, કાયહોય છે. સમૂહ. કાળ સિવાયના ચાર અજીવ પદાર્થો અને જીવ એ પાંચ સિદ્ધને ચાર ભાવ પ્રાણ હોય છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત અસંખ્યાતા પ્રદેશોના સમૂહરૂપ છે માટે તે અસ્તિકાય કહેવાય છે. સુખ અને અનંતવીર્ય. (૩) પુણ્ય-જીવ જેના વડે સુખી થાય, જે કર્મના ઉદય વડે જીવને | (૨) અજીવ-પ્રાણરહિત હોય, જેમાં ચેતના ન હોય અર્થાત્ જે સાનુકુળતા મળે તે પુણ્ય કહેવાય છે. જીવ નવ પ્રકારથી પુણ્ય બાંધે જડ હોય તે અજીવ. અજીવ એવા પાંચ પદાર્થ જગતમાં છે. છેધર્માસ્તિકાય દ્રવ્ય, અધર્માસ્તિકાય દ્રવ્ય, આકાશાસ્તિકાય દ્રવ્ય, ૧. પાત્રને અન્ન આપવાથી, ૨. પાત્રને પાણી આપવાથી, ૩. પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય, કાળ દ્રવ્ય. તેમાં કેવળ પુગલ દ્રવ્ય રૂપી છે પાત્રને સ્થાન આપવાથી, ૪, પાત્રને શયન આપવાથી, ૫. પાત્રને અર્થાત્ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. બાકીના ધર્માસ્તિકાય વસ્ત્ર આપવાથી, ૬. મનના શુભ સંકલ્પરૂપ વ્યાપારથી, ૭. વચનના આદિ ચાર દ્રવ્ય અરૂપી છે અર્થાત્ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. શુભ સંકલ્પરૂપ વ્યાપારથી, ૮. કાયાના શુભ સંકલ્પરૂપ વ્યાપારથી, રૂપી દ્રવ્ય જો સ્થૂળ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઇંદ્રિયોથી જાણી ૯. દેવ ગુરુને નમસ્કાર કરવાથી. શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તો ઇંદ્રિયોથી જાણી શકાય નહિ. શ્રી તીર્થંકર પરમાત્માથી પંચમહાવ્રતધારી મુનિ સુધીના મહાત્મા અરૂપી પદાર્થો ઇંદ્રિયોથી જાણી શકાતા નથી. ફક્ત કેવળીના જ્ઞાનમાં ‘સુપાત્ર', ધર્મી ગૃહસ્થો “પાત્ર', તેમજ અનુકંપા કરવા યોગ્ય અપંગ જ જણાય છે. આદિ જીવો અનુકંપ્ય પાત્ર અને શેષ સર્વે “અપાત્ર' ગણાય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય જીવ અને પુગલને ગતિ કરવામાં સહાયક આ પ્રમાણે બંધાયેલું પુણ્ય જીવને ૪૨ પ્રકારે સાનુકૂળ સુખ આપે દ્રવ્ય છે જેમ માછલાને તરવામાં જલ સહાયક છે. અધર્માસ્તિકાય છે-શાતાવેદનીય, ઉચ્ચ ગોત્ર, મનુષ્યદ્રિક (એટલે મનુષ્યગતિ અને દ્રવ્ય જીવ અને પુગલને સ્થિતિ કરવામાં સહાયક છે. આ બેઉ દ્રવ્ય મનુષ્યાનુપૂર્વી), દેવદ્રિક, પંચેદ્રિય જાતિ, પાંચ શરીરો- દારિક, ચૌદ રાજલોકમાં છે. આકાશાસ્તિકાય દ્રવ્ય જીવ અને અજીવને જગ્યા વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. ત્રણ આંગોપાંગ-દારિક આપનાર છે. આ દ્રવ્ય લોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. આ ત્રણે આંગોપાંગ, વૈક્રિય આંગોપાંગ, આહારક આંગોપાંગ, વજ ઋષભ દ્રવ્યો સંખ્યામાં એક એક છે. ક્ષેત્રથી પ્રથમના બે દ્રવ્યો લોકમાં વ્યાપ્ત નારાચસંઘટણ, સમચતુરસ સંસ્થાન, શુભ વર્ણ ચતુષ્પ, (વર્ણ, ગંધ, છે અને આકાશ લોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. કાળથી આદિ સ્પર્શ, રસ), અગુરુલઘુ, પરાધાત નામકર્મ, ઉશ્વાસ નામકર્મ, અનંત છે. ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વિનાના અરૂપી છે. આતપ નામકર્મ, ઉદ્યોત નામકર્મ, શુભવિહાયોગતિ, નિર્માણ
SR No.526102
Book TitlePrabuddha Jivan 2017 01
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy