________________
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
પાંચમું તત્ત્વ આશ્રવ છે.
દ્રવ્ય તે દ્રવ્ય અજીવ. સંવર-આશ્રવનું વિરોધી તત્ત્વ સંવર છે, તેથી આશ્રવ પછી ભાવ અજીવ-પોતાની મુખ્ય અર્થ ક્રિયામાં પ્રવર્તતું હોય તે ભાવતરત જ સંવરનો નિર્દેશ કરેલો છે.
અજીવ. નિર્જરા-જેમ નવા કર્મોનું આગમન સંવરથી રોકાય છે, તેમ દ્રવ્ય પુણ્ય- શુભ કર્મના પુદ્ગલો તે દ્રવ્ય પુણ્ય. જૂના કર્મનો ક્ષય નિર્જરાથી થાય છે. તેથી પછીનું સ્થાન નિર્જરાનું ભાવ પુણ્ય- શુભ કર્મ બાંધવામાં કારણરૂપ જીવનો જે શુભ
અધ્યવસાય તે ભાવ પુણ્ય. અધ્યવસાય એટલે જીવના બંધ-નિર્જરાનું વિરોધી તત્ત્વ બંધ છે એટલે નિર્જરા પછી
પરિણામ/પરિણતિ. બંધને મૂકેલું છે.
દ્રવ્ય પાપ- અશુભ કર્મના પુદ્ગલો તે દ્રવ્ય પાપ. મોક્ષ-જેમ જીવનો કર્મ સાથે સંબંધ થાય છે તેમ સર્વથા ભાવ પાપ- અશુભ કર્મ બાંધવામાં કારણરૂપ જીવનો જે અશુભ કર્મથી છૂટકારો પણ થાય છે જેને આપણે મોક્ષ કહીએ છીએ.
અધ્યવસાય તે ભાવ પાપ. તેથી બંધ પછી મોક્ષનો નિર્દેશ કરવામાં આવ્યો છે. દ્રવ્ય આશ્રવ- શુભ અથવા અશુભ કર્મ પુદ્ગલોનું આવવું, ગ્રહણ નવતત્ત્વમાં આ તત્ત્વ છેલ્લું છે. કારણ તેની પ્રાપ્તિ પછી
કરવું. કાંઈ કરવાનું રહેતું નથી.
ભાવ આશ્રવ-તે કર્મોને ગ્રહણ કરવામાં કારણભૂત જીવનો જે શુભ નવ તત્ત્વમાં શેય, હેય અને ઉપાદેયની વિચારણા
કે અશુભ અધ્યવસાય. નવ તત્ત્વમાં શેય કેટલા? હેય કેટલા? અને ઉપાદેય કેટલા એ દ્રવ્ય સંવર- શુભ અથવા અશુભ કર્મોને રોકવા અર્થાત્ ગ્રહણ ન જાણવાની જરૂર છે. શેય એટલે જાણવા યોગ્ય, હેય એટલે છોડવા
કરવા. યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય. આમ તો નવેય તત્ત્વો ભાવ સંવર- તે શુભાશુભ કર્મને રોકવામાં કારણરૂપ જીવનો જે જાણવા યોગ્ય છે તેથી જ પ્રથમ ગાથામાં દુતિ નાયબ્બા’ એમ કહેલું
અધ્યવસાય. છે. પરંતુ જેને માત્ર જાણી શકાય, પણ છોડવા કે આદરવા યોગ્ય દ્રવ્ય નિર્જરા- શુભ અથવા અશુભ કર્મોનો અમુક અંશે ક્ષય થવો. ન હોય તેને અહીં જોય કીધા છે. જીવતત્ત્વ અને અજીવતત્ત્વ જોય છે. ભાવ નિર્જરા- એ ક્ષય થવામાં કારણભૂત જીવનો જે અધ્યવસાય. પાપ, આશ્રવ અને બંધ આ ત્રણ તત્ત્વો જીવના–આત્માના ગુણોનું દ્રવ્ય બંધ- જીવ સાથે કર્મ પુદ્ગલનો ક્ષીર નીર જેવો જે સંબંધ આચ્છાદન કરનારા હોવાથી હેય છે. પુણ્યતત્ત્વ મોક્ષપ્રાપ્તિમાં
થવો તે. વિઘ્નરૂપ નથી, પરંતુ મોક્ષમાર્ગ માટે ભોમિયા સમાન છે. તેથી ભાવ બંધ- દ્રવ્ય બંધ થવામાં કારણરૂપ જીવનો જે અધ્યવસાય વ્યવહારનયે આદરવા યોગ્ય છે. પરંતુ ભોમિયાને જેમ ઈષ્ટ નગર
તે. પહોંચ્યા બાદ છોડી દેવાના હોય છે તેમ નિશ્ચયનયથી તો પુણ્યતત્ત્વ દ્રવ્ય મોક્ષ- તે કર્મનો ક્ષય થવામાં કારણરૂપ જીવનું જે પરિણામ પણ હેય એટલે છોડવા યોગ્ય છે. કારણ પુણ્ય શુભ છે પણ કર્મ છે
એટલે કે સર્વસંવરભાવ તે ભાવ-મોક્ષ. અને મોક્ષ તો શુભ કર્મ અને અશુભ કર્મ બંનેનો ક્ષય થાય ત્યારે હવે એક એક તત્ત્વની ઉડાણમાં વિચારણા કરીએ. થાય છે. સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્ત્વો આત્મગુણોને (૧) જીવ-જેનામાં ચૈતન્ય હોય અર્થાત્ જ્ઞાન ઉપયોગ અને દર્શન પ્રકટ કરનારા હોવાથી ઉપાદેય છે.
ઉપયોગ હોય એ જીવ કહેવાય છે. એ અનાદિ શાશ્વત પદાર્થ છે. જે નવ તત્ત્વની દ્રવ્ય અને ભાવથી વિચારણા
જીવે અર્થાત્ પ્રાણોને ધારણ કરે તે જીવ. પ્રાણના દ્રવ્ય અને ભાવ નવ તત્ત્વની દ્રવ્ય અને ભાવથી વિચારણા કરીએ.
એમ બે ભેદ થાય છે. પાંચ ઇંદ્રિયો, ત્રણ યોગ (મન, વચન, કાયા), દ્રવ્ય-વિચારણા વસ્તુના સ્થળ અને બાહ્ય-સ્વરૂપને ઉજાગર કરે છે શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દસ દ્રવ્ય પ્રાણ છે. આત્માના જ્ઞાનજ્યારે ભાવ-વિચારણા વસ્તુના સૂક્ષ્મ કે અત્યંતર સ્વરૂપને સ્પર્શે છે. દર્શન આદિ સ્વાભાવિક ગુણો ભાવ પ્રાણ છે. સંસારી જીવોને બંને દ્રવ્ય જીવ- પાંચ ઈંદ્રિયો આદિ દ્રવ્ય ગુણોને ધારણ કરનાર તે પ્રકારના પ્રાણ હોય છે. મુક્ત અર્થાત્ સિદ્ધ જીવોને કેવળ ભાવ
દ્રવ્ય જીવ. અથવા વિષય-કષાયાદિ અશુદ્ધ પરિણામવાળો પ્રાણ હોય છે. આ શરીરમાં જ્ઞાનવાન એવો આત્મા રહેલો છે. જે જીવ.
સુખદુ:ખનો વેદક છે, અસંખ્યાત્ પ્રદેશ છે. તે પ્રદેશ હાથી અને ભાવ જીવ- જ્ઞાન-દર્શન આદિ ભાવ-પ્રાણોને ધારણ કરનાર કીડીમાં એક સરખા જ હોય છે કારણ તે દીવાની જેમ સંકોચ અને અર્થાત્ વિશુદ્ધ જ્ઞાન-દર્શનાદિ ગુણવાળો જીવ તે ભાવ વિસ્તાર સ્વભાવવાળો છે. અર્થાત્ દેહવ્યાપી છે. જેટલો દેહ મળે
તેટલામાં વ્યાપીને રહે છે. દ્રવ્ય અજીવ–પોતાની મુખ્ય અર્થ ક્રિયામાં પ્રવર્તતું ન હોય, પરંતુ જીવોના ભેદ–સર્વ જીવોના મુક્ત અને સંસારી એમ બે ભેદો છે.
હવે પછી પ્રવર્તવાનું હોય, તેવું કારણરૂપ અજીવ સંસારી જીવો અનંતાનંત છે. સર્વ જીવોમાં ચેતના સમાનપણે રહેલી
જીવ.