________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
નવ તત્વ
nડો.રશ્મિ ભેદા
જૈન શ્રુતજ્ઞાન ચાર અનુયોગમાં વહેંચાયેલું છે – ૧. દ્રવ્યાનુયોગ, અર્થાત્ જે જીવો, પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય છે. લોકમાં ૨. ગણિતાનુયોગ, ૩. ધર્મકથાનુયોગ, ૪. ચરણકરણાનુયોગ. તે મુખ્ય તત્ત્વ છે. આ જીવ વ્યવહાર નયે કરી શુભાશુભ કર્મોનો દ્રવ્યાનુયોગમાં ષદ્રવ્ય તેમ જ નવતત્ત્વોનું વર્ણન આવે છે અને તે કર્તા (કરનાર), શુભાશુભ કર્મોનો હર્તા (નાશ કરનાર) તથા જગત અને જીવનને લગતા અનેકવિધ કૂટ પ્રશ્નોનું સુંદર સમાધાન શુભાશુભ કર્મનો ભોકતા (ભોગવનાર) છે. નિશ્ચયનયે આશ્રયીને કરે છે. આપણે જેને દર્શનશાસ્ત્ર અથવા તત્ત્વજ્ઞાન કહીએ છીએ એ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ સ્વગુણોનો જે કર્તા અને ભોકતા દ્રવ્યાનુયોગનો જ એક વિભાગ છે, અને તે ધર્માચારણ માટે યોગ્ય છે, જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ ઇત્યાદિ ચૈતન્ય લક્ષણયુક્ત ભૂમિકા તૈયાર કરે છે. જેને નવતત્ત્વોનો યથાર્થ બોધ હોય છે તે જૈન હોય તે જીવ કહેવાય છે. ધર્મના આત્મવાદ, જૈન ધર્મનો કર્મવાદ, જૈન ધર્મનો પુરુષાર્થવાદ ૨. તેથી વિપરીત લક્ષણવાળું એટલે ચૈતન્ય લક્ષણ રહિત હોય અને કે જૈન ધર્મનો મોક્ષવાદ સમજવાને સમર્થ થાય છે. જૈન ધર્મમાં સુખદુઃખનો જેને અનુભવ ન હોય તે જડ લક્ષણવાળું અજીવતત્ત્વ મોક્ષપ્રાપ્તિનો મુખ્ય ઉપાય રત્નત્રયીની આરાધના છે. રત્નત્રયી એટલે છે. જેમ આકાશ, ટેબલ ઇત્યાદિ સમ્યક્ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર. અહીં સમ્યક્ દર્શન ૩. જીવોને ઈષ્ટ સામગ્રી પ્રાપ્ત થતાં સુખ ભોગવે છે તેનું જે મૂળ પ્રથમ મુકેલું છે કારણ સમ્યગૂ દર્શન વિના સમ્યગૂ જ્ઞાન કે સમ્યમ્ શુભકર્મનો બંધ તે પુણ્યતત્ત્વ છે. અથવા શુભ કર્મબંધના કારણભૂત ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. એટલે મુમુક્ષુએ પ્રથમ સમ્યમ્ દર્શન શુભક્રિયારૂપ શુભ આસવો તે પુણ્યતત્ત્વ છે. પ્રાપ્ત કરવું પડે છે. તો સમ્યક્ દર્શન કોને પ્રાપ્ત થાય આ પ્રશ્નના ૪, પશ્યતત્ત્વથી વિપરીત તે પાપતત્ત્વ જેના ઉદયથી જીવને પ્રતિકૂળ ઉત્તરમાં જ્ઞાનીઓએ જણાવ્યું છે કે જેઓ સ્વપ્રયત્નથી કે ગુરુના સામગ્રીઓ પ્રાપ્ત થાય, જીવ પરમ દુ:ખ ભોગવે, જેના વડે અશુભ ઉપદેશથી નવતત્ત્વનું સ્વરૂપ જાણીને તેમાં શ્રદ્ધાન્વિત થાય છે તેને કર્મનું ગ્રહણ થાય તેવી અશુભ ક્રિયા તે પાપતત્ત્વ છે. સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ નવતત્ત્વનું જ્ઞાન સમ્યગૂ ૫, શુભ તથા અશુભ કર્મનું આવવું તે આશ્રવ તત્ત્વ. અથવા જે દર્શનની પ્રાપ્તિ માટે અત્યંત આવશ્યક છે. શ્રી ભગવતી સૂત્રમાં ક્રિયાઓ વડે શુભાશુભ કર્મ આવે તેવી ક્રિયાઓ પણ આશ્રવતત્ત્વ જણાવ્યું છે કે “જેઓ આત્મહિતની અભિલાષા રાખનારા છે, તેમણે છે. સમ્યકત્વની પ્રાપ્તિ, શુદ્ધિ અને સ્થિરતા માટે નવતત્ત્વનો બોધ સારી , આશ્રવનો જે નિરોધ કરાય તે સંવરતત્ત્વ છે. અર્થાતુ આવતા કર્મોને રીતે પ્રાપ્ત કરી લેવો જોઇએ.’ અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માને રોકવું તે સંવર કહેવાય કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત થાય છે અને દેવકૃત સમવસરણમાં ૭. નિર્જરવું એટલે કર્મનું ખરવું, ઝરવું, વિનાશ પામવું તે નિર્જરાતત્વ બિરાજમાન થઈ પ્રથમ ધર્મદેશના આપે છે ત્યારે સર્વ પ્રથમ આત્માના છે. અસ્તિત્વનું અને આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આ ૮ જીવ સાથે કર્મનો ક્ષીર-નીર સમાન પરસ્પર સંબંધ થવો તે પ્રતિપાદનમાં જીવ-અજીવ, પુણ્ય-પાપ, આસવ-સંવર, નિર્જરા- બંધતત્ત્વ બંધ અને મોક્ષ એ નવેય તત્ત્વોનો ગર્ભિત રીતે સમાવેશ થાય છે. - સર્વ કર્મોનો સર્વથા ક્ષય થવો તે મોક્ષતત્ત્વ. આ નવતત્ત્વોમાં સમ્યગૂ જ્ઞાન છે. નવતત્ત્વોનું અંતરંગ દૃષ્ટિએ ના
મિા સભ્ય જ્ઞાન છે. નવતાનું અતરગ દેએ નવ તત્ત્વોનો ક્રમ વાસ્તવિક શ્રદ્ધા પરિણામ એ સમ્યગૂ દર્શન છે અને નવેય તત્ત્વોનો
નવ તત્ત્વના નામો જે ક્રમે આપેલા છે તેની પાછળ હેતુ છે. હેય, શેય અને ઉપાદેય રૂપે બોધ થયા બાદ હેય તત્ત્વોનો ત્યાગ ,
ના ભાગ ૧. જીવ-સર્વ તત્ત્વોને જાણનારો–સમજનારો તથા સંસાર અને અને ઉપાદેય તત્ત્વોનો ત્યાગ અને ઉપાદેય તત્ત્વોનો આદર એ સમ્યમ્
મોક્ષસંબંધી સર્વ પ્રવૃત્તિ કરનારો જીવ છે. જીવ વિના અજીવ ચારિત્ર છે.
તથા પુણ્યાદિ તત્ત્વો સંભવ ન થાય તેથી પ્રથમ નિર્દેશ જીવનો નવતત્ત્વોનો યથાર્થ બોધ થાય તે માટે મેઘાવી મહાત્માઓએ
કરવામાં આવ્યો છે. જિનાગમનરૂપી સમુદ્રનું મંથન કરીને ‘નવતત્ત્વ-પ્રકરણ' ગ્રંથની
અજીવ-અજીવની સહાયતા વગર જીવની ગતિ, સ્થિતિ, રચના કરી છે. એની પ્રથમ ગાથા છે
અવગાહના, વર્તના આદિ થઈ શકતી નથી. તેથી જીવ પછી जीवाऽजीवा पुण्णं पावाऽऽसव संवरो य निज्जरणा ।
અજીવનો નિર્દેશ કરેલો છે. बंधो मुक्खो य तहा, नव तत्ता हुंति नायव्वा ।।
૩-૪. પુણ્ય, પાપ – જીવના સાંસારિક સુખનું કારણ પુણ્ય છે અને અર્થ : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા તથા
દુ:ખનું કારણ પાપ છે. તેથી ત્રીજો નિર્દેશ પુણ્યનો અને બંધ અને મોક્ષ એ નવતત્ત્વો જાણવા યોગ્ય છે.
ચોથો પાપનો કરેલો છે. નવ તત્ત્વોનો સામાન્ય અર્થ
૫. આશ્રવ–પુણ્ય અને પાપનો આશ્રવ વિના સંભવ નથી તેથી ૨. “નીતિ-પ્રાણા ધારયતીતિ નીવ:'