________________
૨૦
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭ બીજો અંતરઆત્મા તીસરો, પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની...(૨) આમ ઉપર આપણે બર્ડિઆત્માનો અર્થ અને વ્યાખ્યા વિસ્તૃત
અર્થાત્ સર્વ શરીરધારી (માણસો)ના આત્મા ત્રણ જાતના હોય રીતે જોયા. છે. તેનો પહેલો પ્રકાર બહિરાત્મા નામનો છે. બીજો પ્રકાર અંતરાત્મા અંતરાત્મા: નામનો છે અને ત્રીજો પ્રકાર પરમાત્મા નામનો છે, જે ત્રીજો પ્રકાર – જ્ઞાનદશા અને વિરક્તિના યોગે જેણે પોતાના ઉપયોગને કોઈ પ્રકારના વિભાગ વગરનો છે.
પરપદાર્થોની આસક્તિઓમાંથી પાછો હટાવી આત્મસ્વરૂપની બર્ડિઆત્મા:
સન્મુખ બનાવ્યો છે તેવા આત્મજ્ઞાની અંતર્મુખી જીવોને અંતરાત્મા અજ્ઞાન અને મોહને વશ જેનો ઉપયોગ હંમેશા બહાર જ ભટકે કહેવાય છે. છે તેવા બહિર્મુખી જીવોને બાહ્યાત્મા કહેવાય છે. અથવા જે જે –શરીરધારી આત્માઓ સ્ત્રી, પુત્રાદિક, ધન-ધાન્ય તમામ બાહ્ય શરીરધારી આત્માઓ સંક્લિષ્ટ યોગરૂપ પોતપોતાના શરીર સંબંધને સંયોગોમાં સાક્ષીભૂતપણે પ્રવર્તે છે. આ સર્વ સંયોગોને કર્મના જ પોતાનું આત્મપણું જાણે છે. તેમજ તે થકી સ્ત્રી, પુત્ર વગેરે અને વિપાકનું સ્વરૂપ જાણીને તે તે સાંયોગિક અનુકૂળ કે પ્રતિકૂળ ધન-ધાન્ય વગેરે અસંક્લિષ્ટ યોગરૂપ મિલકતને પણ પોતાની જ પરિણામો પોતાના આત્માને અનુગ્રહકારક (ખુશ થવાનું) કે જાણે છે. તે સર્વે બર્ડિઆત્મા દૃષ્ટિવાળા હોવાથી બર્ડિઆત્માઓ ઉપઘાતક નથી એમ જાણીને કર્મોદય પ્રાપ્ત બંને સંબંધોમાં નિરંતર
સાવધાન રહીને રતિ-અરતિ અથવા તો રાગ-દ્વેષની પરિણિતવાળા દિગમ્બર આચાર્ય ભગવંત શ્રી યોગેન્દ્ર દેવ યોગસાર ગ્રંથમાં બનતા નથી, પરંતુ આત્મદર્શિતાએ તેઓ અંતરાત્મભાવમાં મગ્ન જણાવે છે કે,
રહે છે. આ સર્વે આત્માઓ અંતરાત્માઓ છે. મિથ્યામતિથી મોટી જન જાણે નહીં પરમાત્મા,
બહીર્ભાવાનતિક્રમ્સ, યસ્યાત્મચાડડત્મિનશ્ચય: / તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર...
સોડત્તરાત્મા મતસ્તજજો: વિભૂમધ્યાન્તભાસ્કરે:// એક શ્લોકમાં બહિરાત્માની ઓળખ આપતાં કહ્યું છે કે, શાસ્ત્રમાં અંતરાત્મદશાનું સ્વરૂપ ઉપર પ્રમાણે દર્શાવ્યું છે, તેનો
આત્મબુદ્ધિ: શરીરાદો, યસ્ય સ્યાદાત્મવિશ્વમાત્. અર્થ એ છે કેબહિરાત્મા સ વિજોયો, મોહનિદ્રાવસ્તચેતન: //
રાગાદિ બહિંભાવોનું અતિક્રમણ કરીને (દૂર કરીને) જેને ભાવાર્થ: આત્મવિભ્રમના કારણે જીવ શરીર કે દેહમાં આત્મબુદ્ધિ આત્મામાં આત્મા તરીકેનો નિશ્ચય થયો છે, તેને વિભ્રમરૂપી ધરાવે છે, એટલું જ નહિ, મોહના કારણે જ્યારે આત્મચેતના અસ્ત અંધકારનો નાશ કરનારા સૂર્ય સમાન પ્રકાશમાન જ્ઞાનીઓ પામે છે અને જીવ શરીર અને આત્મા વચ્ચેના ભેદને જાણ્યા વગર અંતરાત્મા માને છે-કહે છે. અજ્ઞાનને કારણે શરીર કે દેહને આત્મા સમજે છે ત્યારે તે જીવ આનંદઘનજી મહારાજા શ્રી સુમતિનાથ ભગવાનના સ્તવનમાં બહિરાત્મદશામાં છે તેમ સમજવું.
જણાવે છેમહોપાધ્યાય યશોવિજયજીકૃત અધ્યાત્મ પરીક્ષા ગ્રંથમાં કહ્યું છે- આતમબુધ્ધ કાયાદિક ગ્રહો, બહિરાતમ અધરૂપ સુજ્ઞાની, મિથ્યાદર્શનાદિભાવપરિણતો બાહ્યાત્મા
કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમ રૂપ સુજ્ઞાની...૩. જે રીતે ભ્રમ કે બ્રાન્તિને કારણે અંધકારમાં રહેલા દોરડાને સર્પ અર્થાત્ શરીર, વસ્તુ વગેરેને આત્માની બુદ્ધિએ ગ્રહણ કરે તે માની લેવાની ભૂલ કરવામાં આવે છે તેવી રીતે અજ્ઞાનને કારણે પાપરૂપ પ્રથમ બર્ડિઆત્માનો પ્રકાર સમજવો. શરીર વગેરેનો પોતે બહિરાત્મસ્વરૂપ ધરાવતો આત્મા દેહને જ આત્મા સમજવાની ભૂલ સાક્ષી થઈ રહે અને દરેક ચીજનો પણ સાક્ષી થઈને રહે તે બીજો કરે છે.
અંતરાત્માનો પ્રકાર જાણવો. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. સ્વરચિત ભજનમાં કહે છે કે- અધ્યાત્મસાર ગ્રંથમાં અંતરાત્મદશાને ઓળખવાના લિંગો ખાવું પીવું પહેરવું, જગમાં માને સાર,
બતાવ્યા છે તેબહિરહ્મ પદ પ્રાણિયા, લહે ન તત્વ વિચાર...(૮)
તત્ત્વશ્રધ્ધા જ્ઞાન મહાવ્રતાન્યપ્રમાદ પરતા ચી બાહિર દષ્ટિ તેહની, ભૂલે ભવમાં ફોક,
મોહજ્યશ્વ યદા સ્યાત્ તદાત્તરાત્મા ભવેદવ્યક્તઃ || ૨૦-૨૩|| એળે જન્મ ગુમાવતા, શું કરીએ ત્યાં શોક...(૧૦)
અર્થાત્ જ્યારે ૧. તત્ત્વની શ્રદ્ધા પેદા થાય છે... ૨. જ્ઞાન પ્રાપ્ત પુગલ સંગે રાગ છે, પુગલ સંગે રોગ,
થાય છે... ૩. મહાવ્રતનો સ્વીકાર અને તેનું અપ્રમત્તપણે પાલન રુચિ-અરુચિ પુગલે, પુદ્ગલનો છે શોક.
થાય છે... ૪. મોહ ઉપર વિજય થાય છે ત્યારે સ્પષ્ટપણે તે અંતરાત્મા જેની દૃષ્ટિ બાહ્ય પુદ્ગલોમાં, ધૂળમાં રહેલી છે, ભૌતિક સુખોને હોય છે અર્થાત્ ત્યારે તે સ્પષ્ટપણે અંતરાત્મદશાને વરેલો હોય છે. જ પ્રાધાન્ય આપે છે બહિંઆત્મા છે. બાહ્યદૃષ્ટિવાળો માનવભવને પરમાત્મા: ક્ષુલ્લક બાબતોમાં ગુમાવી દે છે. તેને માટે પુદ્ગલ જ સર્વેસર્વા છે. જેઓ સંપૂર્ણપણે આત્મસ્વરૂપમાં સ્થિત બની અનંત જ્ઞાન, અનંત તેને કારણે જ રાગ-રોગ, રુચિ-અરુચિ, શોક વગેરે છે.
દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો ભોગવટો કરે છે એવા