SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૧૧ દેશસંવર વિના સર્વસંવર થતો ન હોવાથી પ્રથમ દેશસંવર સજાવો વસ્તુનો ત્યાગ. જોઇએ જેના ૫૭ ભેદો છે–પ સમિતિ, ત્રણ ગુપ્તિ, ૧૦ યતિધર્મ, ૬. ધ્યાન-ચિત્તની એકાગ્રતા વિવિધ વિષયોમાં ભટકતા ચિત્તને ૧૨ ભાવનાઓ, ૨૨ પરિષહ અને પાંચ ચારિત્ર. કોઈ પણ એક વિષયમાં સ્થિર કરવું તે ધ્યાન. (૭) નિર્જરા-કર્મોનું આત્મપ્રદેશોથી છૂટા પડવું અર્થાત્ જૂના આ પ્રમાણે બાર પ્રકારના તપથી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય થાય છે બાંધેલા કર્મોનો ક્ષય કરવો એ નિર્જરા છે જેના માટે તપ એ પ્રધાન અને સર્વ કર્મોનો ક્ષય થતા મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ છે. તપ બે પ્રકારના છે–બાહ્ય અને અત્યંતર. આ બંને તપના (૮) બંધ-કાશ્મણ વર્ગણાના પુદ્ગલોનો આત્મપ્રદેશોની સાથે ૬-૬ પ્રકારો છે. ક્ષીરનીરની જેમ ગાઢ સંબંધ થવો અર્થાત્ કાર્મણ વર્ગણા આત્મા બાહ્ય તપના છ પ્રકારો સાથે ચોંટે તેને બંધ કહેવાય છે. ૧. અનશન-આહારનો ત્યાગ. અનશન તપના ઈસ્વર અને મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ માવજીવિક એમ બે ભેદ છે. થોડા સમય માટે આહારનો ત્યાગ કર્મબંધના હેતુઓ છે. કરવામાં આવે તે ઈવર અનશન. ચોવિહાર, નવકારશી, પોરસી, મિથ્યાદર્શન-તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા. એકાસણ, આયંબિલ, ઉપવાસ ઇત્યાદિ ઇત્વર અનશન છે. જ્યારે અવિરતિ-વિરતિનો અભાવ. હિંસા આદિ પાપોથી અનિવૃત્તિ જીવનપર્યત આહારનો ત્યાગ કરવામાં આવે તે માવજીવિક અનશન તે અવિરતિ છે. કહેવાય. પ્રમાદ-ભૂલી જવું, ધાર્મિક અનુષ્ઠાનોમાં ઉત્સાહનો અભાવ, ૨. ઉણોદરી-ભૂખ કરતાં ઓછું ખાવું. ઉણોદરી તપથી સંયમમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન તથા એનાથી થતી પ્રવૃત્તિ વગેરે પ્રમાદ છે. અપ્રમત્તતા, અલ્પનિદ્રા વગેરે ગુણોનો લાભ થાય છે. કષાય-ક્રોધ, માન, માયા, લોભ એ ચાર પ્રકારના કષાયો છે. ૩. વૃત્તિસંક્ષેપ-વૃત્તિ એટલે આહાર જેનું પરિસંરત્યાન અર્થાત્ યોગ-મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો યોગ છે. નિયમન કરવું તે. આહારની લાલસાને ઓછી કરવા માટે અમુક બંધના ચાર ભેદ પ્રકાર છે–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રકારનો જ આહાર લેવો. પ્રદેશબંધ. ૪. રસ પરિત્યાગ-મધુર, સ્વાદિષ્ટ રસવાળા પદાર્થોનો ત્યાગ ૧. પ્રકૃતિબંધ-પ્રકૃતિ એટલે સ્વભાવ. કર્મના જે અણુઓનો એ રસપરિત્યાગ અર્થાત્ ઇદ્રિયોને અને સંયમને વિકૃત કરનાર આત્મા સાથે સંબંધ થયો છે તે અણુઓમાં કયા કયા અણુઓ વિગઈઓનો ત્યાગ કરવો. આત્માના કયા કયા ગુણને દબાવશે? આત્માને કેવી કેવી અસર ૫. સંલીતન-સંયમ. ૪ ભેદ છે-ઈંદ્રિય સંલીનતા, કષાય પહોંચાડશે? એમ એમના સ્વભાવનો નિર્ણય થાય છે તે પ્રકૃતિબંધ સંલીનતા, યોગ સંલીનતા અને ચોથો ભેદ છે વિવિક્તચર્યા સંલીનતા કહેવાય છે. આત્માના અનંત ગુણોમાં મુખ્ય આઠ ગુણો છે. અર્થાત્ સંયમમાં બાધા ન પહોંચે એવા એકાંત સ્થળમાં રહીને કર્માણુઓનો આત્મા સાથે બંધ થાય છે ત્યારે એ કર્માણુઓમાંથી જ્ઞાનાદિની આરાધનામાં લીન રહેવું. અમુક અણુઓમાં જ્ઞાનગુણને દબાવવાનો તો અમુક કર્માણુઓમાં ૬. કાયકલેશ-જેનાથી કાયાને કલેશ-કષ્ટ થાય તે કાયાકલેશ દર્શનગુણને દબાવવાનો સ્વભાવ નક્કી થાય છે. આ પ્રમાણે તપ. વીરાસન આદિ આસનો, કાયોત્સર્ગ, લોચ, ઉગ્રવિહાર આદિ કર્માણુઓનો આત્માના અલગ અલગ ગુણોને દબાવવાનો સ્વભાવ કાયાકલેશ તપ છે. નક્કી થાય છે. આ સ્વભાવને આશ્રયીને આત્માની સાથે બંધાયેલા આ છ પ્રકારના બાહ્ય તપ છે જેના સેવનથી શરીરની મૂછનો કર્માણુઓના મૂળ આઠ પ્રકારો પડે છે અને ઉત્તર ભેદ ૧૨૦ પ્રકારે ત્યાગ, આહારની લાલસાનો ત્યાગ પરિણામે ઇંદ્રિયજય, સંયમની છે. રક્ષા અને વૃદ્ધિ થાય, કર્મોની નિર્જરા થાય છે ૨. સ્થિતિબંધ-કર્માણુઓનો આત્માની સાથે સંબંધ થાય છે ત્યારે અત્યંતર તપના ૬ ભેદો કયું કર્મ આત્મામાં ક્યાં સુધી રહેશે, કેટલા સમય સુધી અસર કરશે. ૧. પ્રાયશ્ચિત-પ્રાય એટલે અપરાધ, ચિત્ત એટલે શુદ્ધિ કરનાર. તે નક્કી થયું તે સ્થિતિબંધ. જે અપરાધની શુદ્ધિ કરે તે પ્રાયશ્ચિત્ત તા. ૩.રસબંધ-તે તે કર્મમાં આત્માના તે તે ગુણને દબાવવાનો સ્વભાવ ૨. વિનય-ગુણ અને ગુણી પ્રત્યે આશાતનાના ત્યાગપૂર્વક ભક્તિ છે પણ તે સ્વભાવ દરેક વખતે સમાન હોતો નથી, ન્યુન-અધિક બહુમાન. પણ હોય છે. અર્થાત્ કર્મોમાં આત્મગુણોને દબાવવાના સ્વભાવમાં ૩. વૈયાવૃત્ય-આચાર્ય આદિ મહાપુરુષ, તપસ્વી, શિક્ષક, ગ્લાન તરતમતા હોય છે જેમ કે જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાન ગુણને રોકે છે. આદિની સેવા. પણ આપણે જોઈએ છીએ કે દરેક જીવમાં જ્ઞાનગુણનો અભિભવ ૪. સ્વાધ્યાય-શ્રુતનો અભ્યાસ કરવો, આત્મતત્ત્વનું ચિંતન, સમાનપણે નથી હોતો. કોઈ વ્યક્તિ અમુક વિષય વિશેનું જ્ઞાન તરત મનન કરવું, સ્વાધ્યાયમાં લીન થવું તે. ગ્રહણ કરી લે છે તો કોઈને એ જ વસ્તુ ઘણા પ્રયત્ન પછી સમજાય ૫. વ્યુત્સર્ગ-એટલે ત્યાગ. સાધનામાં વિજ્ઞભૂત કે બિનજરૂરી (વધુ માટે જુઓ અનુસંધાન પાનું ૧૬મું)
SR No.526102
Book TitlePrabuddha Jivan 2017 01
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy