SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૭ નાનકડી ડોકાબારીમાંથી મહેલનું દર્શન 1 પદ્મશ્રી ડૉ. ફુમારપાળ દેસાઈ [ નાનકડી કેડી સમય જતાં રાજમાર્ગ બની જાય, એ રીતે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે કરેલી ત્રિદિવસીય કથા આજે રાજમાર્ગ બની ચૂકી છે. આ કથાઓનું મુંબઈના શ્રોતાઓએ તો રસપાન કર્યું, પરંતુ દેશવિદેશમાં પણ આ કથા પ્રચલિત બની છે. “પ્રબુદ્ધ જીવન'ના પૂર્વતંત્રી અને સર્જક ધનવંતભાઈ શાહની આ પરિકલ્પનાને પરિણામે અત્યાર સુધીમાં સાત કથાઓ શ્રી મુંબઈ જેન યુવક સંઘ દ્વારા શ્રી મહાવીર જન્મ કલ્યાણકની આસપાસ યોજાઈ ચૂકી છે. એની આઠમી શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી કથા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના જ્ઞાનગહન, ચિંતનયુક્ત, મર્મગામી વાણીમાં ૭-૮-૯ એપ્રિલના રોજ સંસ્થા દ્વારા મુંબઈમાં યોજાઈ રહી છે ત્યારે યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસુરીશ્વરજીના ચરિત્રની ભવ્યતાને આલેખ આપતી એમની માત્ર એક જ વર્ષની અપ્રગટ ડાયરીમાંથી એમના ભવ્ય જીવનનું પ્રતિબિંબ પામીએ. -તંત્રી ] સમગ્ર જીવનમાં એક વર્ષનું મહત્ત્વ કેટલું? પળનો પણ પ્રમાદ રોજનીશીમાંથી થાય છે. આગળ સૂચવ્યું તેમ એમણે ઘણાં વર્ષોની નહિ સેવનાર જાગ્રત આત્માને માટે તો અંતરયાત્રાના પથ પર ડાયરીઓ લખી હતી, પરંતુ અત્યારે તો એમની વિ. સં. ૧૯૭૧ની પ્રયાણ કરવા માટે પ્રત્યેક વર્ષ નહિ, બલ્ક પ્રત્યેક ક્ષણ મૂલ્યવાન માત્ર એક ડાયરી જ ઉપલબ્ધ થઈ છે. છતાં આ રોજનીશી કર્મયોગી, હોય છે અને ભગવાન મહાવીરની પળમાત્ર જેટલાય પ્રમાદ નહિ ધ્યાનયોગી અને જ્ઞાનયોગી આચાર્યના વ્યક્તિત્વને સુપેરે દર્શાવી કરવાની શીખ, એ રીતે ચરિતાર્થ થઈ શકે છે. આનો જીવંત આલેખ જાય છે. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની વિ. સં. ૧૯૭૧ની, માત્ર એક જ ૧૯૭૧ની આ રોજનીશીના આરંભે તેઓ ગુરુસ્મરણ કરે છે. વર્ષની ડાયરીમાંથી મળી જાય છે. એક બાજુ વિહાર, વ્યાખ્યાન અને ગુરુસ્મરણના આ કાવ્યમાં એમની તન્મયતા સતત તરવર્યા કરે છે. ઉપદેશની ધર્મપ્રવૃત્તિ ચાલે, બીજી બાજુ ભિન્ન ભિન્ન વિષયોના તેઓ વિચારે છે કે, ગુરુ પાસે માગવાનું શું હોય? – જ્યાં માગ્યા પુસ્તકોનું સતત વાંચન થાય, સાથોસાથ મનની પ્રક્રિયા તો ચાલુ વિના જ બધું મળતું હોય છે. જ હોય અને આ બધામાંથી ચૂંટાઈ ઘંટાઈને લેખન થતું હોય. હજી રોજનીશીમાં આલેખાયેલા સાત કડીના આ કાવ્યની એક ખૂબી આટલું ઓછું હોય તેમ, અવિરત ધ્યાનસાધના પણ ચાલતી જ એ છે કે, આખા કાવ્યનું આલેખન સહેજ પણ છેકછાક વગરનું જોવા હોય અને કલાકોના કલાકો સુધી ધ્યાન લગાવ્યા પછી થતી મળે છે. હૃદયમાં જાગત ભાવ સીધેસીધો જ રોજનીશીના પાનાં આત્માનુભૂતિનું અમૃતપાન કરવામાં આવતું હોય! પર અંકાતો ગયો હોય તેમ લાગે છે. આમાં તેઓને શાબ્દિક ફેરફારો - આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની આ ડાયરીઓમાં એક બાજુ પણ કરવા પડ્યા નથી! સર્જક્મક્રિયા-નિબંધો, કાવ્યો અને ચિંતનો ઇત્યાદિ–નો આલેખ અહીં ગુરુભાવનાનું ગૌરવ કરતાં તેઓ કહે છે : મળે છે, તો બીજી તરફ એમના વિહાર અને વાચનના ઉલ્લેખો મળે “ઊંધ્યો દેવ જગાવીયો રે – દેહ દેરાસરમાંહી – છે. આ ઉલ્લેખો પ્રમાણમાં ઓછા છે, પરંતુ એક આત્મજ્ઞાનીના પ્રગટે વનિ વનિથી રે - ગુરુથી ગુરુપણું માંહી.” ઉલ્લેખો તરીકે તે ધ્યાન ખેંચે તેવા છે. આ પછી આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી ગુરુશિષ્યના ઐક્યની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુઓને હાથે બહોળા વાત કરીને વિ. સં. ૧૯૭૧ના નૂતન વર્ષના પ્રારંભે ભાવપૂર્વક ગુરુને પ્રમાણમાં સાહિત્યસર્જન થયું છે. અર્વાચીન યુગમાં એ પરંપરાનું સ્મરે છે. તેઓએ ગાયેલો આ ગુરુમહિમા આ અનુભૂતિના પાયા સાતત્ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીની સાહિત્યોપાસનામાં જોવા પર રચાયેલો હોવાથી વધારે હૃદયસ્પર્શી બન્યો છે. વિજાપુરના એક મળે છે. એમણે માત્ર ચોવીસ વર્ષના સાધુ-જીવન દરમિયાન સંસ્કૃત, નિરક્ષર કણબી કુટુંબના બાળકનું ગુરુકૃપાએ જ યોગનિષ્ઠ આચાર્ય હિંદી અને ગુજરાતી એમ ત્રણ ભાષાઓમાં કુલ ૧૪૦ જેટલા ગ્રંથો તરીકે આધ્યાત્મિક રૂપાંતર થયું હતું, એ અહીં પણ જોઈ શકાય છે. લખ્યા. એ સમયે સાધુસમાજમાં ગમે તે રીતે શિષ્યો બનાવવાની રોજનીશીના આરંભે “સ્વ'માં પરમાત્મભાવ અનુભવવાની હોડ ચાલતી હતી; ત્યારે જ્ઞાનોપાસક બુદ્ધિસાગરસૂરિજીએ ૧૪૦ પોતાની ઝંખનાને પ્રગટ કરતાં તેઓ કહે છે : ‘અમર ગ્રંથશિષ્યો' બનાવવાનો નિર્ણય કર્યો હતો. એમના ૨૫ ગ્રંથો ‘સર્વ જીવોની રક્ષાર્થે પ્રવૃત્તિ કરાઓ. સત્ય વદવામાં જીવન રહ્યા ચિંતન અને તત્ત્વજ્ઞાનથી ભરેલાં છે; ૨૪ ગ્રંથોમાં એમની કરો. અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ વગેરેની આરાધના પરિપૂર્ણ કાવ્યસરવાણી વહે છે, જ્યારે સંસ્કૃત ભાષામાં એમણે બાવીસેક દ્રવ્ય અને ભાવથી થાઓ. અપ્રમત્તપણે આત્મસમાધિમાં દ્રવ્ય અને ગ્રંથો લખ્યા હતા. ભાવથી સ્વજીવન વહો. જૈન શાસનની પ્રભાવના થાય એવા સંયોગો યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીના વાચન, મનન અને પ્રાપ્ત થાઓ. જૈન દૃષ્ટિએ, શાસનરક્ષક દૃષ્ટિએ, સર્વજીવદયા નિદિધ્યાસનની ત્રિવેણીનો અનુભવ એમની આ એક વર્ષની દૃષ્ટિએ, સર્વ નામોની અપેક્ષાએ, મન, વચન અને કાયામાં ક્રિયા
SR No.526102
Book TitlePrabuddha Jivan 2017 01
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy