SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૨૩ આત્મસમર્પણ કરવું હોય તો તે માટે નિર્વિકાર અવસ્થાની ઓળખ ૧. દિવ્ય શરીરયુક્ત અરિહંત અવસ્થા ૨. શરીર રહિત સિધ્ધ અવસ્થા. જોઈએ. નિર્વિકાર અવસ્થા એ જ પરમાત્મદશા છે, અને ત્યાં પહોંચવું અરિહંત પરમાત્મા ચાર ઘાતી કર્મોનો નાશ કરી વીતરાગ-સર્વજ્ઞ હોય તો બહિરાત્મદશાને છોડી, અંતરાત્મદશા અને પછી બની જ ગયા છે. તેઓ પૂર્ણ આત્મરમણતાને પામી જ ગયા છે. પરમાત્મદશા પ્રાપ્ત કરવાની છે. માત્ર અઘાતી (ભવોપગ્રાહી) કર્મોને કારણે દેહ ધારણ કરીને રહ્યા છે. તે બહિરાત્મદશાને પોષનારા ચાર મોટાતત્ત્વો છે કર્મો નાશ પામતા તેઓ પણ સિધ્ધ દશાને જ પામવાના છે. વળી ૧. પ્રમાદાચરણ ૨. પાપભાષણ ૩. દુર્ગાન ૪. અધિકરણપ્રદાન. સિધ્ધદશામાં જેવી આત્મરમણતા હોય છે તેવી જ આત્મરમણતા અરિહંત (આત્માને ઉપકાર કરે તે ઉપકરણ અને દુર્ગતિના અધિકારી કરે દશામાં પણ હોય જ છે. તેથી તે પણ પરમાત્મા કહેવાય છે. માત્ર વિવક્ષા તે અધિકરણ) ભેદથી પૂર્વે જણાવ્યા પ્રમાણે માન્યતામાં ભેદ દેખાય છે. આ ચારેનો ત્યાગ કરે તો અંતરાત્મદશા આવે. એ માટે કાયાને પૂ. આનંદઘનજી મહારાજા માત્ર શરીરધારી અરિહંતને જ કષ્ટ પણ આપવું પડે. અંતરાત્મભાવમાં સ્થિર થવા માટે- પરમાત્મા તરીકે ઓળખાવે છે. તેમાં તેમની વિવક્ષા માત્ર શરીરધારી ૧. ઉદાસીનભાવ કેળવવો પડે ૨. વીતરાગદર્શનની ઝાંખી કરવી જીવોની ત્રણ અવસ્થા બનાવવાની છે. જ્યારે પૂ. મહોપાધ્યાયજી પડે. ૩. શ્રમાદિ ગુણોનું અનુભવજ્ઞાન મેળવવું પડે. ૪. આદિ સામાન્યતઃ ત્રણ અવસ્થા બતાવે છે. તેમાં પ્રથમ અવસ્થા નિરાભીમાનીપણું કેળવવું પડે. ૫. બ્રહ્મચર્યનું અનુભવજ્ઞાન મેળવવું. તો શરીરધારીની જ બતાવી છે. પરંતુ પરમાત્મા તરીકે અરિહંત ૬. અધિકાધિક મૈત્રીભાવ કેળવવો. ૭. અનાસક્તપણે કેળવવું પડે. (યોગનિરોધકર્તા) અયોગી કેવળી અને સિધ્ધ પરમાત્મા ત્રણેને અંતરાત્મદશામાં પ્રવેશેલો જીવ ભ્રમણાઓથી મુક્ત બની જાય. આવી ઓળખાવે છે. ભ્રમણાઓ ટળે તો પરમ પદાર્થ સંપજે. પરમ પદાર્થ એટલે શું? ઉપસંહાર: ૧. આત્મવત્ સર્વભૂતેષુની ભાવના રોમરોમમાં વણાઈ જાય. આમ આનંદઘનજી મહારાજા આત્માની ત્રણ અવસ્થા ૨. વસ્તુમાત્રમાં સ્વાત્મહિત જોવાની દૃષ્ટિ વિકસે. ૩. જિનવચનરસ સુમતિનાથ ભગવાનના સ્તવનમાં સાહજિક રીતે વણી લઈ ભવ્ય પ્યારો લાગે. જીવોને ઘણું બધું સમજાવે છે. આત્માની ત્રણ અવસ્થામાં પ્રથમ આ પરમ પદાર્થ છે. જેનાથી આત્મા બહિરાત્મદશામાંથી દશા ત્યાજ્ય છે. ત્રીજી દશા મેળવવા માટે, બીજી દશા પ્રાપ્ત કરી અંતરાત્મદશામાં આવે છે અને પરમાત્મદશાને પામવા પુરુષાર્થ પુરુષાર્થ દ્વારા આગળ વધીએ તો ત્રીજી દશા પ્રાપ્ત થયા વિના કરે છે. આત્મા બાહ્ય ભાવમાંથી અંતરાત્મભાવમાં આવે એટલે તેનામાં રહેતી નથી. અમુક લિંગો દેખાય જેનાથી ખ્યાલ આવે છે કે હવે તેને અંતરાત્મદશા પરમાત્મદશા પામવી એ આપણા સૌનું ધ્યેય છે તે અત્યંત શુધ્ધ, પ્રાપ્ત થઈ ગઈ છે. તે માટે અધ્યાત્મસાર ગ્રંથમાં કહ્યું છે કે, જ્ઞાનમય અને આનંદમય અવસ્થા છે. એમાં સંસારનો સંક્લેશ નથી. તત્ત્વશ્રધ્ધા જ્ઞાન મહાવ્રતાન્યપ્રમાદપરતા ચી સંપૂર્ણ નિરાપદ અવસ્થા છે. પરમાત્મદશામાં પ્રાપ્ત થતું સુખ મોહજયશ્વ યદા સ્યાત્ તદાત્તરાત્મા ભવેદવ્યક્ત: // ૨૦-૨૩ // નિરૂપાધિક, ચિરકાલીન, સ્વાધીન, કલંકરહિત, એકાન્તિક, જ્યારે તત્ત્વની શ્રદ્ધા પેદા થાય છે... જ્ઞાન પ્રાપ્ત થાય છે... ત્યાંતિક, શાશ્વત, ચિંતારહિત, નિરાબાધ, કોઈ ભાગ ન માગી મહાવ્રતોનો સ્વીકાર અને તેનું અપ્રમત્તપણે પાલન થાય છે... મોહ શકે-છિનવી ન શકે તેવું સુખફલક અને સુખાનુબંધી, દુર્ગતિના પર વિજય થાય છે ત્યારે તે સ્પષ્ટપણે અંતરાત્મદશાને વરેલો હોય ભયથી રહિત, સંસારના સર્વ ભયોથી મુક્ત છે. આથી પ્રત્યેક અંતરાત્માનું ધ્યેય-લક્ષ્ય એ જ છે. પરમાત્મદશા ધ્યેય છે. આમ આ પ્રમાણે કરવાથી અંતરાત્મદશા પ્રાપ્ત થશે. જેમ જેમ અંતરાત્મદશા સાધક અવસ્થા છે. બહિરાત્મદશા સાધક બનવામાં અંતરાત્મદશા ગાઢ અને વૃધ્ધિવંત બનતી જશે, તેમ તેમ પરભાવો ધ્યેય સુધી પહોંચવામાં બાધક છે તેથી ત્યાજ્ય છે. આપણે પણ વિલય પામશે, વિષય-કષાયના બંધન તૂટશે, કર્મશક્તિ શિથિલ બહિરાત્માને છોડી, અંતરાત્મદશાને ઊજાગર કરી વહેલા બનશે, મોહનીય આદિ ઘાતી કર્મોનો ક્ષયોપશમ થશે અને આત્મા પરમાત્મદશાને પામીએ એ જ અભ્યર્થના. * * * પરમાત્મદશા તરફ આગળ વધશે. જ્યારે આત્મા અપ્રમત્તપણે સંદર્ભ પુસ્તકોઃ આત્મસાધના કરે છે ત્યારે પરભાવમાં લઈ જનારા બંધનો મૃત:પ્રાય ૧. આત્માની ત્રણ અવસ્થા – પૂ. સંયમકીર્તિ મસા બનતા જાય છે, અને આત્મા આત્મભાવમાં સ્થિર બને છે, ૨. આત્મા – ઉપા. મણિપ્રભસાગરજી ધર્મધ્યાનમાં આરૂઢ થાય છે, નિર્વિકલ્પદશાને પામે છે. અહીંથી ૩. સુમતિ સુમતિદાયી – વિવેચક પૂ. ભુવનભાનુસૂરિ મ. શુક્લધ્યાનની ભૂમિકાનું સર્જન થાય છે. આ ઉપક્રમથી આત્મા ૪. અન્ય વાંચન. ૫. આત્મા એ જ પરમાત્મા – ડૉ. જે. એમ શાહ. ક્ષપકશ્રેણી માંડી સર્વ કર્મોનો નાશ કરે છે અને કર્મજન્ય વિભાવોને ૬. આત્મધ્યાનના દિવ્યભાવોનું સંકલન – સરદાર મુનિ દૂર કરે છે ત્યારે પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. પરમાત્મદશાની બે ‘ઉષા-સ્મૃતિ', ૧ ભક્તિ નગર સોસાયટી, રાજકોટ- ૩૬૦૦૦૨. અવસ્થાઓ છે... મોબાઈલ : ૦૯૮૨૪૪૮૫૪૧૦.
SR No.526102
Book TitlePrabuddha Jivan 2017 01
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy