SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યુઆરી, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૨૯ ને ઘૂંટી ઘૂંટીને આ ઈચ્છાને નિકાચીત બનાવી દીધી. (નિકાચીત ભવે...અકામ નિર્જરા કરતાં કરતાં માંડ માંડ ચોર્યાસી લાખ ફેરા કર્મ એટલે એવું કર્મ કે જે ભોગવ્યે જ છૂટકો થાય) પણ આત્માની ફરતો ફરતો જ્યારે મનુષ્ય જન્મ પામશે ત્યારે આ કરેલી નિકાચીત તમારી હાલની પરિસ્થિતિ એવી નથી કે તમે માસક્ષમણ કરી શકો. ઇચ્છા સાકાર કરવા માટેના અનુકુળ સંજોગો ઉભા થશે ને તે ઉદયમાં પરંતુ તમારી નિકાચીત કરેલી ઈચ્છાએ ક્યારે ને ક્યારે તો આકાર આવે ત્યારે જો પાપનો અનુબંધ પડેલો હશે તો પાછા દુર્ગતિમાં લેવાનો જ છે. હવે શું થશે ? કેમકે આ ઈચ્છાને સાકાર કરવા માટે ફેંકાઈ જશો ને બધું જ શૂન્ય થઈ જશે. માટે જ કહ્યું છે કે “ઇચ્છા સૌ પ્રથમ તો મનુષ્ય દેહ જોઈશે. શારીરિક તથા માનસિક બળ નિરોધ તપ:' ઇચ્છાને રોકો તેજ તપ છે. ઉત્પન્ન થયેલી ઇચ્છાને ઘંટો જોઈશે. ધર્મની સમજ જોઈશે. આ બધી વસ્તુ માટે કેટલું બધું પુન્યનું નહીં..નિકાચીત ન થવા દો. ઇચ્છાને રોકવી એ કોઈ સરળ કામ નથી. ઉપાર્જન જોઈશે ને એ પુન્યના ઉપાર્જન માટે કેટલાય બીજા અનંતા તે કેટલું આકરૂં છે તે તો જે કરે તે જ જાણે...અનસન તપ વિષે હજી અનંતા ભવ કરવા પડશે. સમજાય છે? વળી એ અનંતા અનંતા ઘણું કહેવું છે પણ જગ્યાની મર્યાદા હોઈ...આ બાહ્યતપ અનસનના ભવમાં તમે ફક્ત પુન્ય જ કરવાના છો એવું તો નથી ને? પાપ વિવેચનથી થોડો પણ બાહ્યતા અંતરમાં ઉતરે ને તે પ્રમાણે આ કરવાના જ નથી એવું તો બને નહીં ને? માટે આ કરેલી એક નિકાચીત તપ આચરણમાં મૂકાય તો કાર્ય સાધી શકાય તેવું છે... (આ તપ ઇચ્છાની પાછળ, તે ઇચ્છાને સાકાર કરવા માટે કેટલા ભવ વધારી વિષે કોઈને કાંઈ સવાલ હોય તો મોકલી શકે છે.) * * * દીધા.. કેટલા પાપના ઢગલા ખડકી દીધા. સમજ પડી? ધારો કે ૧૯, ધર્મપ્રતાપ, અશોક રોડ, દામોદરવાડી, કાંદિવલી (ઈસ્ટ). અહીંથી આપણો આત્મા એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો..તો કેટલા અનંતા મુંબઈ-૪૦૦ ૧૦૧.Mob : 9892163609. જ્ઞાન-સંવાદ ‘પ્રબુદ્ધ જીવન'ના જ્ઞાનપિપાસુ વાચકો સાથેના સંવાદને ધ્યાનમાં લઈ જ્ઞાનયાત્રાને વધુ સઘન અને પારદર્શી બનાવવાના પ્રયત્નરૂપે એક નવી શ્રેણી શરૂ કરી છે. વાચક મિત્રો પોતાના સવાલો લખી અમને મોકલે. પંડિતજી કે જ્ઞાની ભગવંત પાસેથી ઉત્તર મેળવી અહીં છાપીશું. વધુમાં વધુ પાંચ સવાલ પૂછી શકાય. સવાલ ધર્મજ્ઞાનને આધારિત હોય જેથી અન્ય વાચકોને પણ એ જ્ઞાન મળે.. આ અંકમાં અમદાવાદના શ્રી અશોક શાહ અને શ્રી અનિલ શાહના પ્રશ્નોના, પં. શ્રી તન્મયભાઈ એલ. શાહે આપેલા જવાબો પ્રકાશિત કર્યા છે. અશોક ન. શાહ, અમદાવાદ - તેમાં જ ઉલ્લેખ જોવા જોઈએ. પ્રશ્ન: પ્રભુ આદિનાથના કાળમાં થયેલ ઘટનાઓનો ઉલ્લેખ પં. શ્રી તન્મયભાઈ એલ. શાહ, ગોરેગામ, મુંબઈ મળતો નથી, તે પ્રાગ ઐતિહાસિક છે. પરંતુ નેમિનાથ, પાર્શ્વનાથ કે મહાવીર સ્વામીનો તો ઐતિહાસિક કાળ છે. તેથી તેમના દીક્ષા, અનિલ શાહ, અમદાવાદ સમવસરણ, ગણધરવાદ આદિ પ્રસંગોનો કોઈ ઇતિહાસમાં કે પ્રશ્નઃ ગોશાલકે તીર્થકર મહાવીર પ્રભુ ઉપર તેજોવેશ્યા છોડી સંપ્રદાયમાં ઉલ્લેખ જોવા મળે ખરો? હોય તો તે કેવા પ્રકારનો? તો શું કરવાથી તેજોવેશ્યાની લબ્ધિ પ્રાપ્ત થાય? જવાબ : પ્રભુ આદિનાથથી લઈને મહાવીર સ્વામી સુધીની થયેલી જવાબઃ સૂર્યના તડકામાં બેસવાનું, છઠ્ઠનો તપ કરવાનો, એક ઘણી બધી ઘટનાનો ઉલ્લેખ જૈન શાસનમાં કલિકાલ સર્વજ્ઞ રચિત મુઠ્ઠી અડદના બાકુળા તથા એક ઉના પાણીની અંજલિથી પારણું એવા શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ગ્રંથમાં, આગમોમાં, પ્રાકૃત કરવાનું આ પ્રમાણે છ માસ સુધી નિરંતર કરવાથી તેજોવેશ્યાની સાહિત્યમાં લેખિત ઉલ્લેખ મળે છે. કેટલાંક તીર્થસ્થાનોમાં તેમના લબ્ધિ પ્રાપ્ત થાય. મૂર્તિ વગેરે અવશેષો દ્વારા પણ આ ઉલ્લેખ મળી શકે છે. એ ગ્રંથોનો પ્રશ્ન: પ્રભુ મહાવીર સ્વામીને આ તેજોલેશ્યા કેમ બાળી ન શકી? અભ્યાસ કરવાથી, વાંચવાથી બધું સ્પષ્ટ જાણવા મળી શકે છે. શું કરવાથી તેજોવેશ્યા નિષ્ફળ કરવાની લબ્ધિ પ્રાપ્ત થાય? ઐતિહાસિક અવશેષોનું સંશોધન કરવાથી પણ સ્પષ્ટતા થવી શક્ય જવાબ: તીર્થકર નામકર્મના વિશિષ્ટ પુણ્ય પ્રભાવથી તેજોવેશ્યા નિષ્ફળ ગઈ. જેણે સર્વ જીવોના હિતની ભાવના રાખીને સાધના કરી હોય એને પ્રભુ આદિનાથના જીવનમાં બનેલ પ્રસંગો તેમના પછીના કુદરતી રીતે જ આવા ઉપસર્ગો ખાસ કાંઈ કરી શકતા નથી. તેમાંય તીર્થકરો સ્વમુખે વર્ણવતા હોય છે અને તે પ્રભુ કેવળજ્ઞાની હોવાથી કેવળજ્ઞાન થતાં જ આ પુણ્ય ઉદયમાં આવતું હોય છે. તેમ છતાં પ્રભુને છ તેમની વાતમાં કોઈ અવિશ્વાસનું કારણ બની શકે તેમ નથી. માસ સુધી લોહીના ઝાડા થયા તે એમના પૂર્વ ભવમાં કરેલી વિરાધનાનું ઘણાં અવશેષો, શાસ્ત્રો વગેરે કાળના પ્રવાહમાં હોમાઈ ગયા ફળ એટલું બાકી હતું એમ કહી શકાય. એટલા કર્મો ભોગવવાના બાકી તો વળી કેટલાંક વિધર્મીઓના આક્રમણથી નષ્ટ થયા હોઈ તેથી હતાં તે પૂરા થયા. (કલ્પસૂત્રના આધારે જવાબ) તેને શોધવા ઘણા કઠીન પડી જાય એટલે હાલ તો જેટલું મળે છે પં. શ્રી તન્મયભાઈ એલ. શાહ, ગોરેગામ, મુંબઈ
SR No.526102
Book TitlePrabuddha Jivan 2017 01
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy