________________
૨૪
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
ભાવ-પ્રતિભાવ
‘પ્રબુદ્ધ જીવન'ના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાંની આપની ઓએ, “જૈન ધર્મ'ને સમૃદ્ધ બનાવ્યો છે. દા.ત. એમ, શ્રીમ, ક્લીમ અપીલના સંદર્ભમાં રૂ. ૫૦૦૦/- અંકે રૂપિયા પાંચ હજારનો ચેક તેવા માયાબીજો આપણે શાક્ત પરંપરામાંથી લીધા છે. શ્રીયંત્રની આ સાથે મોકલાવું છું. રસીદ મોકલાશોજી.
સાધના આપણે કુલાર્ણવ-કૌલ સંપ્રદાયમાંથી લીધી છે. હકીકતમાં, હું વરસો પહેલાં આજીવન સભ્ય બનેલો જ છું, અનિલભાઈએ સાત ચક્રોનો ઉલ્લેખ કર્યો છે, આ સાત ચક્રોનો ઉલ્લેખ પરંતુ ત્યારે આજીવન પદનું લવાજમ ઘણું જ ઓછું હતું અને છતાં ભલે એકપણ આગમગ્રંથોમાં નથી પણ તેનો ઉલ્લેખ કોલતંત્રમાં આપની સંસ્થા અને નિયમિત, આજે આટલાં વરસો પછી પણ છે. સ્વાદુવાદ અને અનેકાન્તવાદનો આગ્રહ ધરાવનારા જેનો ધીરે સામયિક મોકલતી જ રહી છે.
ધીરે ‘પરકીય અન્ય ધર્મીઓ'ની જેમ એકાન્તવાદી અને દુરાગ્રહી થઈ તે ઉપરાંત ન માત્ર ‘પ્રબુદ્ધ જીવન' આટઆટલા વરસોથી રહ્યા છે, જે ભવિષ્યકાળમાં આપદાઓ અને સંકટો સર્જાવશે. ઇતિનિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે, તે વરસોવરસ ઉત્તમોત્તમ થઈ રહ્યું
અનિલ અમલાની, મુંબઈ, Mob. : 9619163367 છે. તે સિવાય પણ હું મુંબઈ રહેતો હતો ત્યારે-ખાસ કરીને, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, તેમજ ડૉ. રમણલાલ શાહ તંત્રી હતા માનનીય, ત્યારે શ્રી મુંબઈ જેન યુવક સંઘની અન્ય પ્રવૃત્તિઓ જેવી કે ડિસેમ્બર ૨૦૧૬ના અંકનો તંત્રીલેખ વાચતાં જ ડૉ. સેજલ શાહ એક્યુપ્રેશરના વર્ગો, પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ, સંસ્થામાંના અન્ય પ્રત્યે એકદમ આદર જન્મ્યો. સાંપ્રત વિષયોના પ્રસિદ્ધ ચિંતક ચી. વ્યાખ્યાનો, પુસ્તકાલય વગેરેમાં વ્યક્તિગત લાભ લીધો હોવાથી ચ. શાહના નિધન પછી અમુક લોકોને શૂન્યાવકાશ લાગેલ. હું જાણું છું કે સંસ્થા ખૂબ જ સારું કાર્ય કરી રહી છે અને તેને સુદઢ કેટલાક વર્ષો બાદ ધનવંત શાહ આવ્યા. જન્મજાત આધ્યાત્મિક બનાવવાની જરૂર છે તો મારા આ સભ્યપદ સામે જ આ રકમ જમા લહેરખી, ખુલ્લું મન અને સુંદર વ્યક્તિત્વ ધરાવતા હતા. “પ્રબુદ્ધ કરશો. વધુમાં, મારી જેમ વરસો પૂર્વે બનેલા આજીવન સભ્યોને જીવનને નવો જ ઓપ આપ્યો. તત્ત્વજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાનને પણ નમ્ર વિનંતિ કે તેઓ ડિસેમ્બર મહિનાના અંકમાં પાના નં. ૩૩ (platform) આપવા અથાગ પરિશ્રમ કર્યો. ઉપરની અપીલના જવાબમાં વધુમાં વધુ આજીવન સભ્યો બનાવી મને ફરી શૂન્યાવકાશ થવાનો ડર હતો જે હવે સદંતર દૂર થયો સંસ્થાને મદદ કરે.
છે. ડૉ. સેજલ શાહના લખાણમાંનું મૌલિક ચિંતન, વિવિધ વિચારોનું લિ અશોક શાહ, અમદાવાદ આકલન આનંદ અને નવા પણ દૃષ્ટિબિંદુ આપે છે.
ડિસેમ્બર ૧૬ના તંત્રીલેખમાં એમણે લખ્યું છે કે “આપણે બનાવેલ છેલ્લા થોડા દિવસોમાં આપના ૨ પર્યુષણ પર્વ વિશેષાંક નિરીક્ષક જ આપણા સ્વને નિરખવામાં આડખીલીરૂપ છે.” આ વિચાર વાંચવામાં આવ્યા. ૨૦૧૬નો બાર ભાવના ઉપરનો વિશેષાંક અને મને કામ લાગશે. ધન્યવાદ. ૨૦૧પનો આવશ્યક ઉપરનો વિશેષાંક, બંનેમાંથી ઘણું જાણવા
કિર્તીચંદ શાહ, મલાડ-મુંબઈ મળ્યું. આમ એક જ વિષય ઉપર એક જ જગ્યાએ વિસ્તારથી વાંચવામાં એકાગ્રતાપૂર્વક વાંચી શકાયું અને જુદા જુદા પુસ્તકો જોવાની જરૂર માનનીય, ન રહી. દરેક લેખ પણ એ વિષયના જાણકારે લખ્યો હોવાથી એમાંની કર્મવાદની નક્કરતા અંગે શ્રી શાંતિલાલ સંઘવીએ પ્રશ્ન ઉઠાવ્યો માહિતી authentic હતી. આવા સારા અંકો પ્રકાશિત કરવા માટે એ સારું છે જ. અને ‘પ્રબુદ્ધ જીવન’ના ખુલ્લા દિમાગવાળા તંત્રી ધન્યવાદ. હવે મને લાગે છે કે મને વહેલા ખબર હોત તો મેં આગલા મંડળે (કે તંત્રીશ્રીએ) છાપ્યું, એ વળી એથી પણ સારું થયું ગણાય. વર્ષોના પર્યુષણ વિશેષાંક પણ લીધા હોત.
શ્રી સંઘવીની મુંઝવણનો તાર્કિક અને સચોટ જવાબ એમના તારા મહેતા, ન્યુ બોમ્બે લખાણમાંજ આવી જાય છે. એમણે લખ્યું છે કે,
“બીજા પ્રતીતિકર અન્ય સિદ્ધાંતનો આશ્રય લેવામાં આવ્યો છે.'' નવેમ્બર ૨૦૧૬ના ‘પ્રબુદ્ધ જીવન'ના અંકમાં પ્રગટ થયેલ ‘ભાવ- એમના મજકુર લખાણમાંના એક બીજા મુદ્દામાં પણ મને રસ પ્રતિભાવ'માં લખાયેલા એક વાક્ય મને આંચકો આપ્યો. શ્રી અનિલ પડ્યો. એ છે ; મનુષ્ય સિવાયના અન્ય તમામ જીવો કુદરતની આજ્ઞા એચ. શાહે લખ્યું છે “અન્ય ધર્મોના લેખો ન આપો તો સારું.” અને યોજના પ્રમાણે જીવે છે; તેમના કર્મોની જવાબદારી માત્ર
આ વાક્ય એટલે જૈનધર્મના શ્વાસસમા અનેકાન્તવાદ પર તીક્ષણ કુદરતની જ હોય. વાહ ! મારે માટે તો આ સદંતર નવું છે. ઘા એમ માનું છું. “અન્ય ધર્મોએ, એમની પંરપરાઓએ, પ્રણાલિકા
કિર્તીચંદ શાહ, મલાડ-મુંબઈ