________________
૨૨
પ્રબુદ્ધ જીવન
જાન્યુઆરી, ૨૦૧૭
શ્રાયોપથમિકભાવની વિદ્યમાનતામાં આત્મા અંતર્મુખી હોય છે ઉદ્દેશીને આત્મચિંતામાં લીનતા જોવા મળે છે. તેથી તે અંતરાત્મા કહેવાય છે. આવો જીવ આત્મા અને તેને લગતા પરમાત્મદશામાં સ્વરૂપ સ્થિરતા હોય છે જે પ્રયત્ન દ્વારા નહિ, કાર્યોમાં લીન હોય છે.
સાહજિક હોય છે. ક્ષાયિકભાવની હાજરીમાં આત્મા આત્મરમણતામાં સ્થિર હોય (૮) બહિરાત્મદશા એ અજ્ઞાન દશા છે, જે પોતાનું નથી તેને છે તે બાહ્ય જગતને જુએ છે- જાણે છે પણ તે સાક્ષીભાવથી તેમાં મેળવવા ભરપૂર પુરુષાર્થ થતો હોય છે. ઝાંઝવાના જળ જેવા ક્યાંય લેખાતો નથી. આને જ આત્માની પરમાત્મદશા કહેવાય છે. સુખાભાસમાં સુખ શોધવા પ્રયત્ન થાય છે.
(૩) ઔદાયિકભાવમાં વર્તતા જીવનો ઉપયોગ મલિન હોય અંતરાત્મદશા એ જ્ઞાનદશા છે. જેમાં સ્વમાં સ્થિર બનવાનો છે-બહિરાત્મા. ક્ષયોપશમ ભાવમાં વર્તતા જીવનો ઉપયોગ શુધ્ધ હોય પુરુષાર્થ સતત ચાલુ હોય છે. હેય-શેય-ઉપાદેયની સમજણ છે અને તરતમતા ઘણી હોય છે–અંતરાત્મા. શ્રાવિકભાવમાં વર્તતા હોવાથી યોગ્ય રીતે પ્રવૃત્તિ થાય છે. પરમ શુધ્ધ આત્માઓનો ઉપયોગ સંપૂર્ણ શુદ્ધ હોય છે–પરમાત્મા. પરમાત્મદશા પરમ જ્ઞાનદશા છે. જ્યાં સ્થિર થવાનું છે ત્યાં આત્મા
(૪) મોહ જયારે આત્મા પર હાવી થયેલો હોય છે તે બહિરાત્મ- સ્થિર બની ગયો છે. દશા છે. મોહને નાથવામાં આવે તો અંતરાત્મ દશા પ્રગટ થાય છે. (૯) બહિરાત્મદશા એ વિરાધક દશા છે આથી ભ્રષ્ટ દશા છે.
મોહનો પૂર્ણ નાશ થાય ત્યારે પરમાત્મદશા પ્રાપ્ત થાય છે. અંતરાત્મદશા એ આધક-સાધક દશા છે. પરમાત્મદશા એ (૫) બહિરાત્મદશા એ બહિંમુખ અવસ્થા છે. તેમાં આત્માનો સિધ્ધદશા છે. ભટકાવ બાહ્ય પદાર્થોમાં જ હોય છે. તેનાથી આત્માને માત્ર ફ્લેશની (૧૦) બહિરાત્મદશામાં પરાધીનતા, સોપાધિકતા, અપૂર્ણતા, જ પ્રાપ્તિ થાય છે, કારણ બાહ્ય પદાર્થોમાં અનુકુળપણે અને અભાવ, અનિશ્ચિતતા, ઉચાટ-અજંપો, તિરસ્કાર, ભય વગેરેના પ્રતિકૂળપણે સતત સંવેદન ચાલુ રહેતું હોવાથી રાગ-દ્વેષાદિ કંકો દુઃખો જ હોય છે. સતત ચિત્તને સંતપ્ત જ રાખે છે.
અંતરાત્મદશામાં એ દુ:ખોનો હ્રાસ થતો જાય છે. કારણ સાધક અંતરાત્મદશા એ અંતર્મુખ અવસ્થા છે. એમાં આત્મા સાથે સ્વાધીન-નિરુપાધિક સુખની સાચી દિશા તરફ પ્રયાણ કરી ચૂક્યો અનુસંધાન સધાયેલું હોય છે તેથી આત્માના સહજ સ્વરૂપની આંશિક હોય છે. ઝાંખી થાય છે અને ચિત્તને ઉપશમનું સુખ પ્રાપ્ત થાય છે. બહારનો પરમાત્મદશામાં સંપૂર્ણ નિરુપાધિક આનંદ હોય છે, દુ:ખનો ભટકાવ ન હોવાથી રાગ-દ્વેષ આદિ કંઠ ચિત્તમાંથી શાંત થયેલા અંશ પણ નથી. હોય છે.
(૧૧) બહિરાત્મદશા પ્રમાદબહુલ અવસ્થા છે. પરમાત્મદશા એ અંતસ્થિત અવસ્થા છે. આત્મા સ્વભાવમાં- અંતરાત્મદશા પ્રમાદરહિત અપ્રમત્ત દશા છે. આત્મામાં સ્થિર છે. બાહ્ય કોઈ ઉપાધિનો સ્પર્શ તેમાં હોતો નથી. પરમાત્મદશા આત્મસ્થ અવસ્થા છે. આત્માનું સહજ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થયેલું હોય છે. તેથી અનંત (૧૨) બહિરાત્મદશામાં દેહાધ્યાસ પોષાય છે. સુખનો ભોગવટો ચાલુ હોય છે. અહીં ચિત્તની કોઈ ભૂમિકા નથી. અંતરાત્મદશામાં દેહાધ્યાસ નાશ પામે છે. આત્મા, આત્મા દ્વારા, આત્મામાંથી અનંત સુખને માણી રહ્યો હોય છે. પરમાત્મદશામાં આત્મા દેહાતીત બને છે.
(૬) બહિરાત્મદશામાં પરપરિણતિઓ પૂર બહાર ખીલેલી હોય (૧૩) બહિરાત્મદશામાં દેહ પ્રત્યેનો મમત્વભાવ અને એની છે. આથી પર તરફની દોટ, પર સંબંધી મૂંઝવણો, પરનું આકર્ષણ, આસક્તિઓ પુષ્ટ થાય છે. અંતરાત્મદશામાં દેહ મમત્વ તૂટતું જાય, પરની આસક્તિ, પર સંબંધી સંક્લેશો, પરની આશા, પર સંબંધી આત્મા-દેહ વચ્ચેનું ભેદજ્ઞાન સ્પષ્ટ બનતું જાય છે. પરમાત્મદશામાં સંકલ્પ-વિકલ્પો, પરપ્રવૃત્તિઓની લીનતા જેવા ભાવો મળે છે. ઉપાધિ નથી. દેહમાં રહેવા છતાં દેહાતીત સુખની અનુભૂતિ થાય છે.
અંતરાત્મદશામાં આત્મપરિણતિ ઉજાગર થયેલી હોય છે. આથી (૧૪) બહિરાત્મદશા દુ:ખદ અવસ્થા છે. જીવ બહાર ભમતો. આત્મસંબંધી વિચારણા, આત્મસન્મુખતા, આત્મહિતની ખેવના હોય છે. અંતરાત્મદશા સુખદ અવસ્થા છે. જીવ આત્મામાં ઠરવા આત્મલક્ષી ક્રિયાઓની પ્રીતિ આદિ આત્મ સંબંધી વૃત્તિ-પરિણતિ પુરુષાર્થ કરતો હોય છે. પરમાત્મદશા પરમ સુખદ અવસ્થા છે. અને પ્રવૃત્તિ ખીલેલી જોવા મળે છે.
આત્મા સ્વરૂપમાં સ્થિર બની ગયો છે. પરમાત્મદશામાં આત્મરમણતાનો પ્રાદુર્ભાવ થાય છે. આથી તે (૧૫) બહિરાત્મદશા એ વિભાવ છે. બાહ્ય ભાવોમાં લપાતો નથી.
અંતરાત્મદશા એ સ્વભાવદશાની શરૂઆત છે. (૭) બહિરાત્મદશામાં સ્વરૂપવિમુખતા હોય છે. આત્મ સ્વરૂપથી પરમાત્મદશા એ પૂર્ણ સ્વભાવદશા છે. વિમુખ બની પૌગલિક પદાર્થો અને પૌગલિક ભાવોમાં અટવાયેલો આ હતી ત્રણેય આત્માઓ વચ્ચેની ભેદમીમાંસા. આનંદઘનજી
મ.ના “સુમતિ સુમતિદાય’ જિન સ્તવનમાં આત્માની આ ત્રણ અંતરાત્મદશામાં સ્વરૂપ સન્મુખતા હોય છે તેથી આત્મહિતને દશાના સ્વરૂપને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. નિર્વિકારદશામાં