Book Title: Prabuddha Jivan 2017 01
Author(s): Sejal Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 21
________________ જાન્યુઆરી, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૨૧ અરિહંત-સિદ્ધ ભગવંતો પરમાત્મા કહેવાય છે. બહિરાતમ તજી અંતર આતમરૂપ, થઈ થિર ભાવ સુજ્ઞાની, -આત્માના પરમાત્મા તરફના પ્રમાણમાં કુલ ચૌદ સીમાચિહ્નો પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ સુજ્ઞાની...(૫) જૈન તત્ત્વજ્ઞોએ નક્કી કર્યા છે તેને ગુણસ્થાનક કહે છે. કર્મબંધનનો આતમ અર્પણ વસ્તુ વિચારતા, ભરમ ટળે મતિ દોષ સુકાની, ઉચ્છેદ કરતાં કરતાં જીવ છેલ્લાં ગુણસ્થાનકે પહોંચે છે ત્યારે તે પરમ પદારથ સંપતિ સંપજે, આનંદઘન રસ-પોષ સુજ્ઞાની...(૬) પરમાત્મસ્થિતિ પ્રાપ્ત કરે છે. અર્થાત્ (આ આત્માના ત્રણ પ્રકાર પૈકી) બહિરાત્મભાવને છોડી -અંતરાત્મભાવમાં વર્તતા સર્વે અંતરાત્માઓના સ્વરૂપને દઈને અંતરાત્મા ભાવના બીજા પ્રકારમાં સ્થિર થઈ જવાથી ચોથાથી બાર ગુણસ્થાનક સુધીના ભેદો વડે વિસ્તારથી જણાવ્યા પરમાત્મભાવ, જે આત્માનો ત્રીજો પ્રકાર છે, તે આત્મસાધનાનો છે-જે શરીરધારી આત્માઓએ આત્મદ્રવ્યના શુધ્ધ, અનંત, આત્મિક ખરેખરો ઉપાય છે. (૫) ગુણોને ઘાતક એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને આત્માર્પણરૂપ ખરેખરી વસ્તુનો વિચાર કરતાં આપણા મનમાં અંતરાય કર્મ એ ચારે કર્મના ઉદયે આત્મામાં જે અઢાર દોષો ઊપજે જે કંઈ શંકા-આશંકા હોય તે દૂર થઈ જાય છે અને બુધ્ધિના સર્વ છે તે તમામ અઢાર દોષને દૂર કરવા ક્ષાયિક ભાવે અનંત જ્ઞાન- દોષો નાશ પામે છે. અખંડ શાંતિનું અજરામર સ્થાન, તે રૂપદોલત દર્શન-ચારિત્ર અને વીર્ય ગુણને પ્રાપ્ત કરે છે. તેવા કેવળી પરમાત્માએ આપણને પ્રાપ્ત થાય છે અને અનંત આનંદના સમુદાયરસને પુષ્ટિ અને તેઓ સાથે જેમણે પૂર્વના ત્રીજા ભવે જગતના સમસ્ત જીવોને મળે છે. (૬) પરમ શાંતિના કારણરૂપ મોક્ષમાર્ગને બતાવવાની ઉત્કૃષ્ટ ભાવના જ્યાં સુધી આત્મા બહિરાત્મભાવથી મુક્ત થયો નથી ત્યાં સુધી યોગે તીર્થકર નામકર્મરૂપી અભુત પુણ્ય ઉપાર્જન કરેલું છે અને તેને આગળ વધવા માટે નિર્દોષ વિતરાગ પ્રભુનું આલંબન લેવું પડે તેના વિપાક ઉદયે ત્રણે લોકના ઈન્દ્રો, દેવો અને ચક્રવર્તીઓ તથા છે. જ્યારે પોતે અંતરાત્મભાવમાં સ્થિર થઈને વિકાસ કરવા લાગે રાજાઓ તેમજ મનુષ્ય વડે પૂજાઈ રહેલા છે. ૩૪ અતિશયવંત છે છે ત્યારે આલંબનની બહુ જરૂર રહેતી નથી. પરંતુ આત્મસમર્પણ તેમજ વાણીના ૩૫ ગુણો કરી પરમપાવનકારી દેશના આપતા કરવા માટે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ જાણવું ખૂબ જરૂરી છે. તીર્થકરો પરમાત્મસ્વરૂપે છે. (૧) “હું', “મારું'ની મમતાથી જ્યાં સુધી આત્મા ઘેરાયેલો હોય આત્મા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ ત્યારે જ કરી શકે જ્યારે- છે ત્યારે તે બહિરાત્મા ગણાય છે. જ્યારે આત્મા શાંત, સંયમી અને નિજને જાણે નિજરૂપ તો પોતે શિવ થાય, ત્યાગી બને છે ત્યારે તે અંતરાત્મા બને છે. અંતરાત્મા બન્યા પછી તે પરૂ૫-માને આતમને તો ભવભ્રમણ ન જાય. પૂર્ણયોગી થઈને પોતાના આત્મામાં જ લીન થઈ જાય છે અને તેના જિન સમરો જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ, સર્વે ગુણો પ્રકાશી ઊઠે છે ત્યારે તે જ આત્મા અઢાર દોષ (અરિહંત તે ધ્યાતા ક્ષણ એકમાં, લહ પરમપદ શુદ્ધ. પ્રભુ અઢાર દોષ રહિત હોય છે) રહિત પરમાત્મા બની જાય છે. શ્રી યોગેન્દુ દેવ રચિત યોગસાર ટીકા-પૃ. ૭૫ અઢાર દોષ ચાર ઘાતી કર્મના ઉદયથી હોય છે, તે જોઇએ તો... નિજ સ્વરૂપ જાણ્યા વિના, જીવ ભમે સંસાર, ૧.અજ્ઞાનજબ નિજ રૂ૫ પિછાણીયો, તબ લહે ભવ હો પાર. આ દોષ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી હોય. જ્ઞાનાવરણીયના સમાધિવિચાર /મરણ સમાધિવિચાર દુહો-૨૮૧ ક્ષયથી ટળે. અધ્યાત્મસાર ગ્રંથમાં પરમાત્મદશાનું વર્ણન કરતાં જણાવ્યું છે કે- ૨. નિદ્રાજ્ઞાન કેવલસંજ્ઞ, યોગનિરાધઃ સમગ્રકર્મહતિઃ | આ દોષ દર્શનાવરણીય કર્મના ઉદયથી હોય. દર્શનાવરણીયના સિધ્ધિનિવાસશ્વ યદા, પરમાત્મા સ્યાદા વ્યક્ત: ૨૦-૨૪ ક્ષયથી ટળે. જ્યારે કેવળજ્ઞાન થાય છે. યોગનિરોધ થાય છે. સર્વ કર્મોનો ૩. દાનાંતરાય, ૪. લાભાંતરાય, ૫. ભોગાંતરાય, ૬. ઉપભોગાંતરાય, નાશ થાય છે અને સિધ્ધશિલા પર નિવાસ થાય છે ત્યારે સ્પષ્ટપણે ૭, વીયતરાય. પરમાત્મા બને છે. આ પાંચેય દોષ અંતરાય કર્મના ઉદયથી હોય છે. અંતરાય કર્મનો જે નિલેપ છે, નિષ્કલહ છે, શુધ્ધ છે, નિષ્પન્ન (કતક) છે. ક્ષય થતાં આ દોષ પણ ટળી જાય છે. અત્યંત (સંસારથી) નિવૃત્ત છે. નિર્વિકલ્પ છે એવા શુધ્ધાત્મા પરમાત્મા ૮, મિથ્યાત્વ, ૯. કામ (ત્રણ વેદનો ઉદય), ૧૦. અવિરતિ, ૧૧. કહેવાય છે. તેને જાણનારાઓએ) એ નિર્ણય કર્યો છે. હાસ્ય, ૧૨. રતિ, ૧૩. અરતિ, ૧૪. શોક, ૧૫. ભય, ૧૬. દુર્ગછા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ: ૧૭. રાગ, ૧૮, દ્વેષ. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે કર્મસહિત–શરીરવાળા આ ઉપર દર્શાવેલા અગિયાર દોષ મોહનીય કર્મના ઉદયથી હોય આત્માઓને ઉપરના ભેદો હોય છે. સ્વરૂપયુક્ત અથવા તો સિધ્ધ છે. મોહનીય કર્મનો ક્ષય થતાં આ બધા દોષો પણ નાશ પામે છે. ભગવાનનો આત્મા સ્વરૂપથી એક હોવાથી તેમાં ભેદની કલ્પના (૨) ઔદાયિક ભાવની હાજરીમાં આત્મા બહિંમુખ જ હોય છે નથી. સુમતિનાથ સ્તવનમાં આનંદઘનજી મ. કહે છે કે અને તેથી તે બાહ્યાત્મા કહેવાય છે. બર્ણિમુખ જીવ શરીર અને શરીર સાથે જોડાયેલા પરપદાર્થોમાં જ રાચતો હોય છે.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44