________________
જાન્યુઆરી, ૨૦૧૭
પ્રબુદ્ધ જીવન
- ૧૯
બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માદિ ભેદ મીમાંસા
1 શ્રીમતી પારૂલબેન ભરતકુમાર ગાંધી
૧
-
પ્રસ્તાવના:
તફાવત, સ્વરૂપ વગેરે વિષે શક્ય તેટલી માહિતી વિસ્તૃત રીતે અધ્યાત્મયોગી, મહાવિદ્વાન, જૈનદર્શનને જીવનમાં આચારાન્વિત મેળવીશું. કરનાર, લોકપ્રિય કવિ શ્રી આનંદઘનજીના સાહિત્યનો જૈન ધર્મના શાશ્વત તત્ત્વ-શુદ્ધ આત્મા: સાધકો-આરાધકો પર વિશેષ પ્રભાવ પડ્યો છે.
પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. ખૂબ ઓછા શબ્દોમાં એમનું મૂળ નામ લાભનંદજી હતું પાછળથી તેઓ આનંદઘનજીના આત્માના મૂળભૂત સ્વરૂપ સમજાવતા અમૃતવેલની સક્ઝાયમાં નામથી પ્રસિદ્ધ થયા છે. એમનો જન્મ, દીક્ષા, ગુરુ તેમજ ભૌતિક ફરમાવે છે કેજીવનની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. એમનો જન્મ દેહ મન વચન પુગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે, ૧૬૬૫ની આસપાસ હોવાનો સંભવ છે. જન્મસ્થળ બુંદેલખંડનું કોઈ અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે...(૨૪) ગામ હશે એમ મનાય છે. તેમની યોગસાધના અને તત્ત્વદર્શન ખૂબ દેહ એ આત્મા નથી. આત્મા દેહાતીત છે. દેહ (શરીર)રૂપી છે, જ પ્રભાવશાળી હતા. મેડતા સિટીમાં તેમણે ઘણાં વર્ષો વીતાવેલા આત્મા અરૂપી છે. કર્મયોગે આત્માને દેહમાં વસવાટ કરવો પડે છે. અને અહીં જ તેમણે દેહ છોડેલો.
જુદા જુદા દેહોમાં એક જ આત્મા નથી, પરંતુ પ્રત્યેક દેહમાં ભિન્ન તેમણે સ્તવન ચોવિસીની રચના કરી છે તેમાં જૈનદર્શનના ઊંડા ભિન્ન આત્માઓ છે. આમ આત્મા એક નથી, અનેક છે. મન (કે રહસ્યોનો ભંડાર ભરેલો છે. તેમાં વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, યોગ અને માનસિક પ્રવૃત્તિઓ) એ આત્મા નથી. આત્મા વચનસ્વરૂપ પણ અધ્યાત્મનો અપૂર્વ ખજાનો રહેલો છે. તેમાં રહેલો શાંતરસ અને નથી. આત્મા પુગલ સ્વરૂપ કે કર્મ સ્વરૂપ પણ નથી. પુદ્ગલ અને કર્મ વૈરાગ્યભાવ આત્મોન્નતિકારક બને છે. એમના પદો પણ ગૂઢાર્થવાળા જડ છે, આત્મા ચેતન છે. આત્મા નાશ ન પામે તેવું અક્ષય તત્ત્વ છે. છે. તેમણે જ્ઞાન અને ભક્તિમાર્ગનો સમન્વય સાધ્યો છે. અરવલ્લીની આત્મા કર્મરૂપી કલંકથી રહિત છે. આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. પર્વતમાળામાં તેઓએ જ્ઞાન-ભક્તિના સંગમ દ્વારા મુમુક્ષુઓને વિશ્વમાં સામાન્યપણે મુખ્ય બે દ્રવ્ય જોવા મળે છે-જીવ અને મોક્ષમાર્ગની પિછાણ કરાવી.
અજીવ. અજીવના પાંચ પ્રકાર છે-૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય - પૂજ્યશ્રીના સ્તવનોમાં આત્મા તથા આત્માની ત્રણ અવસ્થા ૩. આકાશાસ્તિકાય ૪. પુદ્ગલાસ્તિકાય ૫. કાળ. જ્યારે જીવના બે બહિરાત્મદશા-અંતરાત્મદશા-પરમાત્મદશા વિષે સુંદર ગૂઢાર્થવાળા પ્રકાર છે–૧. સંસારી ૨. સિદ્ધ (મુક્ત). સંસારી જીવ એ આઠ કર્મોથી પદો જોવા મળે છે. સુમતિનાથ સ્વામીનું સ્તવન “સુમતિ સુમતિદાયમાં યુક્ત છે જેને કારણે તે ચાર ગતિ, ચોવીસ દંડક અને ચોર્યાસી લાખ તેમણે આત્માની આ ત્રણેય દશાનું સુંદર રીતે નિરૂપણ કરી તેનું જીવાયોનિમાં પરિભ્રમણ કરે છે. શરીરને મુક્તતા પ્રાપ્ત ન થયેલા સ્વરૂપ ખૂબ સરસ રીતે સમજાવ્યું છે.
બધા આત્મા શરીરવાળા હોય છે. તે શરીરવાળા આત્મા કર્મસહિત ત્રણેય આત્માઓની પ્રારંભિક ભૂમિકા અનુસાર તેમનું સ્વરૂપ છે. જયારે સિદ્ધના જીવો આઠ કર્મરહિત છે. તે સિદ્ધશીલા પર બિરાજી જોઈએ તો કર્મ દ્વારા નિર્મિત નાટકમાં પોતાના વાસ્તવિક સ્વરૂપનું રહ્યા છે. સંસારમાં, ચાર ગતિ, ચોવીસ દંડક, ચોર્યાસી લાખ ભાન ભૂલીને પોતાનો રોલ ભજવવામાં એકાકાર થયેલા, તન્મય જીવાયોનિમાં પરિભ્રમણ બંધ થઈ ગયું છે. અસીમ આત્મિક સુખની બનેલા જીવો બહિરાત્મદશામાં અટવાયેલા છે.
અનુભૂતિ કરી રહ્યા છે. પોતાના મૂળભૂત સ્વરૂપને ભૂલ્યા વિના અનિવાર્ય રોલ ઉદાસીન આત્માની ત્રણ અવસ્થા: ભાવે ભજવવા છતાં કર્મનાટકમાં પાત્ર બનીને ભાગ ભજવવાનું યોગશાસ્ત્રોમાં દેહધારી જીવોની ત્રણ અવસ્થાઓ બતાવી છે... ક્યારે બંધ થશે ? આમાંથી છૂટીને મારા મૂળભૂત આનંદમય બાહ્યાત્મા અન્તરાત્મા ચ, પરમાત્મનિ ચ ત્રય: આત્મસ્વરૂપમાં ક્યારે લીન બનીશ? આવી ઝંખનાવાળા જીવો કાયાધિષ્ઠાયક: ધ્યેયાઃ, પ્રસિદ્ધ યોગવાડગમયે || અંતરાત્મદશા સુધી પહોંચેલા છે.
અર્થાત્ યોગશાસ્ત્રમાં કાયાધિષ્ઠિત (દહધારી) જીવના ત્રણ કર્મનાટકમાં કોઈપણ પ્રકારનો સક્રિય રોલ ભજવવાના બદલે, પ્રકાર પ્રસિદ્ધ છે. ૧. બાહ્યાત્મા (અર્થાત્ બહિરાત્મદશાવાળો) ૨. બીજા જીવો દ્વારા ભજવાઈ રહેલા કર્મનાટકને અસંગ ભાવે પ્રેક્ષક અંતરાત્મા (અંતરાત્મદશાવાળો જીવ) ૩. પરમાત્મા (પરમાત્મ બનીને જોવા છતાં પોતાના અનંત સ્વાભાવિક ચિદાનંદનો અખંડ, દશાવાળો જીવ, પરમ શુદ્ધ આત્મા) અપરોક્ષ અનુભવ કરવામાં જેઓ તલ્લીન થયા છે તે જીવોએ પોતાની અધ્યાત્મયોગી, પરમ ઋષિ શ્રી આનંદઘનજી મહારાજા એ જ પરમાત્મદશા પ્રગટ કરી છે.
વાતને સુમતિનાથ ભગવાનના સ્તવનમાં જણાવે છેપ્રસ્તુત નિબંધમાં આપણે આ ત્રણેય આત્માઓના અર્થ, વ્યાખ્યા, ત્રિવિધ સકલ તનુધરગત આત્મા, બહિરાત્મ ધુરિ ભેદ સુજ્ઞાની,